અવસાન નોંધ
ઉનાના ગં. સ્વ. વિમળાબેન ઠાકરનું અવસાન
ઉના : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં. સ્વ. વિમળાબેન લાલજીભાઇ ઠાકર (ઉ.વ.૮ર) તે કનુભાઇ ઠાકર (ઉના), રાજેશભાઇ ઠાકર (વડોદરા)ના માતુશ્રી અને પ્રાર્થનાબેન અને વત્સલભાઇના દાદીમાં તા. ૬ રોજ વડોદરા મુકામે અવસાન પામેલ છે. વડોદરા મુકામે બેસણુ તા. ૯ શુક્રવારે રાજેશભાઇના નિવાસ સ્થાને અને તા. ૧ર સોમવારે સાંજે ૪ થી ૬ કનુભાઇ ઠાકરના નિવાસ સ્થાને ઉના મુકામે રાખેલ છે.
પ્રતિભાબેન મહેતા
રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્વ. શાંતિલાલ કાનજી મહેતાના પુત્રી પ્રતિભાબેન શાંતિલાલ મહેતા (પદુ) (ઉ.વ.૬૪) તે વીરેન્દ્રભાઇ, ભરતભાઇ, જયેશભાઇ, હરેશભાઇના બહેન તા. ૭ ને બુધવારના રોજ અક્ષર નિવાસી થયા છે. બેસણુ તા. ૮ ને ગુરૂવારે સાંજે ૪ થી પ વાગ્યે તેમનાં નિવાસે એલ.-૩, ગુજરાત હાઉસીંગ બોર્ડ, શેરી નંબર-પ, મહિલા કોલેજ સામે, રાજકોટ, મો. ૯રર૭૬ ૦પ૬૧૧ રાખેલ છે.
કાન્તીલાલ ટાંક
રાજકોટ :.. ગુર્જર ક્ષત્રીય કડીયા કાન્તીલાલ ચુનીલાલ ટાંક (ઉ.વ.૮૩) તે રમણીકભાઇ ચુનીલાલ ટાંક તથા સ્વ. હસમુખભાઇ, સ્વ. જયંતિલાલ, સ્વ. મનિષભાઇ, સ્વ. ધીરેનભાઇ, પિયુષભાઇના મોટાભાઇ તે રાજેશ કાંતીલાલ ટાંકનાં પિતાશ્રી અને સિધ્ધાર્થના દાદાશ્રીનું તા. ૭ નાં શ્રીજીચરણ પામેલ છે. તેઓનું બેસણુ તા. ૯ ના શુક્રવારે તેમના નિવાસ સ્થાને, સાંજે ૩ થી પ રાખેલ છે. તેમની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
દમયંતીબેન જાદવ
રાજકોટ : અ. સૌ. દમયંતીબેન કિશોરચંદ્ર જાદવ (ઉ.વ.૭ર) તે કિશોરચંદ્ર જાદવના ધર્મપત્ની તથા શૈલેષભાઇ, દિવ્યેશભાઇ જાદવ તેમજ સ્મીતાબેન ગોહેલના માતુશ્રીનું તા. ૭ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬, ભીમનાથ મહાદેવ મંદિરમાં રાખેલ છે.
