Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020
વનમાળીદાસ દેશાણીનું દુઃખદ અવસાન

રાજકોટઃ વનમાળીદાસ સેવાદાસજી દેશાણી તા.૮ના રામશરણ પામ્યા છે. સાધુ સમાજની પરંપરા મુજબ તા.૧૦ના  તીર્થભોજન શ્રધ્ધાંજલી ભંડારા વિધિ રાખેલ છે. તેમ રીતેશભાઇ, હિરેનભાઇ, અમુભાઇની યાદી જણાવે છે. લોહંગવિસામો (ગોંડલ રાજકોટ હાઇવે બીલીયાળા) ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

કોઠા પીપળીયા (લોધીકા) ઇલેકટ્રોનિક મીડિયાના કેમેરામેન ગૌરવ હંસોરાના નાનીમાનું અવસાન

ધોરાજી : સુરત નિવાસી મુકતાબેન જીવનભાઇ પરમાર ઉ.વ. ૯૦, તે સિદ્ધાર્થભાઇ તથા ઇલેકટ્રોનિક મીડિયાના કેમેરામેન ગૌરવ હંસોરાના નાની તા. ૭ ને શનિવારના રોજ સુરત મુકામે અક્ષરવાસ પામેલ છે.  ટેલિફોનિક બેસણું આજે તા.૯ ને સોમવાર સવારના ૯થી સાંજના ૬ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન (હાલ) સુરત રાખેલ છે. વર્તમાન કોરોના આ મહામારીને ધ્યાનમાં રાખી ટેલિફોનિક બસણું રાખવામાં આવેલ છે. કાંતિભાઇ પરમાર ૯૮૯૮પ ૪૩૩પ૬, કિશોરભાઇ પરમાર ૯૭રપ૭ ર૧૮૩૧

ગીતાબેન ધાણક

ચલાલાઃ ચલાલા નિવાસી ગીતાબેન ભરતભાઇ ધાણક (ઉ.વ.૬૩) તે ભરતભાઇ હરીભાઇ ધાણકના પત્નિ તે મીલનભાઇ, સંગમભાઇ અને અજયભાઇના માતૃશ્રીનું અવસાન થયેલ છે. બેસણું: તા.૯ સોમવારે સદગતના નિવાસ સ્થાન અમરેલી રોડ મારૂતી સોસાયટી ખાતે સાંજના ૬ સુધી રાખેલ છે.

કિર્તીકુમાર ચંદારાણા

રાજકોટઃ ક્રિષ્ના જતીન શિલ્પા દર્શન વિપુલના પિતા જીરાગઢ નિવાસી હાલ રાજકોટના વતની કિર્તીકુમાર વિશનજીભાઇ ચંદારાણાનું તા.૬ના ૬ વાગે અવસાન થયેલ છે. તેમનું બેસણું અને મોસાળ પક્ષ તરફથી સાદડી આજે તા.૯ના સમય ૪ થી ૬ કોમ્યુનિટી હોલ હુડકો કર્વાટર માર્કેટીંગ યાર્ડ પાછળ રાખેલ છે. જતીનભાઇ મો.નં.૬૩૫૧૦૩૯૫૦૮ તથા દર્શનભાઇ મો.નં.૯૭૨૨૨ ૪૩૭૫૨ તથા મીનાબેન મો.નં.૮૪૦૧૮ ૩૩૭૫૨

વનિતાબેન પટ્ટણી

રાજકોટ : ગામ મુંબઇ હાલ રાજકોટ ગં. સ્વ. વનિતાબેન પ્રભુદાસભાઇ પટ્ટણી તે રીના, તેજસ પટેલના માતૃશ્રી તથા સ્વ. ચંદ્રકાન્તભાઇ, અશોકભાઇ, જયંતભાઇ તથા હરેશભાઇ મણીયારના બહેન તા. ૬ના શ્રજીચરણ પામેલ છે. ટેલિફોનીક બેસણુ આજે તા. ૯ના સોમવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. મનીષભાઇ મો. ૯૧૯૪૨૭૨ ૮૪૫૬૨, પ્રતિકભાઇ ૯૧ ૭૩૮૩૭ ૩૯૩૭૨

