Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021
હરસિધ્ધિ એન્ટરપ્રાઈઝવાળા દિપકસિંહ ડોડીયાનું દુઃખદ અવસાન

રાજકોટઃ હરસિધ્ધિ એન્ટરપ્રાઈઝવાળા દિપકસિંહ દોલતસિંહ ડોડીયા (ઉ.વ.૬૧) તે સ્વ.રણજીતસિંહ અને કિરીટસિંહના નાનાભાઈ તથા કવિતા (મીઠુરાજા)ના પિતાશ્રી તેમજ નમ્રતાબેનના પતિ, તેમજ જયેન્દ્રસિંહ અને હેમેન્દ્રસિંહના કાકાનું દુઃખદ અવસાન થયેલ છે. 'અકિલા'ના મોભી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રી અજીતભાઈ ગણાત્રા, 'અકિલા 'એેકઝીકયુટીવ તંત્રી નિમિષભાઈ ગણાત્રા તેમજ વિજયભાઈ કામાણી અને  'અકિલા' પરિવારે પરમ સ્નેહીને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી હતી.

ચંદ્રકાંતભાઈ પંડયાનું દુઃખદ અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું : સૂકી ખેતવાડી કૃષિ યુનિવર્સીટીના નિવૃત

રાજકોટઃ ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ, મૂળ લાઠી હાલ રાજકોટ નિવાસી કૃષ્ણલાલ ભીખાલાલ પંડ્યા અને મનોરમાબેનના સુપુત્ર તથા જેન્તીલાલ ભટ્ટ (અમદાવાદ)ના જમાઇ ચંદ્રકાંતભાઇ કે. પંડ્યા (નિવૃત-સૂકી ખેતવાડી કૃષિ  યુનિવર્સીટી) (ઉં.વ. ૬૫ ) તે કામિનીબેનના પતિ તેમજ રિધ્ધીના પિતા અને કેવલ મુકુંદભાઇ પંડ્યા (ગાંધીનગર)ના સસરા તેમજ જીતેન્દ્રભાઇ, કીર્તિભાઇના નાના ભાઇ તથા યશવંતભાઇ, જયવંતભાઇ નરેશભાઇ, સ્વ. વિષ્ણુભાઇ, હરેશભાઇ, અક્ષયભાઇ , તથા વર્ષોબેન કિરીટકુમાર ભટ્ટના મોટા ભાઇનું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૨ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. જીતેન્દ્રભાઇ , કીર્તિભાઇ અને કામિનીબેનને મો. ૯૪૨૮૪ ૬૬૧૯૫ , મો.૯૮૨૫૨ ૭૯૮૯૬ , મો.૯૪૨૯૫ ૬૨૭૯૮

વિધાનસભા સચિવાલયના નિવૃત કર્મચારી શરદભાઈ દવેનું અવસાન

રાજકોટઃ. સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ ચિતલ હાલ ગાંધીનગર શરદભાઈ રતિલાલ દવે (ઉ.વ. ૭૧-નિવૃત કર્મચારી વિધાનસભા સચિવાલય-ગાંધીનગર) તે પ્રવિણાબેન દવેના પતિ તથા નિરવ અને ગુંજનના પિતાશ્રી તથા ધર્મિષ્ઠાબેન અને મોનાલીબેનના સસરા તેમજ કનુભાઈ દવે (રાજકોટ)ના મોટાભાઈ તથા અશ્વિનભાઈ દવેના કાકાનું તા. ૭ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૯ને શુક્રવારે રાખેલ છે. (મો. ૯૫૩૭૮ ૯૪૫૫૧)

અવસાન નોંધ

કુંદનબા જાડેજાનું અવસાન : કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટ : મુળ ગામ તાડી સણોસરા હાલ રાજકોટ કુંદનબા હરદેવસિંહ જાડેજાનું  અવસાન થયેલ છે. ઉત્તરક્રિયા તા. ૧૩ ના મંગળવારે ઘર પરિવાર માટે મર્યાદીત રાખેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૯ ના શુક્રવારે રાખેલ છે. જશુભા જાડેજા મો.૯૯૨૪૮ ૧૦૫૮૦, કનકસિંહ જાડેજા મો.૯૭૨૫૮ ૮૫૪૮૧, દિલીપસિંહ જાડેજા મો.૯૯૦૪૨ ૮૦૯૬૧, રવીરાજસિંહ (પીન્ટુ) જાડેજા મો.૮૮૮૩૭ ૭૭૨૧૦ નો સંપર્ક કરી શકાશે.

