Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018
ઉના શહેર ભાજપ મહામંત્રીનાં પિતા કાનાભાઇ ડાભીનું અવસાન

ઉના : શહેર ભાજપનાં મહામંત્રી નગરસેવક અને ગાયત્રી મંદિર ઉનાનાં ટ્રસ્ટી રાજુભાઇ ડાભીનાં પિતાશ્રી કાનાભાઇ અરજણભાઇ ડાભી (ઉ.૮પ) તે ડાયાભાઇ ડાભી, બાબુભાઇ, ધીરૂભાઇ, મગનભાઇ ડાભીના પિતાશ્રી તથા કલ્પેશભાઇ, અશોકભાઇ, નિલેશભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, નિલેષભાઇનાં દાદાનું તા. ૯  નાં અવસાન થયું છે. સ્મશાન યાત્રામાં રાજકીય આગેવાનો, વિવિધ ધાર્મિક, સામાજીક સંસ્થાના આગેવાનો જોડાયા હતાં. શ્રધ્ધાંજલી આપી હતી.

બેસણુ અને પ્રાર્થના સભા તા. ૧૦ મીએ શનીવારે ત્થા તા. ૧ર મીએ સોમવારે વેરાવળ રોડ પુજા પાન પાસે તેમની વાડીએ ઉના રાખેલ છે.

અવસાન નોંધ

જીલુભા ગોહિલનું ૧૦૦ વર્ષની વયે દુઃખદ  નિધનઃ સોમવારે રાજકોટમાં બેસણું

રાજકોટઃ મુળ ભડલી હાલ રાજકોટ નિવાસી ગોહિલ જીલુભા નથુજી ગોહિલ (ઉ.વ.૧૦૦)નું દુઃખદ અવસાન તા.૯ને શુક્રવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૧૨ને સોમવારના રોજ ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ઉદયનગર-૨, શેરીનં-૭ ખાતે રાખેલ છે.

ચંદ્રિકાબેન બોસમીયા

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય હરીલાલ રણછોડદાસ બોસમીયા (જામનગરવાળા)ના ધર્મપત્નિ ચંદ્રિકાબેન (ઉ.વ.૭૭) તે લલીતભાઈ, વિરલભાઈ અને પરેશભાઈ માતુશ્રીનું તા.૧૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૨ને સોમવારે સવારે ૧૦ કલાકે શિતળા માતાના મંદિર, પટેલવાડી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

વસંતભાઈ ટાંક

રાજકોટ : પ્રહલાદ પ્લોટ, આરામ હિન્દુ હોટલવાળા) પ્રેમજીભાઈ ખીમજીભાઈ ટાંકમના પુત્ર વસંતભાઈ પ્રેમજીભાઈ ટાંકનુ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ના શનિવારે તેમના નિવાસસ્થાન ગુંદાવાડી શેરી નં. ૧૬, નાગેશવર મહાદેવ મંદિરે રાખેલ છે.

કેશવલાલ મુંગરા

રાજકોટ : કેશવલાલ દેવશીભાઈ મુંગરા (ઉ.વ.૭૬), તે સુરેશભાઈ, હરેશભાઈ, કમલેશભાઈ તથા ભાવેશભાઈ (ઈગલ ટ્રાવેલ્સ)ના પિતાશ્રી તેમજ વાલજીભાઈ મુંગરાના મોટાભાઈ તા.૧૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ને સોમવારે તેમના નિવાસસ્થાન શિવશકિત કોલોની, બ્લોક નં. ૧૮૯ યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જશવંતરાય ગાંધી

રાજકોટ : ગોંડલ નિવાસી જશવંતરાય નરસીદાસ ગાંધી (સુદાનવાળા) તે સ્વ.કિરીટ ગાંધીના તથા વિરેનભાઈ ગાંધીના મોટાભાઈ તેમજ ભાનુબેન, ચંદનબેન, દિનમણીબેન, જોશનાબેન તથા મીનાબેનના મોટાભાઈ તેમજ મુળશંકર છગનલાલ વાલાણીના જમાઈ, પ્રજય ગાંધી, બિંદુ તથા શીતલના પિતાશ્રીનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને સવારે ૧૦ થી ૧૧, તેમના નિવાસસ્થાને ધ ઓસન, બીજા માળે, જલારામ પ્લોટ-૨, યુનિવર્સિટી રોડ, મેટ્રો રેસ્ટોરન્ટની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

રણજીતસિંહ રાઠોડ

રાજકોટ : કારડીયા રાજપૂત (મુળ : હાપાવાળા) રાજકોટ નિવાસી રણજીતસિંહ નારણસિંહ રાઠોડ (ઉ.વ.૮૦) તે દોલતસિંહ નારણસિંહ રાઠોડ, સ્વ. નટવરસિંહ નારણસિંહ રાઠોડના મોટાભાઈ તથા અશ્વિનભાઈ, મહેન્દ્રસિંહના પિતાશ્રી તથા હર્ષદસિંહ, વનરાજસિંહ તથા શકિતસિંહના મોટાબાપુનું તા.૯ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ને સોમવારે સાંજે ૪ થી ૬, જૂના પીપયાવાડી, શેરી નં. ૨, ગુરૂપ્રસાદ ચોક, અન્નપૂર્ણેશ્વર મહાદેવના મંદિરે (નિવાસસ્થાનની બાજુમાં) રાજકોટ ખાતે રાખેલ છે.