બિપીનભાઇ ડાભી

રાજકોટ : કારડીયા રાજપૂત બિપીનભાઇ મનજીભાઇ ડાભી તે સ્વ. નારણભાઇ ડાભી તથા નાથુભાઇ ડાભી તથા માધુભાઇ ડાભીના નાનાભાઇ તથા જયરાજસિંહના પિતાશ્રીનું તા. ૭ને અવસાન થયેલ છે. સદગતનું બેસણુ (ટેલિફોનીક) તા. ૯ના રાખેલ  છે. સમય ૪ થી ૬ મો. નં. ૯૮૭૯૩ ૩૨૦૩૮ ,તથા ૯૭૨૬૫ ૯૯૬૨૭ તેમજ મો. નં. ૯૭૨૭૬ ૫૨૪૪૫ છે.

ધરમશીભાઇ સાપરીયા

રાજકોટ : શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા ધરમશીભાઇ મોહનભાઇ સાપરીયા મુળ ગામ માણેકપર હાલ રાજકોટ (ઉવ. ૬૭) તે શૈલેષભાઇનાં પિતાશ્રીનું તા. ૫ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ આજે તા. ૯ને સોમવારે સાંજે ૪ થી ૬ વિશ્વેશ્વર મહાદેવ મંદિર સંતકબીર રોડ સદગુરૂ રણછોડનગર શેરી નં. ૨ કોર્નર ખાતે રાખેલ છે. મો. નં. ૯૯૨૫૪ ૦૯૪૦૬ તથા મો. નં. ૯૭૧૪૫ ૧૫૩૫૭ છે.

જીજ્ઞેશભાઈ બગડાઈ

રાજકોટઃ નિવાસી જીજ્ઞેશભાઈ વસંતભાઈ બગડાઈ (ઉ.વ.૪૨) તે સ્વ.વસંતભાઈ હિરાલાલ બગડાઈના પુત્ર તથા સ્વ.ભરતભાઈ તથા સતીષભાઈ બગડાઈના ભત્રીજા તથા ધર્મેશભાઈ, જગદીશભાઈ, રાજનભાઈ તથા મૌલીકભાઈના મોટાભાઈ તથા ભાવીનીબેન સંજયકુમાર સેદાણી તથા જલ્પાબેન સાગરકુમાર સાયાણીના ભાઈ તેમજ અમદાવાદ નિવાસી સ્વ.પ્રકાશભાઈ વનમાળીદાસ ખખ્ખરના જમાઈનું તા.૭ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું સમય સંજોગોને આધીન ટેલીફોનીક રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૯ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધર્મેશભાઈ મો.૯૮૨૫૪ ૪૯૯૫૫, જગદીશભાઈ મો.૯૮૨૪૨ ૧૭૧૨૭, રાજનભાઈ મો.૯૯૨૪૧ ૧૭૧૭૬, મૌલીકભાઈ મો.૯૯૧૩૦ ૮૫૨૦૦

લાભુબેન મહેતા

રાજકોટઃ મુળ બેલા નિવાસી હાલ રાજકોટ લાભુબેન નટવરલાલ મહેતા (ઉ.વ.૮૮) તે સ્વ.નટવરલાલ કરસનજી મહેતાના ધર્મપત્ની તેમજ ડો.રાજેન્દ્રભાઈ, કિરીટભાઈ, મંજુલાબેન મનસુખભાઈ દવે, ઈન્દિરાબેન નરેન્દ્રભાઈ ભરાડના માતુશ્રી તથા સ્મિતાબેન રાજેન્દ્રભાઈ અને જાગૃતિબેન કિરીટભાઈના સાસુ તેમજ મિતાલીબેન, નૈશદભાઈ, દિપભાઈ, ભુમિબેનના દાદીમાનું તા.૭ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. કોરોનાની મહામારીને કારણે સર્વે સગા સંબંધીઓને ટેલીફોનીક શોકસંદેશો પાઠવવા વિનંતી કરાઈ છે.