ગોમતીબેન રાઠોડ
રાજકોટ : રાજકોટ નિવાસી અરવિંદભાઇ રણછોડભાઇ રાઠોડ, સંજયભાઇ રણછોડભાઇ રાઠોડ, રંજનબેન ભુપતભાઇ ચૌહાણ, જયોતિબેન અરવિંદભાઇ ડોડીયા, મીનાબેન સુખદેવભાઇડાયમા તથા ગીતાબેન કમલેશભાઇ ભટ્ટી તેઓનાં માતુશ્રી ગોમતીબેન રણછોડભાઇ રાઠોડ તે દામજીભાઇ રાઠોડ, નાથાભાઇ માવજીભાઇના કાકી તા. પ નાં સોમવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્્ગતનું બેસણુ તા. ૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તથા તેઓની ઉત્તર ક્રિયા તા. ૧પ નાં ગુરૂવારે બ્લોક નં. ર૩ જયોતિપાર્ક-ર, પરસાણાનગર શેરી નં. ૧૧, કાવેરી કોમ્પલેક્ષ પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે નિવાસ સ્થાને રાખેલ છે. સંજયભાઇ આર. રાઠોડ (મો. ૯૯ર૪પ ૭૮ર૮૭) અરવિંદભાઇ આર. રાઠોડ (મો. ૮૪૬૯૩ ૪૩૬પ૩) રંજનબેન બી. ચૌહાણ (મો. ૯૮૭૯૪ ૬પ૮૧૬)
પાયલબેન ત્રિવેદી
રાજકોટઃ મૂળ ભાવનગર હાલ રાજકોટ નિવાસી પાયલબેન ભગીરથભાઇ (રાજુભાઇ) ત્રિવેદી (ઉ.૬૨) તે ભગીરથભાઇ (રાજુભાઇ) હરિપ્રસાદભાઇ ત્રિવેદીની ધર્મપત્ની, શ્યામભાઇ, પાર્થભાઇ (ઍડવોકેટ)ના માતૃશ્રી, અશોકભાઇ, હરિપ્રસાદભાઇ ત્રિવેદી(ઍડવોકેટ)ના ભાભીનું તા.૭ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૯ને શુક્રવારે સાંજે ૪થી ૬ વાગ્યા દરમિયાન પંચનાથ મંદીર, ડો. રાજેન્દ્રપ્રસાદ રોડ, લીમડાચોક પાસે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
ધર્મિષ્ઠાબેન ગૌસ્વામી
રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.પ્રભુલાલભાઇ નાનજીભાઇ જાશીના પુત્ર સ્વ.કિશોરચંદ્ર પ્રભુલાલ જાશીની પુત્રી તે પ્રદિપભાઇ, અનિલભાઇ રા.મ્યુ.કોર્પો. વિમલભાઇ (રા.મ્યુ.કોર્પો) જયશ્રીબેન મનોજકુમાર ભટ્ટ(ગૌરીદળ)ના નાના બહેન અ.સૌ.ધર્મિષ્ઠાબેન રાજેશગીરી ગૌસ્વામી(ઉ.૪૨)નું તા.૦૫ના રોજ મુકામે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૦ને શનિવાર સાંજે ૪થી ૬ નિલકંઠ મહાદેવ મંદિર કરણપરા શેરી નં.૩૩ રાજકોટ ખાતે રાખેલ છે.
વિજેતા મહેન્દ્ર પાડલિયાને રાજુ ધ્રુવના અભિનંદન
રાજકોટઃ વિધાનસભાના ધોરાજી બેઠકના ઉમેદવાર ડો. મહેન્દ્ર પાડલિયા વિજેતા થતા ભાજપના સૌરાષ્ટ્રના પ્રવકતા ડો. મહેન્દ્ર પાડલિયાઍ તેમને અભિનંદન આપેલ તે પ્રસંગની તસ્વીરમાં રાજકોટ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ચેતન પાણ ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
ઉનાના ગં. સ્વ. વિમળાબેન ઠાકરનું અવસાન
ઉના : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં. સ્વ. વિમળાબેન લાલજીભાઇ ઠાકર (ઉ.વ.૮ર) તે કનુભાઇ ઠાકર (ઉના), રાજેશભાઇ ઠાકર (વડોદરા)ના માતુશ્રી અને પ્રાર્થનાબેન અને વત્સલભાઇના દાદીમાં તા. ૬ રોજ વડોદરા મુકામે અવસાન પામેલ છે. વડોદરા મુકામે બેસણુ તા. ૯ શુક્રવારે રાજેશભાઇના નિવાસ સ્થાને અને તા. ૧ર સોમવારે સાંજે ૪ થી ૬ કનુભાઇ ઠાકરના નિવાસ સ્થાને ઉના મુકામે રાખેલ છે.