દિપ્તીબેન મહેતા

રાજકોટ :.. દિપ્તીબેન ધર્મેશભાઇ મહેતા (ઉ.વ.૩૯) તે ધર્મેશભાઇ જીતેન્દ્રભાઇ મહેતાના ધર્મપત્ની, તે રાજકોટ નિવાસી ગં. સ્વરૂપ નિતાબેન જીતેન્દ્રભાઇ મહેતાના પુત્રવધુ, તે ફાલ્ગુની દિપેનભાઇ મહેતાના દેરાણી, તે રિસા તથા ત્રિસાના માતુશ્રી, તે પોંડીચેરી નિવાસી ઉષાબેન પિયુષભાઇ ઉચાટના સુપુત્રી તે જગદીશભાઇ ઉચાટના નાના બહેનનું તા. ૭ ને બુધવારના અવસાન થયેલ છે. હાલમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સદ્ગતનું બેસણુ ટેલીફોનીક તા. ૯ શુક્રવારે, સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિપેનભાઇ મહેતા ૯ર૬પ૮ ૦પ૯પ૯, પિયુષભાઇ ઉચાટ ૯૪૪૩પ ૦૦૧પપ, ફાલ્ગુની મહેતા મો. ૮૭૮૦૬ ૦૯૦૬૮

અમદાવાદ :.. સ્વ. હરિલાલ અમરશી તથા સ્વ. મંજુલાબેન હરિલાલ (સુદાનવાળા) ના જયેષ્ઠ પુત્ર નવીનચંદ્ર હરિલાલ તેમજ પુત્રવધુ પ્રફુલાબેન તે જેસલ તથા જીનેશ ના પિતાશ્રી તથા માતુશ્રી તે સ્વ. શશીકાંતભાઇ, નરેન્દ્રભાઇ, હેમલતાબહેન (ઇન્ડીયા) તથા વિપીનભાઇ (સુદાન) ના ભાઇ અને ભાભી અને શાંતિલાલ પોપટલાલ પારેખ (પોર્ટસુદાન)ના સુપુત્રી અને જમાઇ અમદાવાદ મુકામે તા. ૭- ના અરિહંત શરણ પામેલ છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા તથા બેસણું રાખેલ નથી.

હરસુખભાઇ મહેતા

રાજકોટઃ રાજકોટ નિવાસી ઔદીચ્ય ખરેડી બ્રાહ્મણ હરસુખભાઇ ભાઇશંકરભાઇ મહેતા તે ભાઇશંકરભાઇ મહેતાના પુત્ર સ્વ. જનકભાઇના ભાઇ, આદિત્ય મહેતાના કાકા ત્થા હિરેનભાઇ ત્રિવેદી, સચીનભાઇ જોશી, દિવ્યેશભાઇ જોશીના સસરા અને સ્વ. કાંતિલાલ જોશી (નવાગામ) ના જમાઇનું તારીખ ૦૮ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું (૯૮રપ૭ ૩૮૯૮૭, ૯૮૯૮૩ ર૯૮પ૪), શુક્રવારનાં ૪ થી ૬ રાખેલ છે.

અરવિંદભાઈ ઠકકર

રાજકોટઃ બાબરા (અમરાપરા) સ્વ.બાલુભાઈ હિરજીભાઈ પોપટના પુત્ર અરવિંદભાઈ ઠકકર (એગ્રોવાળા) (ઉ.વ.૫૮), તે દિલીપભાઈ, અશોકભાઈ, ભરતભાઈ તથા ભાવનાબેનના ભાઈ, ડો.હર્ષ તથા તથા કિંજલબેનના પિતાશ્રી તા.૫ના અક્ષરનિવાસી થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું મો.૯૫૩૭૩ ૨૭૪૬૪ / મો.૯૫૫૮૫ ૫૦૬૭૯ તા.૯ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ના સમયે તેમના નિવાસસ્થાને (અમરાપરા- બાબરા) રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

