Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019
રાજ બેંક પૂર્વ ડી.જી.એમ. કે.આર. વિરડીયાના પિતાશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટઃ રાજાભાઈ લાલજીભાઈ વિરડીયા (ઉ.વ.૮૨) તે કાનજીભાઈ રાજાભાઈ વિરડીયા (પૂર્વ ડી.જી.એમ.રાજ બેંક- રાજકોટ), ગીરધરભાઈ (ક્રિષ્ના એજન્સી), નટવરભાઈ (ક્રિષ્ના માર્કેટીંગ)ના પિતાશ્રી તેમજ મેહુલ (કે.ઈ.સી.બેરીંગ પ્રા.લી.- મેટોડા) તથા રૂષિત (સીરામીક વર્લ્ડ)ના દાદાશ્રીનું તા.૭ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ શુક્રવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે ૪ સિલ્વર એવન્યુ સોસાયટી, સત્યસાંઈ હોસ્પિટલ રોડ, આત્મીય કોલેજ પાસે, પરીમલ સ્કૂલ પાછળ કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા તેમના વતન ગામ ઉમરાળી, તા.જેતપુર મુકામે રાખેલ છે.

અવસાન નોંધ

રતિલાલભાઇ જોષી

ઉના : સિમ્બર સ.ઓ.બ્રાહ્મણ રતિલાલભાઇ હરજીવનભાઇ જોષી (શાસ્ત્રીજી) (ઉ.વ.૮૧) (નિવૃત શિક્ષક), તેઓ કૌશીકભાઇ (ભાવનગર), મુકેશભાઇ (ઉના), કમલેશભાઇ (આદિપુર-કચ્છ), પ્રફુલાબેન યોગેશભાઇ પુરોહિત (ભાવનગર) ના પિતાશ્રી, તેમજ સ્વ. રામશંકર જોષી (સનવાવ), ધીરજલાલ જોષી (ઉના), ગ.સ્વ. કાંતાબેન અમૃતલાલ જોષી (ઉના) ગ.સ્વ.સવિતાબેન દેવશંકર પંડયા (ઉના), ગં.સ્વ. ઇન્દુબેન લાભશંકર પંડયા, મુકતાબેન બળવંતરાય વડિયા (રાજુલા) ના ભાઇ તેમજ સ્વ. ગોૈરીશંકર ભાણજીભાઇ મહેતા (ટીંબી) ના જમાઇ અને યશવંતભાઇ હરીલાલ મહેતા (તડ), વિનોદરાય લાભશંકર જોષી (ઉના), જનકભાઇ પુરૂષોતમભાઇ વડિયા (રાજુલા) ના વેવાઇ નું તા. ૪ ના રોજ અવસાન થયું છે. સંયુકત સાદડી તા.૦૯ ગુરૂવારના રોજ બપોરે ૩.૩૦ થી ૬ સુધી સમસ્ત બ્રહ્મસમાજની વાડી, ટાવર ચોક, ઉના રાખેલ છે.

હસમુખભાઇ સુચક

રાજકોટઃ હસમુખભાઇ હિંમતભાઇ સુચક (ઉ.વ.૭૪) તે સ્વ.હિંમતલાલ હરજીવનદાસ સુચકના પુત્ર (ધોરાજીવાળા) તે અજયભાઇ, દિપેનભાઇ સુચક, શિલ્પાબેન રૂધાણી, ભાવીનીબેન કોટકના પિતાશ્રી, તે અનીલકુમાર રૂધાણી તથા જતીનકુમાર કોટકના સસરા તે મુકેશભાઇ સુચકના મોટાભાઇ તે છોટાલાલ જમનાદાસ મુલીયાના જમાઇ તે મનસુખભાઇ, સ્વ.પ્રભુદાસભાઇ, શાંતીભાઇ, ભુપતભાઇ, મહેન્દ્રભાઇ મુલીયાના બનેવી તા.૬ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા સાદડી તા.૯ના ગુરૂવારે સાંજે ૬ કલાકે રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક, રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ, ચંદન પાર્ક સામે, રૈયા રોડ ખાતે રાખેલ છે.