શાન્તાબેન કુબાવત

રાજકોટઃ મુળ ગામ ભાડલા હાલ રાજકોટ સ્વ.પ્રભુદાસ નારણદાસ કુબાવત ધર્મપત્નિ શાન્તાબેન પ્રભુદાસ કુબાવત તેઓ રમેશભાઈ પ્રભુદાસ, પંકજભાઈ પ્રભુદાસ, દિનેશભાઈ પ્રભુદાસના માતુશ્રી તા.૮ના શ્રીજીચરણ પામેલ છે. જેમની ઉત્તરક્રિયા તા.૧૨ને ગુરૂવારના રોજ નિવાસસ્થાને રાખેલ છે. કોઠારીયા સોલ્વન્ટ હરીદ્વારસોસા.-૨, રાજકોટ.

રમીલાબેન ધોળકીયા

ધોરાજી : જુનાગઢના સોની અનિલભાઇ મનસુખલાલ ધોળકીયા (રાજકોટ) હાલ જુનાગઢના ધર્મપત્ની સ્વ. રમીલાબેન અનિલભાઇ ધોળકીયા (ઉ.વ.૬૮) તે કલ્પેશભાઇ, જસ્મિનભાઇ તથા રશ્મિબેનના માતુશ્રી, અતુલભાઇ કડેચાના સાસુ, હસમુખભાઇ ભગવાનદાસ મદાની ઇંદૌરના બેનનું તા. ૮ ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું આજે તા. ૯ ને સોમવારે સાંજે પ થી ૬ રાખેલ છે. કલ્પેશભાઇ ૯૧૦૪૭ પર૧૧પ, જસ્મિનભાઇ ૯૩૧૬૧ પ૧૬૧૬, અતુલકમુાર ૯૪ર૭૯ ૬૪૧૯૩, જનકપૂરી એપાર્ટમેન્ટ જી-૧૪, ઝાંઝરડા રોડ, જુનાગઢ

હરીલાલ બાપોદરા

વેરાવળઃ હરીલાલ નરશીભાઇ બાપોદરા (ઉ.વ.૮૦)તે કુમારભાઇના પિતા તા.૬ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૯ ને સોમવારે સાંજે ૪ થી પ શિતળા મંદિર પંચવટી સોસાયટી વેરાવળ ખાતે રાખેલ છે.

ભાનુમતિબેન કુબાવત

રાજકોટઃ ભાનુમતીબેન છોટાલાલ કુબાવત તે સ્વ.છોટાલાલ ત્રંબકલાલ કુબાવતના ધર્મપત્નીનું તા.૭ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું  તા.૯ સોમવારે રાખેલ છે. પંકજભાઈ કુબાવત મો.૯૯૨૪૪ ૮૮૩૮૩, દેવયાનીબેન કુબાવત મો.૯૯૦૪૨ ૨૪૭૧૭, શૈલેષ કુબાવત મો.૯૩૭૪૧ ૦૦૯૯૪

કમળાબેન સોનછાત્રા

રાજકોટઃ કમળાબેન ચુનીલાલ સોનછાત્રા (ઉ.વ.૭૯) તે ચુનીલાલ ત્રીકમજી સોનછાત્રા (નવાગામવાળા)ના ધર્મપત્ની તથા સ્વ.દીપકકુમારના માતાશ્રી તથા ધવલ (કેનેડા) અને રાજના દાદીશ્રી તથા રમેશચંદ્ર કેશવલાલ બુધ્ધદેવ (ભાયાવદર, હાલ કેનેડા)ના બહેન તા.૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૯ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૯૧ ૫૯૧૧૫, ૯૫૧૦૫ ૮૬૦૯૮