ભાનુબેન ચલ્લા

રાજકોટઃ જામજોધપુરવાળા હાલ રાજકોટ  નિવાસી સ્વ.કાન્તિભાઈ જેરામભાઇ ચલ્લાના ધર્મપત્નિ ગં.સ્વ. ભાનુબેન (ઉ.વ.૭૬) તે હંસીલભાઈ, જયોતીબેન વિજેશભાઈ ધાનક તથા જીજ્ઞાબેન પરાગભાઈ થડેશ્વરના માતુશ્રી તેમજ સ્નેહલબેન હંસીલભાઈ પટ્ટણીના સાસુ તા.૯ને શુક્રવારના રોજ અક્ષર નિવસી થયેલ છે. તા.૧૨ને શનિવારના રોજ ભગવાન ભુવનવાડી, ૧૧ પંચનાથ પ્લોટ ખાતે સાંજે  ૪ થી ૬ રાખેલ છે.

ચંદ્રકલાબેન અવલાણી

રાજકોટઃ છત્રાસા વાળા ચંદ્રકલાબેન કાન્તીલાલ અવલાણી (ઉ.વ.૮૭) તે સ્વ.કાન્તીલાલ જસરાજ અવલાણીના ધર્મપત્ની તા.૯ના અવસાન પામેલ છે. લૌકિક વહેવાર બંધ છે.

પ્રવિણસિંહ રાઠોડ

રાજકોટઃ પ્રવિણસિંહ રામસિંહ રાઠોડ (ઉ.વ.૪૭) તે સ્વ.(રામસિંહભાઈ) બાબુભાઈ ભગત (પુનિતધુન મંડળ)ના પુત્ર તેમજ નટવરસિંહ, જશવંતસિંહ, અજીતસિંહ તથા મહેન્દ્રસિંહના નાનાભાઈ તથા આશિષભાઈના પિતાશ્રીનું તા.૧૦ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણું પ્રર્થનાસભા તા.૧૨ને સોમવારે, સાંજે ૫ થી ૬ તેમના નિવસસ્થાન 'પુનિત કૃપા', ૯-શ્રમજીવી સોસાયટી, ગોપાલચોરા પાસે રાખેલ છે.

પુષ્પાબેન બલદેવ

રાજકોટઃ સ્વ.ઠા.રામજીભાઈ જેઠાલાલ બલદેવના પુત્ર વિનોદકુમારના ધર્મપત્ની તે પ્રશાંત તથા જય બલદેવના માતુશ્રી તથા મણીલાલ કલ્યાણજી ભોજાણીના પુત્રીતે જગદીશ ભોજાણી, રાજેશ ભોજાણી, ધીરેશ ભોજાણીના બહેન પુષ્પાબેન વિનોદકુમાર બલદેવનું તા.૯ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૧૦ શનિવારના રોજ સાંજે ૫ થી ૬, તેમના નિવાસસ્થાને રાખેલ છે. આદીત્ય હાઈટ- સી૧૦૪, ગોપાલ ચોક પાસે, સાધુવાસવાણી રોડ ખાતે રાખવામાં આવેલ છે.

ગોસ્વામી પ્રવિણપરી

રાજકોટ  : ગોસ્વામી પ્રવિણપરી લક્ષ્મણપરી તે રમેશપરીના નાનાભાઈ, તેમજ વિનોદપરીના મોટાભાઈ, તેમજ અરવિંદપરી અને દિપકપરીના પિતાશ્રીનું તા.૯ને શુક્રવારે કૈલાસગમન થયેલ છે. સદ્ગતની પૂજનવિધિ-શંખાઢોળ તા.૧૫ને ગુરૂવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

રમેશભાઈ પારેખ

રાજકોટ : સોની પરસોતમભાઈ અમરશીભાઈ પારેખ (ઓટાળાવાળા)ના પુત્ર રમેશભાઈ (ઉ.વ.૬૪) તે કલ્પેશભાઈના પિતાશ્રી, તેમજ હિતાર્થના દાદા, તેમજ સોની સ્વ.રતીલાલ છગનભાઈ પાટડીયા (વાંકાનેરવાળા)ના જમાઈનું આજે તા.૧૦ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બંને પક્ષનું બેસણું તા.૧૨ને સોમવારે સાંજે ૪ થી ૫:૩૦ વાગ્યે ભકિતનગર સર્કલ, ધારેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખેલ છે.