નિતેષભાઇ ઠુંમર

રાજકોટઃ નિતેષભાઇ પરસોતમભાઇ ઠુંમર (ઉ.વ.૪૬)નું તા.પના રવિવારે રામચરણ પામેલ છે. બેસણું તા.૯ના ગુરૂવારે બપોરે ૪ થી ૬ લુહાર જ્ઞાતીની વાડી, ૧પ નં. સ્કુલ પાસે, ૧૦/૧૪ રણછોડનગર ખાતે રાખેલ છે.

હર્ષદભાઇ ચૌહાણ

રાજકોટઃ હર્ષદભાઇ શામજીભાઇ ચૌહાણ (ઉ.વ.૬૮) (પીએનબી) તે સ્વ.શામજીભાઇ ગોવિંદજી ચૌહાણના પુત્ર તથા સુધીરભાઇ (બીઓબી) અને દિપકભાઇ (એલઆઇસી)ના ભાઇ, હરીનભાઇ અને વિશાલભાઇના પિતાશ્રીનું તા.પના અવસાન થયું છે. બેસણું તા.૯ના ગુરૂવારે સાંજે પ થી ૭, જાગનાથ મંદિર ખાતે રાખેલ છે.

માલતીબેન વ્યાસ

રાજકોટ : સૌ.ત્રિવેદી મે.બ્રાહ્મણ, માલતીબેન સુરેશકુમાર વ્યાસ (ઉ.વ.૬૫) લાઠી વાળા, હાલ રાજકોટ તે નિસર્ગ સુરેશભાઈ વ્યાસ (સિટી યુનિયન બેંક)ના માતુશ્રી તથા દિપકભાઈ મહેતાના બહેનનું દુઃખદ અવસાન થયેલ છે. તેમની સંયુકત સાદડી તા.૯ને ગુરૂવારના રોજ સાંજના ૫ થી ૬:૩૦ તેમના નિવાસસ્થાને, રૈયા રોડ, વિદ્યુતનગર શેરીનં-૨, ઓમકારેશ્વર મંદિરની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

નાનુભાઈ મુછાળા

રાજકોટઃ મોઢ વણિક નાનુભાઈ મથુરાદાસ મુછાળા (ઉ.વ.૭૮) તે સ્વ.દ્વારકાદાસભાઈ, સ્વ.વસંતભાઈ, સ્વ.બકુલભાઈ મુછાળાના લઘુબંધુ તે પરેશ (એન.એમ.ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન), તેજસ (સંકેત ટેકનો સોલ્યુશન, પુના), દિપેશ (પ્રિમીયર કન્સલ્ટન્ટ, અમદાવાદ)ના પિતાશ્રી તા.૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૯ ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભરતભાઇ રાયચુરા

રાજકોટઃ સ્વ.બાલકૃષ્ણ હરજીવનભાઇ રાયચુરાના પુત્ર ભરતભાઇ રાયચુરા (ઉ.વ.૬૦) તે હસમુખભાઇ, સુભાષભાઇના નાનાભાઇ તેમજ નિરજ, દિપેશ, જય, ભુમિબેન, ધર્મિષ્ઠાબેન તથા મીરાબેન મશરૂના કાકાનું તા.૬ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૯ને ગુરૂવારે સાંજે પ થી ૬, પંચનાથ મંદિર ખાતેરાખેલ છે.

રસીલાબેન પરમાર

રાજકોટઃ લુહાર સ્વ.અમૃતલાલ રણછોડભાઇ પરમારના ધર્મપત્ની રસીલાબેન (ઉ.વ.૭૦)નું તા.૭ના અવસાન થયેલ છે. જે વિનુભાઇના માતુશ્રીનું બેસણું તા.૯ના કોઠારીયા રોડ ગોકુલ પાર્ક સામે, વૃજકુટીર એપાર્ટમેન્ટ ૩જા માળે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કાંતિભાઇ ચાવડા