મનસુખલાલ ભાડેશીયા

રાજકોટઃ ગુર્જર સુતાર (કોટડાનાયાણી) હાલ રાજકોટ સ્વ.મનસુખલાલ રવજીભાઈ ભાડેશીયા તે સ્વ.રવજીભાઈ નરશીભાઈ ભાડેશીયાના પુત્ર તે કંચનબેન ધીરજલાલ ખંભાયતા, ભાનુબેન જગદીશકુમાર ત્રેટીયા, વસુબેન જીતેન્દ્રકુમાર સુરેલીયાના ભાઈ તથા હિતેશભાઈ, વિમલભાઈ તેમજ હિનાબેન શૈલેષકુમાર અખીયાણીયા, માધવીબેન ભરતકુમાર વાઘસણાના પિતાશ્રી, તે માધવજી કાનજી કથ્રેચાના જમાઈનું તા.૭ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૯ સોમવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. હિતેષભાઈ મો.૯૦૧૬૧ ૮૬૮૨૯, વિમલભાઈ મો.૯૦૯૯૯ ૪૦૧૪૮

સવિતાબેન દેવમોરારી

રાજકોટઃ મૂળ નગર પીપળીયા ગં.સ્વ.સવિતાબેન નારણદાસ દેવમોરારી (ઉ.વ.૮૦) તે કેશવદાસ નારણદાસ દેવમોરારી, વિનોદદાસ નારણદાસ દેવમોરારી, રવિદાસ નારણદાસ દેવમોરારી તથા સૂરેશદાસ નારણદાસ દેવમોરારીના માતુશ્રીનો સ્વર્ગવાસ તા.૮ને રવિવારના રોજ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૯ને સોમવારે સમય ૪ થી ૬ની વચ્ચે રાખેલ છે. મો.૯૭૧૪૬ ૭૬૧૬૦, ૯૮૨૫૬ ૭૦૦૫૫, ૯૭૨૭૬ ૪૮૩૯૬, ૯૯૭૯૩ ૯૮૯૩૧

કાંતિલાલ ગોકાણી

ખંભાળિયાઃ સ્વ. મોરારજી રૂગનાથ ગોકાણી (કલ્યાણપુર) ના પુત્ર ર્ંસ્વ. કાંતિલાલ મોરારજી ગોકાણી ઉ.૭૦ર્ં તે સ્વ. નાથાલાલ મોરારજી , સ્વ. ભગવાનજી મોરારજી તે સ્વ. શાંતિલાલ મોરારજી , સ્વ. રમેશચંદ્ર મોરારજી તે વલ્લભદાસ મોરારજી ગોકાણીના નાના ભાઈ તથા સ્વ. કાકુભાઈ વીઠલદાસ સોમૈયા ઓખાવાળાના જમાય તથા વિજયકુમાર મોહનભાઈ મોરઝરિયાના સસરા તથા પ્રીતિબેન, કિશનભાઇ, મનીષાબેન, રાહુલભાઇના પિતાશ્રીનું અવસાન તા. ૯ને સોમવારે  થયેલ છે. કિશન ગોકાણીઃ ૯૪૨૭૫૬૬૬૬૮, સુનીલ વી. ગોકાણી  ૯૪૨૬૪૩૩૪૨૨, વિજયકુમાર મોરઝરિયાઃ ૯૯૧૩૩ ૦૦૨૪૨

ચંપકભાઇ મહેતા

જામજોધપુર : ચંપકભાઇ છગનભાઇ મહેતા (ઉ.વ.૭પ) રીટાર્યર આચાર્ય તેમજ દિલીપભાઇ મહેતા (જી.ઇ.બી. કોન્ટ્રાકટર) ના પિતાશ્રીનું તા. ૬ને શુક્રવારના રોજ અવસાન થયું છે.

રાજેશભાઇ મહેતા

ગોંડલ : શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ રાજેશભાઇ બાલાશંકર મહેતા (ઉ.વ.પ૧) મૂળ ખીરસરા હાલ ચોટીલા તે રમેશભાઇ તથા ઉમેશભાઇના મોટાભાઇ તેમજ યશ થતા ઓમના પિતાશ્રીનું તા. ૭ ને શનિવારે અવસાન થયેલ છે. સદ્ગત ટેલિફોનિક બેસણું તા. ૯ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અમિતભાઇ કુંડલીયા