કાન્તીલાલ ટાંક
રાજકોટ :.. ગુર્જર ક્ષત્રીય કડીયા કાન્તીલાલ ચુનીલાલ ટાંક (ઉ.વ.૮૩) તે રમણીકભાઇ ચુનીલાલ ટાંક તથા સ્વ. હસમુખભાઇ, સ્વ. જયંતિલાલ, સ્વ. મનિષભાઇ, સ્વ. ધીરેનભાઇ, પિયુષભાઇના મોટાભાઇ તે રાજેશ કાંતીલાલ ટાંકનાં પિતાશ્રી અને સિધ્ધાર્થના દાદાશ્રીનું તા. ૭ નાં શ્રીજીચરણ પામેલ છે. તેઓનું બેસણુ તા. ૯ ના શુક્રવારે તેમના નિવાસ સ્થાને, સાંજે ૩ થી પ રાખેલ છે. તેમની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
દમયંતીબેન જાદવ
રાજકોટ : અ. સૌ. દમયંતીબેન કિશોરચંદ્ર જાદવ (ઉ.વ.૭ર) તે કિશોરચંદ્ર જાદવના ધર્મપત્ની તથા શૈલેષભાઇ, દિવ્યેશભાઇ જાદવ તેમજ સ્મીતાબેન ગોહેલના માતુશ્રીનું તા. ૭ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬, ભીમનાથ મહાદેવ મંદિરમાં રાખેલ છે.
ગોમતીબેન રાઠોડ
રાજકોટ : રાજકોટ નિવાસી અરવિંદભાઇ રણછોડભાઇ રાઠોડ, સંજયભાઇ રણછોડભાઇ રાઠોડ, રંજનબેન ભુપતભાઇ ચૌહાણ, જયોતિબેન અરવિંદભાઇ ડોડીયા, મીનાબેન સુખદેવભાઇડાયમા તથા ગીતાબેન કમલેશભાઇ ભટ્ટી તેઓનાં માતુશ્રી ગોમતીબેન રણછોડભાઇ રાઠોડ તે દામજીભાઇ રાઠોડ, નાથાભાઇ માવજીભાઇના કાકી તા. પ નાં સોમવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્્ગતનું બેસણુ તા. ૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તથા તેઓની ઉત્તર ક્રિયા તા. ૧પ નાં ગુરૂવારે બ્લોક નં. ર૩ જયોતિપાર્ક-ર, પરસાણાનગર શેરી નં. ૧૧, કાવેરી કોમ્પલેક્ષ પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે નિવાસ સ્થાને રાખેલ છે. સંજયભાઇ આર. રાઠોડ (મો. ૯૯ર૪પ ૭૮ર૮૭) અરવિંદભાઇ આર. રાઠોડ (મો. ૮૪૬૯૩ ૪૩૬પ૩) રંજનબેન બી. ચૌહાણ (મો. ૯૮૭૯૪ ૬પ૮૧૬)
પ્રતિભાબેન મહેતા
રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્વ. શાંતિલાલ કાનજી મહેતાના પુત્રી પ્રતિભાબેન શાંતિલાલ મહેતા (પદુ) (ઉ.વ.૬૪) તે વીરેન્દ્રભાઇ, ભરતભાઇ, જયેશભાઇ, હરેશભાઇના બહેન તા. ૭ ને બુધવારના રોજ અક્ષર નિવાસી થયા છે. બેસણુ તા. ૮ ને ગુરૂવારે સાંજે ૪ થી પ વાગ્યે તેમનાં નિવાસે એલ.-૩, ગુજરાત હાઉસીંગ બોર્ડ, શેરી નંબર-પ, મહિલા કોલેજ સામે, રાજકોટ, મો. ૯રર૭૬ ૦પ૬૧૧ રાખેલ છે.