મોરબી :  કાંતિભાઇ પોપટભાઇ ચાવડા, તે ભારતીબેન કાંતિભાઇ ચાવડાના પતિનું તા. ૬ ને સોમવારના રોજ અવસાન થયેલ છે,  સદ્ગતનું બેસણું તા. ૦૯ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન કારીયા સોસાયટી, રામદેવ પીર ના મંદિર પાસે, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

હસમુખકુમાર શાહ

મોરબી : દીવ નિવાસી હસમુખકુમાર મણીકાંતભાઇ શાહ, તે મોરબી નિવાસી વજુભાઇ અભેચંદ મહેતા, ગીરધરભાઇ અભેચંદ મહેતા, તથા કિશોરભાઇ જયંતીલાલ મહેતાના બનેવી તા. ૦૩ ના રોજ શ્રીજીચરણ પામેલ છે, પિયર પક્ષની સાદડી તા. ૦૯ ને ગુરૂવારના રોજ સાંજે પ થી ૬ કલાકે જેઇલ રોડ, ઇન્ડિયન બેંકની બાજુમાં મોરબી ખાતે રાખેલ છે.

કેશુપુરી ગોસાઇ

વડીયા :  બાટવા દેવડી નિવાસી કેશુપુરી ઉમેદપુરી ગોસાઇ (ઉ.વ. ૭૨) નિવૃત પોસ્ટમેન વડીયા, તે મનોજપુરી કેશુપુરી તથા મયુરપરી કેશુપુરી તથા ભાવેશપુરી કેશુપુરી ના પિતાશ્રીનું તા. ૭ ના રોજ અવસાન થયેલ છે, સદ્ગતની શંખઢોળ વિધી તારીખ ૧૮ ને શનિવારના રોજ તેમના નિવાસ સ્થાને બાટવા દેવડી મુકામે રાખેલ છે.

જીવરાજભાઇ ડોબરીયા

ગોંડલ : જીવરાજભાઇ શામજીભાઇ ડોબરીયા (ઉ.વ. ૮૩) તે ગોરધનભાઇ તથા ઓધવજીભાઇ ના મોટાભાઇ તથા ચંદુભાઇ તથા જેન્તીભાઇના પિતાશ્રીનું તા. ૬ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા ૯ ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન નંદનવન સોસાયટીપ દાસીજીવણ પાર્ટી પ્લોટની સામે, જેતપુર રોડ, ગોંડલ રાખેલ છે.

હરિદાસભાઈ વિઠ્ઠલદાસભાઈ

જામખંભાળિયાઃ હરિદાસભાઈ વિઠ્ઠલદાસભાઈ ગઢીયાણી (ઉ.વ. ૮૭) તે હરસિદ્ધિ પ્રોવિઝન સ્ટોર્સવાળા હસુભાઈ તથા પ્રદિપભાઈના પિતાશ્રી તેમજ રવિ, જય અને ધવનના દાદા તેમજ સ્વ. શામજીભાઈના નાનાભાઈ અને સ્વ. કલ્યાણજીભાઈના મોટાભાઈ તથા રમેશભાઈ (કુમાર એજન્સીવાળા)ના કાકા તા. ૭મીના રોજ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા અને શ્વસુર પક્ષની સાદડી ગુરૂવાર તા. ૯મીના રોજ સાંજે ચારથી સાડા ચાર અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.

વલ્લભભાઇ વડાલીયા

 રાજકોટઃ સરદારગઢ નિવાસી વલ્લભભાઇ અરજણભાઇ વડાલીયા (હાલ રાજકોટ) (ઉ.વ.૭૧) તે ભરતભાઇ તથા રાજુભાઇના પિતાશ્રીનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૯ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તુલસીબાગ નિવાસ સ્થાન પાસે રાખેલ છે.