વાંકાનેર : સ્વ. મગનલાલ મોરારજી કુંડલીયા (વાસુકી ટ્રેડર્સ) વાળાના પૌત્ર તે હસમુખભાઇ, મગનલાલ કુંડલીયાના પુત્ર અમિતભાઇ ઉ.વ.૩૮, તે તેજશભાઇ, આનંદભાઇ અને મીરાબેન પ્રદીપભાઇ કાથરાણીના ભાઇ તેમજ શ્રેયા અને ખુશીના પિતાશ્રી તથા ધ્રાંગધ્રાવાળા નરેશભાઇ હીમતલાલ ગણાત્રાના જમાઇનું તા. ૭ના અવસાન થયેલ છે.  ટેલીફોનિક બેસણુ તથા સસરાપક્ષની સાદડી આજે તા. ૯ ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

અશોકકુમાર અમલાણી

વાંકાનેર : સ્વ. ચુનીલાલ જશરાજભાઇ મજીઠીયાના જમાઇ અશોકકુમાર પ્રભુદાસભાઇ અમલાણી ઉ.વ.૬૦ (પોરબંદર), તે સ્વ. મનુભાઇ, જયસુખભાઇ, હસમુખભાઇ અને પ્રવિણભાના બનેવીનું તા. ૭ અવસાન થયેલ છે. સદ્ગતની સસરા પક્ષની સાદડી આજે તા. ૯ ન સોમવારે સાંજે ૪ થી પ, વાંકાનેર મુકામે રાખેલ છે.

મંજુલાબેન વાઘેલા

ઉપલેટા : લુહાર ધીરજલાલ ગોરધનભાઇ વાઘેલાના પત્ની મંજુલાબેન (ઉ.વ.૬૬), તે સ્વ. હંસરાજભાઇ જીવાભાઇ સિદ્ધપુરાના દિકરી તથા હેમરાજભાઇના બહેન અને પ્રફુલભાઇ, પારસભાઇ, નિમેષભાઇ અને પ્રજ્ઞાબેન સંજયભાઇ ડોડીયાના માતુશ્રી તથા વિનીત તથા ઇવાના દાદી તથા પોપપટલાલ, અનિલભાઇના ભાઇના ધર્મપત્ની તા. ૭ના રોજ અવસાન રાખ્યા છે. આજે તા. ૯ ને સોમવારે મો. ૯૪ર૬૩ ૯૪૭૦૦, ૯૮૯૮૯ ૩૪૯૧૯, ૯૭૬૪પ ૯૮૩૧ર ઉપર ટેલીફોનિક બેસણું રાખેલ છે.

મંજુલાબેન સોલંકી

જુનાગઢ : મચ્છુ કઠીયા સઇ સુથાર દરજી જ્ઞાતિ મંજુલાબેન જયેન્દ્રભાઇ સોલંકી (ઉ.વ.૭૦) તે જયેન્દ્રભાઇ જમનાદાસ સોલંકીના ધર્મપત્ની તે રાકેશભાઇ, આશિષભાઇ તથા દિપ્તીબેનના માતુશ્રી તે ચંદુલાલ ડાયાલાલ પીઠડીયા (જામનગર)ના પુત્રી તા. ૮ નવેમ્બરના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૯ ને સોમવારે બપોરે ૪ થી પ મો. નં. ૮૩ર૦૬ ૮૧ર૮૬, ૯૪૦૯૧ ૯૯૯રપ રાખેલ છે.