પાયલબેન ત્રિવેદી
રાજકોટઃ મૂળ ભાવનગર હાલ રાજકોટ નિવાસી પાયલબેન ભગીરથભાઇ (રાજુભાઇ) ત્રિવેદી (ઉ.૬૨) તે ભગીરથભાઇ (રાજુભાઇ) હરિપ્રસાદભાઇ ત્રિવેદીની ધર્મપત્ની, શ્યામભાઇ, પાર્થભાઇ (એડવોકેટ)ના માતૃશ્રી, અશોકભાઇ, હરિપ્રસાદભાઇ ત્રિવેદી(એડવોકેટ)ના ભાભીનું તા.૭ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૯ને શુક્રવારે સાંજે ૪થી ૬ વાગ્યા દરમિયાન પંચનાથ મંદીર, ડો. રાજેન્દ્રપ્રસાદ રોડ, લીમડાચોક પાસે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
ધર્મિષ્ઠાબેન ગૌસ્વામી
રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.પ્રભુલાલભાઇ નાનજીભાઇ જોશીના પુત્ર સ્વ.કિશોરચંદ્ર પ્રભુલાલ જોશીની પુત્રી તે પ્રદિપભાઇ, અનિલભાઇ રા.મ્યુ.કોર્પો. વિમલભાઇ (રા.મ્યુ.કોર્પો) જયશ્રીબેન મનોજકુમાર ભટ્ટ(ગૌરીદળ)ના નાના બહેન અ.સૌ.ધર્મિષ્ઠાબેન રાજેશગીરી ગૌસ્વામી(ઉ.૪૨)નું તા.૦૫ના રોજ મુકામે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૦ને શનિવાર સાંજે ૪થી ૬ નિલકંઠ મહાદેવ મંદિર કરણપરા શેરી નં.૩૩ રાજકોટ ખાતે રાખેલ છે.
જયશ્રીબેન કારીયા
રાજકોટઃ અ.સૌ.જયશ્રીબેન (જસુબેન) પ્રવીણચંદ્ર કારીયા (ઉ.વ.૭૭) તે પ્રવીણચંદ્ર પરમાણંદદાસ કારીયાના પત્નિ તે ભરતભાઇ તથા મહેન્દ્રભાઇ કારીયા (ગોંડલ) ના ભાભી તથા રીટા સુભાષ લાખાણી (રાજકોટ), સ્વ. મીના બિપીન મસરાણી (ધારી), રૂપા કિશોર પોપટ (જામનગર), છાયા અમિત મોરજરિયા (ધારી) ના માતૃશ્રી તે અમૃતલાલ પરસોત્તમદાસ અનડકટના પુત્રી તા.૮ ના રોજ ગૌલોક વાસી થયા છે. એમનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.૯ને શુક્રવારે અમરનાથ મંદીર, જગન્નાથ પ્લોટ, કાલાવાડ રોડ ખાતે સાંજે ૪.૩૦ થી ૫.૩૦ વાગ્યે રાખેલ છે.
કુસુમબેન ખેતિયા
રાજકોટઃ શ્રી રાજ્યપુરોહિત બ્રાહ્મણ, ગં. સ્વ. કુસુમબેન ખેતિયા (ઉ.વ.૭૯) તે સ્વ. મનહરલાલ કેશવલાલ ખેતિયાના પત્ની, તે અમૃતલાલ પોપટલાલ કેવલીયાના પુત્રી, તે જ્યેશભાઇ (એલઆઇસી), નિલેશભાઇ (યુએસએ)ના માતૃશ્રી, તે સ્વ. નવીનભાઇ તથા કમલેશભાઇ અમૃતલાલ કેવલીયાના બહેન, તે જીયા, હયા, આશના, કહાનના દાદીમાંનું આજ રોજ તા.૮ ના વહેલી સવારના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું.તા.૦૯ ના શુક્રવારે સાંજે ૪ થી ૫ વાગ્યે શ્રી રંગનાથ મહાદેવ મંદિર, શ્રી રંગઉપવન સોસાયટી હનુમાન મઢી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.