રમાબેન કઠવાડીયા

રાજકોટઃ નિવાસી સ્વ.હરજીવનભાઈ લીલાધર કઠવાડિયા (નિવૃત મામલતદાર)ના પત્ની રમાબેન હરજીવનભાઈ કઠવાડિયા (ઉ.વ.૮૩)નું તા.૭ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ને ગુરૂવારે, સાંજે ૫ થી ૬, ગીતાંજલી કોલેજનું પાર્કિંગ, અજન્તા પાર્કની પાછળ, નિવાસ સ્થાનની સામે, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જીતેન્દ્રભાઈ ધુપેલીયા

રાજકોટઃ સ્વ.જીતેન્દ્રભાઈ હરિલાલભાઈ ધુપેલિયા (ઉ.વ.૮૩, મૂળ જેતપુર હાલ રાજકોટ નિવાસી) તે ઉષાબેનના પતિ, તેમજ કૃપાબેન જીજ્ઞેશભાઈ ઠકકર, દેશનાબેન, ભાવીકાબેનના પિતાશ્રી અને સ્વ.ભુપતલાલભાઈ, સ્વ.ધીરજલાલભાઈ, સ્વ.જેન્તીભાઈ, બીપીનભાઈ, સ્વ.ચંપાબેન પ્રતાપભાઈ આહ્યા, સ્વ.મંજુબેન અમૃતલાલ રાચ્છ, શાંતાબેન અમૃતલાલ ચોટાઈ લંડનવાળાના ભાઈ, તેમજ સ્વ.મોહનલાલ વેલજીભાઈ કક્કડ, રાજકોટના જમાઈનું રાજકોટ મુકામે તા.૬મેના દુઃખદ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી તા.૯મેને ગુરૂવારે સાંજે ૫ થી ૬ શ્રી રાતિયા હનુમાન મંદિર, આમ્રપાલી સિનેમા વાળી શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

ધર્મિત અનડકટ

રાજકોટઃ સ્વ.ભાઈચંદભાઈ ભાણજીભાઈ અનડકટના પૌત્ર તથા કૌશિકભાઈ ભાઈચંદભાઈ અનડકટ તથા દર્શનાબેન કોશિકભાઈ અનડકટના પુત્ર તથા સંજયભાઈ ભાઈચંદભાઈ અનડકટ તેમજ મયુરીબેન મનિષ કુમાર ચતવાણીના ભત્રીજા સ્વ.ધર્મીત કૌશિકભાઈ અનડકટ (ઉ.વ.૨૦)નું અવસાન તા.૫ના ચૈત્ર વદ અમાસ વિક્રમ સંવત ૨૦૭૫ના રોજ થયેલ છે. સદ્દગત બેસણું તા.૯ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ નંદીશ્વર મહાદેવના મંદીરે નંદનવન સોસાયટી આરોગ્ય કેન્દ્ર પાછળ, રૈયા ચોકડી તથા નાણાવટી ચોક પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

હસમુખભાઈ રાઠોડ

રાજકોટઃ સ્વ.હસમુખભાઈ પરસોતમભાઈ રાઠોડ (મુળ ગામ ધુળકોટ હાલ રાજકોટ)નું તા.૭ના  દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ગુરૂવાર તા.૯ના રોજ સાંજે ૫ થી ૭ રાખેલ છે.

હર્ષદભાઈ ડોડીયા

રાજકોટઃ સ્વ.હર્ષદભાઈ પોપટભાઈ ડોડીયા તા.૬ના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રામમંદિર હોલ, રામનગર મેઈન રોડ, ગોંડલરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.(ડોડીયા અલ્પેશ  મો.૯૯૨૫૫ ૬૯૧૦૫)

રસિકભાઇ કોટક

રાજકોટઃ સ્વ. ડોસાભાઇ કુંવરજીભાઇ કોટકના પુત્ર રસિકભાઇ કોટક તે સ્વ. વેલજીભાઇ, સ્વ. મુળજીભાઇ તથા સ્વ. અમુભાઇ (લંડન) કોટકના નાનાભાઇ તે પરેશ તથા કલ્પેશના પિતાશ્રી તેમજ સ્વ. વિઠ્ઠલદાસ ગોકળદાસ સેજપાલના જમાઇનું તા.૭ના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા સાદડી તા.૯ના ગુરૂવારે સાંજે ૫:૩૦ કલાકે શ્રી અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી શેરી નં.૧, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