રમેશચંદ્ર રાજવીર

રાજકોટઃ ઠા.લાઘાભાઈ માધવજી વાળા સ્વ.છોટાલાલ લાઘાભાઈ રાજવીરના પુત્ર મે.ઠા.નટવરલાલ છોટાલાલ એન્ડ કાું. વાળા  રમેશચંદ્ર રાજવીર તે સ્વ.પુષ્પાબેનના પતિ, ચાંદનીબેન ધર્મેશભાઈ મહેતા, ક્રિષ્નાબેન રાજવીર, પૂજાબેન મીલીનભાઈ વિઠલાણીના પિતાશ્રી, સ્વ.નટુભાઈ, સ્વ.કનુભાઈ, સ્વ.રંજનબેન સૂચકના નાનાભાઈ તેમજ મહેન્દ્રભાઈ, સ્વ.દિલીપભાઈ, સ્વ.ભરતભાઈ, સ્વ.નિતીનભાઈ, કિરીટભાઈ, જયશ્રીબેન ભરતભાઈ (કલીકટ) ઠકરારના મોટાભાઈ, તે દ્વારકાવાળા સ્વ.તુલસીદાસ રવજીભાઈ વિઠલાણીના જમાઈનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૮ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે રાખેલ છે.

કરણ પંડયા

રાજકોટઃ જુનાગઢ નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ.કરણ જીજ્ઞેશભાઈ પંડયા (ઉ.વ.૨૨) તે જયવંતભાઈ પંડયાના પૌત્ર જીજ્ઞેશભાઈ પંડયાના પુત્ર તથા રાકેશભાઈ રાવલના ભાણેજનું  તા.૭ને બુધવારના રોજ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે લક્ષ્મીનગર મેઈન રોડ, દિપ પેલેસ એપાર્ટમેન્ટ પાસે, આલ્ફા સ્કૂલની બાજુમાં જુનાગઢ ખાતે રાખેલ છે. મો.૯૪૨૮૦ ૧૫૭૦૫, મો.૯૮૨૫૪ ૦૭૦૯૫, મો.૯૯૦૯૬ ૯૧૦૬૧

મંજુલાબેન ઠાકર

રાજકોટઃ ઔ.ખરેડી સમવાય બ્રાહ્મણ મનીષાબેન (મંજુ) મહેશભાઈ ઠાકરના પત્ની (નિવૃત ગુજરાત મેરીટાઈમ બોર્ડ) સ્વ.શંકરલાલ કેવલરામ ઠાકરના પુત્રવધુ નિકુંજના માતુશ્રી તેમજ મુકુંદભાઈ, નવનીતભાઈના  નાનાભાઈના પત્ની તેમજ હસમુખભાઈના ભાભિ અને સ્વ.રમણીકલાલ હરિલાલ જોષીના પુત્રી તેમજ મુકેશભાઈ, દિનેશભાઈ, યોગેશભાઈ તથા શોભનાબેન દવેના નાના બહેન મંજુલાબેન ઠાકર તા.૭ના રોજ કૈલાશવાસ થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલીફોનીક બેસણું તા.૯ના શુક્રવાર સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. મહેશભાઈ મો.૯૭૧૨૯ ૩૮૬૯૩, નિકુંજ ઠાકર મો.૭૪૩૫૮ ૩૫૩૫૮, મુકુંદભાઈ  ઠાકર મો.૮૧૨૮૮ ૮૨૩૦૫, મુકેશભાઈ જોષી મો.૯૭૨૬૧ ૩૦૯૮૦

દુર્ગાબેન દવે

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજખેડવાણ કુકાવાવ નિવાસી હાલ-સુરત દુર્ગાબેન કમલેશભાઇ દવે (ઉ.પ૮) તે ચિરાગભાઇ (કાનાભાઇ)ના માતુશ્રી (કુંકાવાવ), હસુભાઇ ગિરધરભાઇના ભાભી તેમજ નરેન્દ્રભાઇ બી.દવે, (કુંકાવાવ), તથા હિતેશભાઇ બી.દવે (રાજકોટ), લતાબેન ભરતભાઇ દવેના મોટા બહેનનુ  સુરત ખાતે તા.૭ના અવસાન થયેલ. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૯ ના શુક્રવારે સવારે ૯ થી સાંજના ૬ કલાક સુધી રાખેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાંં લઇને તમમ વિધિક્રિયા કુંકાવાવ ખાતેરાખેલ છે. મો.કમલેશભાઇ ૯૮૭૯૦ ૪ર૪૧૯, હસમુખભાઇ ૯૯રપ૪ રપ૭૪૦ ચિરાગભાઇ ૯૮૭૯૮ ૧ર૧૭૩, નરેન્દ્રભાઇ દવે ૯૩૭૬૬ પ૬૭૧ર

