અવસાન નોંધ
મિતાબા પરમાર
રાજકોટઃ મિતાબા રાજેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.૩૮) તે રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પરમારના ધર્મપત્નીનું તા.૮ને બુધવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે, તેમના નિવાસસ્થાને, કૈલાશધારા શેરી નં.૧, સંતકબીર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રૂપસિંહભાઈ નકુમ
રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ.રૂપસિંહભાઈ ખીમજીભાઈ નકુમ (ઉ.વ.૮૪) (નિવૃત એજી ઓફિસ) તે સ્વ.વિપિનકુમાર, આશાબેન ઉપેન્દ્રસિંહ પરમાર, ઉષાબેન ભવદિપભાઈ વાળાના પિતાશ્રી, મનિષાબેન વિપિનકુમારના સસરા, વિરાજના દાદાશ્રી, અને સ્વ.માનસિંગ નકુમ, સ્વ.ભાવસિંહ નકુમ, સ્વ.રણમલ નકુમ, સ્વ.જયમલ નકુમ (ભૂતપૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટર)ના ભાઈશ્રીનું તા.૫ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ શુક્રવારના રોજ સાંજે ૫ થી ૭ દરમ્યાન તેઓના નિવાસ સ્થાન 'પંચવટી', શ્રોફ રોડ, જામટાવર, રાજકોટ ખાતે રાખેલ છે.
બીપીનચંદ્ર જોશી
રાજકોટઃ અમરનગર કેરઓફ જેતપુર ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ બીપીનચંદ્ર મયાશંકર જોશી (ઉ.વ.૭૪) તે સ્વ.વાસુદેવભાઇ, સ્વ.નવલભાઇ, સ્વ.પ્રભાશંકરભાઇ, સ્વ.ચંદુભાઇ, સ્વ.વિનોદભાઇના નાનાભાઇતેમજ વિજયભાઇ (એસ.ટી.) કમલેશભાઇ, લતાબેન ચંદ્રેશકુમાર સ્માત (દમણ) તથા સ્વ.ચેતનાબેન મનીષભાઇ ત્રીવેદી (ધારી)ના પિતાશ્રી તા.૮ના કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને શુક્રવારે બપોરે ૩ થી ૬, નિલકંઠ મહાદેવ મંદિર, પાદરડી વાડી, અમરનગર મુકામે રાખેલ છે.
લાભુભાઇ કોટક
મોરબીઃ લાભુભાઇ ધરમશીભાઇ કોટક (ઉ.વ.૭૪) તે સ્વ.નરોત્તમભાઇના મોટાભાઇ, સ્વ.રમણીકભાઇના નાનાભાઇ, તેમજ નિતીનભાઇ, રાકેશભાઇ, મિલનભાઇ, નિશાબેન હિરેનભાઇ મશરૂ (ન્યુ.ખોડીયાર મંડપ-મોરબી), કિર્તીબેન વિપુલભાઇ તન્ના (બગસરા)ના પિતા, ભીખાભાઇ, મિતેષભાઇ અને અનિલભાઇના કાકા, લક્ષ્મીચંદ રવજીભાઇ પોપટ (જોરાવર નગર, સુ.નગર) ના બનેવી તા.૭ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા.૧૦ને શુક્રવારના રોજ સાંજે પ થી ૬ કલાકે શિવ મંદિર, જેતપર (મચ્છુ) ખાતેે રાખેલ છે.
વિજયાબેન તેરૈયા
વડિયા (દેવડી) જી.અમરેલી નીવાસી વિજયાબેન રસીકભાઇ તેરૈયા જે રસીકભાઇ ગોવિંદભાઇ તેરૈયાના પત્ની તથા રજનીભાઇ તેરૈયા તથા હર્ષદભાઇ તેરૈયાના માતૃશ્રી તેમજ દિનેશભાઇ તેરૈયાના ભાભી તથા ધારી નીવાસી રતીભાઇ દવે તથા ભાખરવડ નીવાસી મનુભાઇ રવિયા તથા ભુપતભાઇ રવિયાના બેન તથા કેતનભાઇ જોષી અમરાપુર (કાઠીન) તથા અનીષભાઇ રવિયા રહે અમરેલી વાળાના સાસુ તા.૭ના રોજ સ્વર્ગસ્થ થયેલ છે.