શાન્તિલાલ પીઠવા

રાજકોટઃ શાન્તિલાલ મોહનભાઇ  પીઠવા (ઉ.વ.૬૭) (મુળ ગામ માંગરોળ હાલ રાજકોટ) તે પુષ્પાબેન શાન્તિલાલ પીઠવાના પતિ, તથા અનિલભાઇ મોહનભાઇ પીઠવા, સ્વ. ધર્મેન્દ્રભાઇ મોહનભાઇ પીઠવાના ભાઇ તેમજ સંજયભાઇ, જીતેશભાઇ, બીનાબેન રજનીકાંત રાઠોડના પિતાનું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૯ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કોઠારીયા મેઇન રોડ હુડકો કવાટર્સ એ-૧૮૪ સૌભાગ્ય ભુવન કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

 શશીકાંતભાઇ જોશી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. વ્રજલાલ અમૃતલાલ જોશીના પુત્ર શશીકાંતભાઇ જોશી (ઉ.વ.૬૬) તે નીતીનભાઇ, અશ્વિનભાઇ, યોગેશભાઇ અને અશોકભાઇના ભાઇ તેમજ યતિનભાઇ, કલ્પેશભાઇ અને હેતલબેનના પિતાશ્રી તથા જગન્નાથભાઇ મોરારજીભાઇ ભટ્ટના જમાઇ તેમજ બળવંતભાઇ અને કૌશિકભાઇ (જેતપુર) ના બનેવીનું તા.૬ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૯ ગુરૂવારના સાંજે ૫:૩૦ થી ૬:૩૦ ગંગનાથ મહાદેવ મંદિર ૭, યોગી પાર્ક રાણી ટાવર પાસે કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

પુષ્પાબેન મણીઆર

રાજકોટ : સ્વ.વિઠ્ઠલદાસ ડાયાભાઈ મણીઆરના ધર્મપત્નિ ગં.સ્વ. પુષ્પાબેન (ઉ.વ.૯૦) તે ધર્મેન્દ્રભાઈ, રાજેશભાઈ, નિતીનભાઈ (શ્રીનાથજી હેન્ડીક્રાફટ્સવાળા) તથા મુકેશભાઈ (દેવકૃપા જવેલર્સવાળાના માતુશ્રી તથા મિલનભાઈ (શ્રીમય સિલેકશન) ચિંતનભાઈ (રામજી રેડીમેઈડ), અંકુરભાઈ, પ્રતિકભાઈ, ધ્વનીકભાઈ, રોનકભાઈ, નિકુંજભાઈ, હર્ષભાઈના દાદી તા.૫ના રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૯ના ગુરૂવારે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ વાગ્યે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ગોપાલભાઇ રાયચુરા

ઉપલેટાઃ રાજકોટ નીવાસી સ્વ.પરસોતમભાઇ કાલીદાસ રાયચુરાના પુત્ર તથા કેતનભાઇ તથા હીતેષભાઇ તથા મનીષાબેન કટારીયાના પીતાશ્રી તથા ભાવેશભાઇ કટારીયાના સસરા તથા રામજીભાઇ કરશનભાઇ તથા હરૂભાઇના ભાઇ ગોપાલભાઇ પરસોતમભાઇ રાયચુરા (ઉ.૭૩) નુ તા.૮ ના શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તા.૯ ના સાંજના પ-૩૦ કલાકે અંકલેશ્વર મહાદેવ ૧ અલ્કાપુરી રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

જીવનભાઇ મારડીયા

ધોરાજી : તાલુકાના મોટીવાવડી નિવાસી વાણંદ જીવનભાઇ કાનજીભાઇ મારડીયા (ઉ.૮પ) તે મુકેશભાઇ, પ્રકાશભાઇ, પ્રવિણભાઇ (કાકુભાઇ) ના પિતાશ્રી તેમજ સ્વ. ભગવાનજીભાઇ, વલ્લભભાઇ, સ્વ. હેમતભાઇ, અમૃતભાઇ, હસુભાઇના મોટાભાઇનું તા.૭ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૦ ને શુક્રવારના રોજ સવારના ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી રાખેલ છે.