ભરતકુમાર દવે

ભાવનગર : મોઢ ચાતુર્વદી બ્રા. ખીજડીયા સમવાય (પાલીતાણા) ભરતકુમાર દેવશંકર દવે ઉ.વ.૭૪ મૂળ શેખપીપરીયા તા. લાઠી અમરેલી હાલ ડોમ્બિવલી મુંબઇ તા. ૭ના અવસાન થયેલ છે. તે સ્વ. પ્રભાશંકર ડી. ત્રિવેદી (પાલીતાણાના જમાઇ તેમજ ભરતભાઇ (ગાયત્રીઆરાસુરધામ શ્રીનાથજીનગ-ર) ડો.   નરેન્દ્રભાઇ (નિર્મળનગર), અરવિંદભાઇ (નિવૃત જેટકો ચાવડીગેઇટ(ભાવનગર), પંકજભાઇ (નિવૃત જેટકો રંડોળા), વિજયભાઇ (જેટકો પાલીતાણા ટા.ન) ના મોટા બનેવી તથા તારાબેન દવેના પતિ તથા ગં.સ્વ. રમાબેન (જામનગર) જયોતિબેન (અમરેલી), રાજુબેન (ભાવનગર), દક્ષાબેન (ભાવનગર)ના બનેવ, દેવેન્દ્ર બી. ત્રવેદી, મિતલ, જીતેન, ભવ્ય તથા ધાર્મિકના મોટા ફુઆ થાય છે. સાદડી ધનુ પ્રાર્થના આજ. ૯ સોમવારના સાંજના ૪થી ૬, શ્રીજીનિવાસ, પ્રેમજી ડો. નીટોયી પાલીતાણા) તેમજ ટેલીફોનિક શોકસંદેશ દેવેન (મો.) ૯૮ર૪ર૬૭૩૬૯, ડો. નરેન્દ્રકુમાર મો. ૯૪ર૬૯ ૦૧૪પર, અરવિંદભાઇ ૯૪ર૭ર ૧૧૬ર૮, પંકજભાઇ ૯૪ર૭પ પ૮પ૯૪, તથા વિજયભાઇ મો. ૯૪ર૭ર૦ ર૪૪૮ ઉપર સંદેશો પાઠવી શકાશે.

હલુબેન લાખવા

રાજકોટઃ હાજીયાણી હલુબેન કડવાભાઈ લાખવા (ઉ.વ.૯૫) તે ઈનુશભાઈ લાખવા, મ.મનુભાઈ લાખવાના માતુશ્રી, તેમજ એજાજ લાખવા, તારીક લાખવાના દાદીમા, તેમજ કુલસમબેન વારૈયા, શરીફાબેન મામટીના માતુશ્રીનું રાજકોટ મુકામે અવસાન થયેલ છે. જેમની જીયારત તા.૧૦ને મંગળવારે સવારે ૧૦ વાગ્યે 'મસ્જીદે રઝા' રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

કલાબેન મહેતા

રાજકોટઃ મુકુંદરાય મહેતા (ઉ.વ.૮૧) તે મુકુંદરાય મોહનલાલ મહેતા (શ્રી દિગબર જૈન મંદિર ટ્રસ્ટીશ્રી)ના ધર્મપત્ની તથા રાજુભાઈ (અમિતભાઈ), નિલેશભાઈ (યુએસએ), કેતનભાઇ (જૈન ફૂડઝ)ના માતુશ્રીનું તા.૭ શનિવારના રોજ અવસાન  થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૯ સોમવાર સવારે ૧૦ થી ૧૨ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. ફોનઃ- ૯૨૨૭૫ ૧૧૨૩૫, ૯૪૦૮૦ ૪૬૩૬૫, ૯૪૦૮૫ ૨૩૩૯૯, ૯૪૨૭૪ ૮૮૩૫૮, ૮૪૬૦૩ ૦૪૭૦૮

પ્રવિણભાઈ શેઠ

રાજકોટઃ મોઢ વણિક પ્રવિણભાઈ શેઠ (ઉ.વ.૭૦) (રાણપુર વાળા, હાલ ભાવનગર) તેઓ શ્રી અ.સૌ.સ્વ.નયનાબેન શેઠનાં પતિ, ધવલ શેઠનાં પિતાશ્રી, સ્વ.ચીમનલાલ શેઠના પુત્ર, કમલેશભાઈ શેઠ, વિજયભાઈ શેઠ, નિર્મેશભાઈ શેઠ (બોટાદ)ના કાકા તથા દિપકભાઈ જે. શેઠ (બોટાદ)ના પિતરાઈ ભાઈ તા.૬ના પ્રભુશરણ પામેલ છે. સદ્દગતશ્રીનું ટેલીફોનીક બેસણું તા.૯ને સોમવારે બપોરે ૩:૩૦ થી ૫:૩૦ દરમિયાન રાખેલ છે. મો.૭૫૭૫૦ ૬૦૬૬૬, ૯૯૨૪૦ ૧૭૧૦૭