પાર્વતીબેન મોડીસીયા

ઉપલેટાઃ ધોબી પાર્વતીબેન અમરશીભાઇ મોડાસીયા, (ઉ.૭ર) તે ભગવાનજીભાઇ અને રમેશભાઇના ભાભી તથા પ્રકાશભાઇ નિકુંજ લોન્ડ્રી), અલ્પેશભાઇ (અંબિકા શુટ શેરવાની) ના માતુશ્રી અને રાજેશભાઇના કાકી તા.૭/૪ બુધવારના અવસાન પામ્યા છે. તેમનું બેસણું તા.૮ને ગુરૂવારે ૪  થી ૬ રામાનંદી સાધુ સમાજની વાડી, પોરબંદર રોડ, કૃષ્ણ કેઇક ઓઇલ મીલ સામેની ગલીમાં રાખેલ છે.

પ્રેમજીભાઇ ભડાલીયા

મોરબીઃ મૂળ ચકમપર હાલ મોરબી પ્રેમજીભાઇ ટપુભાઇ ભડાણીયા (રીટાયર્ડ એગ્રીકલ્ચર ઓફિસર) (ઉ.વ.૮૧) તે રમેશભાઇ ભડાણીયા અને કિશોરભાઇ ભડાણીયાના પિતા તેમજ રવિ, વિરલ અને રૂદ્રના દાદાનું તા.૬ના રોજ અવસાન થયું છે સદગતનું ટેલીફોનીક બેસણુ રાખેલ  છે.

સતીષકુમાર રાચ્છ

મોરબીઃ સતીશકુમાર પી રાચ્છ (ઉ.વ.૫૭) તે પ્રમોદરાય વલ્લભદાસ રાચ્છના પુત્ર તથા રમણીકલાલ માવજીભાઇ પુજારાના જમાઇ તેમજ રમીલાબેનના પતિ તથા પ્રશાંત, જયનાબેન, કૃપાલીબેનના પિતા તેમજ મુનાભાઇ, અતુલભાઇ, નીતિનભાઇ, ઉષાબેન અને ગીતાબેનના ભાઇનું તા.૭ના રોજ અવસાન થયું છે ટેલીફોનીક બેસણું તા.૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

પાર્વતીબેન મોડાસિયા

ઉપલેટાઃ ધોબી સ્વ.પાર્વતીબેન અમરશીભાઇ મોડાસિયા (ઉ.વ.૭૨) તે પ્રકાશભાઇ (નિકુંજ લૌન્ડ્રી) અને અલ્પેશભાઇ (અંબિકા શુટ-શેરવાની)ના માતૃશ્રી તથા ભગવાનજીભાઇ અને રમેશભાઇના ભાભી તથા રાજેશભાઇના કાકીનું તા.૭ બુધવારના રોજ અવસાન થયેલ છે તેમનું બેસણું તા.૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રામાનંદી સાધુ સમાજની વાડી પોરબંદર રોડ કૃષ્ણ કેક ઓઇલ સામેની ગલીમાં રાખેલ છે.

જયંતીલાલભાઇ રાખશીયા

રાજકોટઃ અમૃતપૂર નીવાસી (હાલ રાજકોટ) જયંતીભાઇ મનજીભાઇ રાખશીયા (ઉ.વ.૬૨)નું તા.૭ના અવસાન થયેલ. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૯ને શુક્રવારે ૪ થી ૬ વિશાળ જયંતીલાલ રાખશીયા મો.નં.૭૬૦૦૦ ૨૬૭૮૧, અર્જુન જયંતીલાલ રાખશીયા મો.નં.૯૪૨૮૭ ૮૮૧૮૦

પુષ્પાબેન મહેતા

જામનગર : જામખંભાળીયા નિવાસી સ્વ. વિઠ્ઠલજી વસનજી મહેતાના ધર્મપત્નિ પુષ્પાબેન વિઠ્ઠલજી મહેતા (ઉ.વ.૮૯) તે સ્વ. મોહનલાલ માણેકચંદ સંઘવી-જામનગરના પુત્રી, પ્રવિણભાઇ સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. પ્રબોધકુમાર, સ્વ. સુબોધકુમાર, સ્વ. સુશીલાબેન, પ્રતિભાબેન તથા પુનિતાબેનના માતુશ્રીનું તા. ૦૩ ના અમેરિકામાં અવસાન થયેલ છે.