જગુભાઇ હુદલ

જેતસર : જગુભાઇ ઓઘડભાઇ હુદળ (ઉ.૬૭) તે સ્વ. દાદભાઇ ઓઘડભાઇ હુદળ (વે.રે.) ના નાનાભાઇ તથા જીલુભાઇ, સ્વ. બાવકુભાઇ, તથા ભુપતભાઇના મોટાભાઇ તથા રાહુલના પિતાશ્રીનું તા. ૧૦ ના રોજ અવસાન થયેલ છે.

કનુભાઇ પરમાર

જુનાગઢ : માંગરોળ નિવાસી ધોબી કનુભાઇ દેવજીભાઇ પરમાર (ઉ.વ.૭૦), તે સ્વ. દેવાભાઇ નરશીભાઇ પરમારના પુત્ર, સ્વ. મોહનભાઇ, સ્વ. વલ્લભભાઇ, સ્વ. મુળજીભાઇ તથા દયુભાઇ,  રાજકોટના ભાઇ, કેતનભાઇના પિતાશ્રી, જુનાગઢ ધોબી સમાજના આગેવાન પ્રગ્નેશભાઇ બી. વાજા (પત્રકાર)ના મામા વાપી મૂકામે તા. ૬ મંગળવારના અવસાન પામેલ છે.

મનીષકુમાર પુજારા

મોરબી : મનીષકુમાર રતિલાલ પુજારા (ચરાડવાવાળા) તે સુરેશ વલ્લભદાસ મીરાણીના જમાઇનું તા.૮ના અવસાન થયેલ છે. પિયર પક્ષની સાદડી તા.૧૦ને શનિવારે સાંજે ૪ થી પ દરમ્યાન ખારાકુવા શેરી મોરબી રાખેલ છે.

જયશ્રીબેન રીંડાણી

જામનગર : વડનગરા નાગર જ્ઞાતિના ગં.સ્વ. જયશ્રીબેન હરિહરભાઇ રીંડાણી (ઉ.વ.૮૪), તે મૃગેન્દ્રભાઇ, સ્વ.પ્રકાશભાઇ અને કેયુરભાઇ તેમજ ગાયત્રીબેન વૈષ્ણવના માતાનું તા.૯ના રોજ અવસાન થયુ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૧ (રવિવાર)ના સાંજે પ-૩૦ થી ૬ દરમ્યાન ભાઇઓ તથા બહેનો માટે શ્રી હાટકેશ્વર મંદિર, હવાઇ ચોક, જામનગર રાખેલ છે.

કમળાબેન પાઠક

રાજકોટઃ પોરબંદરના સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ગ.સ્વ કમળાબેન ધીરજલાલ પાઠક ઉ.૮૧ તે હર્ષદરાય ધીરજલાલ પાઠક ફાર્માસીસ્ટ (પોરબંદર) તથા રમેશભાઇ ધીરજલાલ પાઠક (ગોંડલ)ના માતુશ્રી તેમજ નિસેગ હર્ષદરાય પાઠક તેજસ રમેશભાઇ પાઠકના દાદીનુ તા.૮ને ગુરૂવારે પોરબંદર મુકામે દુઃખદ અવસાન થયેલ છે.

રમાબેન બોસમીયા

ધોરાજીઃ રમાબેન અમૃતલાલ બોસમીયા તે મહેન્દ્રભાઇ, અનીલભાઇ, મનોજભાઇ તથા દક્ષાબેન કિશોરભાઇ જાજલના સાસુ અરીહંત ચરણ પામેલ છે. બેસણું તા.૧૦મીના શનીવારે ઠે. દરબારગઢ કોટેશ્વર મહાદેવ મંદીર, ૪ થી ૬, ધોરાજી રાખેલ છે.

ગંગાબેન વાઢીયા

કોડીનારઃ નવાગામ નિવાસી ગંગાબેન દેવજીભાઇ વાઢીયા (ઉ.વ.૯૧) તે ઉકાભાઇ દેવજીભાઇ વાઢીયા (નાયબ મામલતદાર)નાં માતુશ્રી તથા સંજયભાઇ તથા હરેશભાઇ તથા મિતેશભાઇ તથા મેહુલકુમારનાં દાદીમાનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧રને સોમવારનાં રોજ બપોરના ર થી ૬ વાગ્યા સુધી તેઓના નિવાસ સ્થાને રાખેલ છે.

સોનીબેન સનુરા

રાજકોટઃ મોટા મવાના રહેવાસી સોનીબેન વિરજીભાઇ સનુરા તે વિરજીભાઇ ખોડાભાઇ સનુરાના ધર્મપત્નીનું તા.૮ના રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧રને સોમવારે સાંજે ૪-૦૦ કલાકે નવદુર્ગાપરા-ર, મોટા મવા, કાલાવડ રોડ ખાતે નિવાસ સ્થાને રાખેલ છે.