મનહરલાલ વાઘેલા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના મનહરલાલ વાઘેલા (ઉ.વ.૭૦) તે જયેશભાઈ, રાજેશભાઈ, અલ્કાબેનના પિતાશ્રી તથા ભરતભાઈ પ્રભુદાસભાઈ વાઘેલાના કાકા તા.૭ના અક્ષરધામ નિવાસી થયા છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૯ને સોમવારે સાંજે ૪:૩૦ થી ૬ રાખ્યું છે. જયેશભાઈ એમ. વાઘેલા મો.૯૫૩૭૬ ૩૮૬૯૬, રાજેશભાઈ એમ.વાઘેલા મો.૯૪૨૮૮ ૯૩૮૭૯, ભરતભાઈ પી. વાઘેલા મો.૯૮૨૪૪ ૪૮૦૮૦, પુજાબેન જે. વાઘેલા મો.૯૯૦૪૪ ૫૫૨૬૮, અંજનાબેન આર. વાઘેલા મો.૮૮૪૯૧ ૮૫૫૧૭

ગોવિંદસિંહજી તલાટીયા

રાજકોટઃ ગોવિંદસિંહજી તલાટીયાનું તા.૮ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જે વિક્રમસિંહ મો.૯૯૨૪૦ ૯૨૩૮૦ તથા ભરતસિંહ મો.૯૭૨૭૫ ૦૩૧૧૩ના પિતાશ્રી લૌકિકપ્રથા પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બંધ રાખેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૯ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અરવિંદભાઈ વાઘેલા

રાજકોટઃ મચ્છુકાઠીયા સઈસુથાર ધોરાજી નિવાસી સ્વ.પરસોતમભાઈ વાઘેલાના પુત્ર સ્વ.અરવિંદભાઈ પરસોત્તમભાઈ વાઘેલા તે હર્ષદભાઈના પિતા ગુલાબભાઈના નાનાભાઈ, જગદીશભાઈના મોટાભાઈ, મધુબેન, જશુબેનના ભાઈ તા.૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૯ સોમવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. નિવાસસ્થાન અમીપાર્ક એપાર્ટમેન્ટ, જમનાવાડ રોડ, ધોરાજી, હર્શદભાઈ મો.૯૮૭૯૭ ૩૦૫૮૦, ગુલાબભાઈ મો.૯૩૭૬૨ ૪૪૨૫૩, જગદીશભાઈ મો.૯૭૨૩૩ ૨૦૯૩૮, ઉષાબેન મો.૮૧૫૬૦ ૭૧૨૧૮

કાંતીલાલ છાટબાર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય કાંતીલાલ (ઉ.વ.૯૦) હરગોવિંદભાઇ છાટબાર તે અશ્વિન, વિરેન્દ્રભાઇ, રાજેશ, ભારતીબેન તથા રાજેશ્રીના પિતાશ્રીનું તા.૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૯ને સોમવારના રોજ ૪ થી ૬ કલાકે રાખેલ છે. તથા લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. મો.૯૪૨૮૨ ૯૮૯૫૭, ૮૧૬૦૨  ૯૭૮૩૫

પ્રકાશભાઇ પરમાર

રાજકોટઃ વડીયા દેવડી નિવાસી સ્વ. પ્રકાશભાઇ ચીમનભાઇ પરમાર તે સ્વ. ચીમનભાઇ ટપુભાઇ પરમારના મોટાપુત્ર તે સંજયભાઇ તથા પંકજભાઇના મોટાભાઇ તે નરેશભાઇ તથા યોગીતાબેન ચંદ્રેશકુમારના પિતાશ્રીનું તા.૮ના રોજ  દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું  બેસણું  તા.૯ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. અમી હાઉસ, એફસીએલ ગોડાઉન પાછળ, જામનગર રોડ રાજકોટ