રમણીકભાઇ ટાંક

ઉપલેટા : ગુર્જર ક્ષત્રીય રમણીકભાઇ ઠાકરશીભાઇ ટાંક (ઉ.વ.૮૧) તે મોમાઇ ટ્રાવેલ્સ વાળા અનિલભાઇ, સ્વ. મુકેશભાઇ, રામ વિઝનવાળા રામભાઇ, ઇશ્વરભાઇ અમદાવાદ તથા રીટાબેન વિમલકુમાર પરમાર (રાજકોટ)ના પિતાશ્રી તથા અર્જુન, સ્વ. ધર્મદિપ, રાજ, દર્શન અને જય ના દાદાનું તા. ૮ ગુરૂવારે અવસાન થયેલ છે. વર્તમાન  પરિસ્થિતીને ધ્યાને લઇ તા. ૧ર સોમવારે ૪ થી ૬ મો. ૯૯રપપ ૧ર૮૧૭, મો. ૯૯૯૮૬ ૬ર૧૧૬, મો. ૯૭૭૩૪ ૦૪૩૧૪ ઉપર ટેલીફોનિક બેસણું રાખેલ છે.

મુળજીભાઇ ગણાત્રા

જોડીયાઃ સ્વ.મુળજીભાઇ ગાંડાલાલ ગણાત્રા (ઉ.વ.૮૫) લાલજીભાઇ ગણાત્રાના નાનાભાઇ તેમજ જીતેન્દ્રભાઇ ગણાત્રા તથા ભરતભાઇ ગણાત્રા તથા કિરણબેન હરેશભાઇ પોબારીના પિતાશ્રી તથા સ્વ.જમનાદાસ તથા સ્વ.કાંતીલાલ વિઠ્ઠલદાસ રાચ્છના બનેવીનું તા.૭ ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ મીએ ગુરૂવારના રોજ સાંજના પ થી ૬ તેઓના નિવાસસ્થાને જલારામ સોસાયટી જોડીયા રાખેલ છે.

મહેશભાઇ પંડયા

વાંકાનેરઃ મુળ ધ્રોલ હાલ વાંકાનેર  ચા.મ.મોઢ બ્રાહ્મણ સ્વ. કેશવલાલ હરીશંકરભાઇ પંડયાના પુત્ર મહેશભાઇ કે. પંડયા તે સ્વ. ગુણવંતભાઇ પંડયા તથા શકિકાન્તભાઇના મોટાભાઇ તેમજ પ્રકાશભાઇ, આનંદભાઇ તથા ભગવતીબેન જયેશકુમાર ભટ્ટના પિતાશ્રી, મયુરભાઇ, મિતેશભાઇ, પરીક્ષીતભાઇ, બેલાબહેન, ભાવેશભાઇ ત્રિવેદીના ભાઇજી તથા સ્વ.ડાયાલાલ મહાશંકર દવે (હરબટીયાળી)ના જમાઇનું અવસાન થયું છે. ટેલીફોનીક બેસણુ તા.૯ શુક્રવારે સાંજે  ૪ થી ૬ કલાકે રાખેકલ છે શશિકાન્તભાઇ મો.૯૪૦૮૧ ૮૭૬૪પ, પ્રકાશભાઇ મો.૯૭૧ર૧ પ૯૭પ૯, આનંદભાઇ મો.૯૯રપ૭ રપ૬૬ર, અમરભાઇ મો.૯૯૯૮પ ૧૦૩૩૩

નવીનચંદ્ર જોબનપુત્રા

વાંકાનેરઃ સ્વ.છોટાલાલ મોતીલાલ જોબનપુત્રના પુત્ર નવિનચંદ્ર છોટાલાલ ઉ.૭૩ તે અશ્વીનભાઇ, હસુભાઇ, જગદીશભાઇ, રાજેશભાઇ, કમલેશભાઇ અને રમાબેનના મોટાભાઇ તથા જલ્પાબેન રીતેષકુમર, વૈશાલીબેન આશિષકુમાર અને શૈલેષભાઇના પિતાશ્રી  તથા ચત્રભુજ પોપટલાલ વસાણીના જમાઇનું તા.૭ ના અવસાન થયેલ છે સદ્દગતનું ટેલીફોનીક બેસણુંતા.૯ને શુક્રવારે સાંજે પ થી ૬ સસરા પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.શૈલેષભાઇ મો.૭૯૯૦૮ ર૩૭૦પ, અશ્વીનભાઇ ૯૪ર૭ર પર૧પ૩, જલ્પાબેન મો.૯૧૭૩૧ ૪પ૦૯૩