પ્રતાપભાઈ કનાડીયા
રાજકોટઃ લુહાર પ્રતાપભાઈ ભીખાભાઈ કનાડીયા (ઉ.વ.૫૬) તે યશ અને ચાંદનીબેનના પિતાશ્રી તેમજ ઈન્દુબેન, ક્રિષ્નાબેન અને સોલનબેનના ભાઈનું તા.૮ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ હુડકો કવાટર્સ નં.એ/૧૫૮, અરવિંદભાઈ મણિયાર શેરીનં.૬, રાજકોટ ખાતે રાખેલ છે.
ફુલીબેન જાગાણી
ધોરાજીઃ ફુલીબેન લાલજીભાઇ જાગાણી (ઉ.૯પ) નું તા.૮ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૦ ને શુક્રવારે બપોરે ૪ થી ૬, નિવાસસ્થાન ''જાગાણી નિવાસ'' જમનાવાડ રોડ શીવમ પાનવાળી ગલીમાં ધોરાજી ખાતે રાખેલ છે.
રેણુંકાબેન ત્રિવેદી
જસદણઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ રેણુકાબેન ત્રિવેદી (ઉ.વ.૬પ) તે વિજયભાઇ નાનાલાલભાઇ ત્રિવેદીના ધર્મપત્ની, મહેશભાઇ, મનોજભાઇ, અમીબેનના માતુશ્રી રાજેશભાઇ જેન્તીભાઇ જોષીના સાસું તા.૮ના રોજ જસદણ મુકામે અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ શુક્રવારના રોજ સાંજે પ થી ૬ આટકોટ રોડ, એસ.ટી. ડેપો નજીક ગાયત્રી મંદીર જસદણ ખાતે રાખેલ છે.
રજનીકાંત ઉપાધ્યાય
કોડીનારઃ કોડીનાર નિવાસી છારિયા ઉનેવાળ બ્રાહ્મણ રજનીકાંત મણિશંકર ઉપાધ્યાય (ઉ.વ.૬૯) તે તુષારભાઇ (નાગરિક બેન્ક), નિરેનભાઇતથા ભાર્ગવભાઇના પિતાનું અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું આજે તા.૯ને ગુરૂવારે સવારે ૧૦-૦૦ કલાકે તથા બેસણું સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને માળી શેરી ખાતે રાખ્યું છે.
સવજીભાઇ હીરપરા
રાજકોટઃ સવજીભાઇ મોહનભાઇ હીરપરા (ઉ.વ.૮ર) તે કુસુમબેન, મંજુલાબેન (અમેરિકા), ચાંદનીબેન (અમેરિકા)નાં પિતાશ્રી, ડો.ધીરજલાલ રૈયાણી, વલ્લભભાઇવઘાસિયા, ડો.અરૂણકુમારના સસરાનું તા.૭ના અવસાન થયુ છે. બેસણું તા.૧૦ના સવારે ૮ થી ૧૦, સત્યસાંઇ માર્ગ, શ્યામલ વિહરા-૧, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.
મહેશભાઇ ગોંડલીયા
રાજકોટઃ મુળગામ કાનપર, (હાલ રાજકોટ) મહેશભાઇ વલ્લભભાઇ ગોંડલીયા (ઉ.વ.૩૬) તે વલ્લભભાઇ ખોડાભાઇ ગોંડલીયાના પુત્ર તેમજ કાળુભાઇ, અલ્પેશભાઇના ભાઇ અને બાવકુભાઇ, પોપટભાઇના ભત્રીજાનું તા.૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ને ગુરૂવારે ૪ થી ૬, સિધ્ધનાથ મહાદેવ મંદિર, રામપાર્ક મેઇન રોડ, પંચાયતનગર ચોક પાસે, યુનિવર્સીટી રોડ ખાતે રાખેલ છે.