નાનભા ચાવડા

ઉપલેટાઃ ગઢાળા ગામના ગીરીરાજસિંહ તથા લાલભાના પિતાશ્રી તથા જુવાનસિંહના મોટાભાઇ તે નાનભા મુળજી ચાવડા (ઉ.૭પ) નું તા. ૭ ના અવશાન થયેલ છે.

નર્મદાબેન જેઠવા

ધોરાજીઃ જેઠવા નર્મદાબેન મનજીભાઇ ઉ.૯ર તે મનજીભાઇ નાનજીભાઇ જેઠવાના ધર્મપત્ની તેમજ કિશોરભાઇ જેઠવા મોરબી અશોકભાઇ જેઠવા કરમસદ અશ્વિનભાઇ જેઠવા જેઠવા ટેઇલર ધોરાજીના માતુશ્રીનું તા.૬ને સોમવારના રોજ અવશાન થયેલ છે બેસણું તા.૯ને ગુરૂવારના રોજ સાંજે ૪-૩૦ થી ૬-૩૦ સુધી વાંઝા જ્ઞાતિની વાડી બાલધા ચોરા ધોરાજી ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે.

કાંતાબેન મારૂ

ભાવનગરઃ મેડી નિવાસી (હાલ અમરેલી) કાંતાબેન બાલુભાઇ મારૂ (ઉ.૮૦) તે સ્વ.બાલુભાઇ મનજીભાઇ મારૂના ધર્મ પત્ની સ્વ. જેન્તીભાઇ મનજીભાઇ મારૂ તથા કાંતિભાઇ મનજીભાઇ મારૂના ભાભી તથા વિનુભાઇ, રેખાબેન, દિવ્યાબેન, કૈલાસબેન તથા સંગીતાબેનના માતુશ્રીનું ૬ના રોજ અવશાન થયેલ છે તેમનું બેસણું તા.૧૬ ગુરૂવારના રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

વિજયાબેન પંડ્યા

રાજકોટ : કાગદડી નિવાસી ચતુર્વેદી મચ્છુ કઠીયા મોઢ બ્રાહ્મણ ગં.સ્વ. વિજયાબેન ભાઈશંકરભાઈ પંડ્યા તે સ્વ.ભાઈશંકરભાઈ દામજીભાઈ પંડ્યાના પત્નિ (ઉ.વ.૮૪) તેમજ કૃષ્ણકાંતભાઈ, કિશોરભાઈ, સ્વ.દિનેશભાઈ, નટુભાઈ, દિલીપભાઈ તથા જીતુભાઈ અને વનીતાબેન જયેશકુમાર પંડ્યા (મોરબી)ના માતુશ્રી તેમજ સ્વ.અંબાશંકર પ્રાણજીવન દવેના બહેનનું તા.૮ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને શુક્રવારે સાંજે ૫ થી ૬ ચતુર્વેદી મચ્છુ કઠીયા મોઢ બ્રાહ્મણની વાડી (ગુલાબવાડી), મીલપરા-૧ રાજકોટ ખાતે રાખેલ છે.

મનહરબાળા માણેક

રાજકોટ : સ્વ. મનહરબાળા માણેક (ઉ.૭૩) તે મુકુન્દરાય ગોકળદાસ માણેકના ધર્મપત્ની, નીતાબેન રાજેન્દ્રકુમાર ખખ્ખર (કુંડલીયા કોલેજ - ઉત્સવરાજ ડેવલોપર્સ), વિજયભાઇ (યુકો બેંક) અને રાજેશભાઇ (સરસ્વતી વિદ્યા મંદિર, મેંદરડા)ના માતુશ્રી અને પંકજભાઇ નથવાણીના બહેનનું તા. ૮ ના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષનું ઉઠમણું તા. ૯ ને ગુરૂવારના રોજ સાંજે ૬ કલાકે નીલકંઠ મહાદેવ મંદિર, જલારામ-ર પાછળ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ, શિવસંગમ સોસાયટી મેઇન રોડ, આફ્રિકા કોલોની શેરી નં. ૩, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.