દિનેશકુમાર મહેતા

રાજકોટઃ નિવાસી સ્વ.નટવરલાલ તલકચંદ મહેતાનાં પુત્ર દિનેશકુમાર નટવરલાલ મહેતા (ઉ.વ.૮૧) હાલ બરોડા તે અવદીત મહેતાનાં પિતાશ્રી, ડો.આનલ મહેતાનાં સસુરશ્રી તથા ઓજસનાં દાદાશ્રી તથા વંદનભાઈ, સ્વ.હરીશભાઈ, સ્વ.સુધીરભાઈ, જયોતિબેન દોશી, રશ્મીબેન દોમડીયા, દક્ષાબેન મહેતા તથા સુધાબેન નાયરનાં વડીલ બંધુનું તા.૭નાં રોજ બરોડા મુકામે અવસાન થયેલ છે. હાલના સંજોગોને લઈને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વાલજીભાઈ વાઘેલા

રાજકોટઃ  સ્વ.વાલજીભાઈ વાઘેલા તે દિનેશભાઈ વાઘેલા કિશોરભાઈ વાઘેલા રમણીકભાઈ વાઘેલાના પિતાજી, સાગર, નિખિલ અને ધર્મેન્દ્રના દાદાનું દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું શુક્રવારે બપોરે ૩ થી ૫ તેમના નિવાસસ્થાને રાખેલ છે. દિનેશભાઈ મો.૯૪૨૬૮ ૩૩૬૨૫, કિશોરભાઈ મો.૯૯૨૫૮ ૨૦૨૪૭, રમણીકભાઈ મો.૯૯૨૫૬ ૦૪૫૬૮

વસંતલાલ રાઘુરા

રાજકોટઃ સ્વ.ઠા.ધનજીભાઈ અમરશીભાઈ રાઘુરાના પુત્ર સ્વ.વસંતલાલ ધનજીભાઈ રાઘુરાના ધર્મપત્નિ દમયંતીબેન વસંતલાલ રાઘુરા શ્રીજીચરણ પામેલ છે. જે અત્યારના સંજોગના હિસાબે ટેલીફોનીક ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.૯ શુક્રવારે રાખેલ છે. તે હિતેશકુમાર વસંતલાલ, હરીશકુમાર વસંતલાલ, ભારતીબેન અશોકકુમાર પૂજારા તથા નીલાબેન બીપીનકુમાર મૃગના માતુશ્રી સમય સાંજે ૪ થી ૫ વાગ્યે લૌકિક વહેવાર બંધ રાખેલ છે. હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા મો.૯૮૨૯૮ ૯૦૫૫૧, હીતેશકુમાર વસંતલાલ રાઘુરા, હરીશકુમાર વસંતલાલ રાઘુરા મો.૯૮૨૫૩ ૩૮૬૧૪, ગીરીશકુમાર બાબુલાલ રાઘુરા મો.૯૮૨૫૬ ૩૮૪૭૦, મનસુખભાઈ ગંગારામભાઈ કકકડ મો.૯૮૭૯૫ ૧૦૬૬૯

મંજુલાબેન રાયચુરા

રાજકોટઃ નિવાસી મંજુલાબેન તે સ્વ.નાથાલાલ કેશવજી રાયચુરાના ધર્મપત્નિ અરવિંદભાઈ, ગીરીશભાઈ, દિપકભાઈ તથા રૂપલબેનના મમ્મી તથા જામજોધપુર સ્વ.નટવરલાલ તથા વિનોદરાયના ભાભીનું દુઃખદ અવસાન થયેલ છે. જેમનું  હાલની  પરીસ્થિતિને ધ્યાને લઈને ટેલીફોનીક બેસણું તા.૮ના સાંજે રાખેલ છે.

ભરતભાઈ ઝીંઝુવાડીયા

રાજકોટઃ સોની નારણદાસ પરસોતમદાસ ઝીંઝુવાડીયાના પુત્ર સોની સીઝન સ્ટોર્સ સદર બજારના ગો.વા. સોની ભરતભાઈ નારણદાસ ઝીંઝુવાડીયા તે અમિતભાઈ તથા પરાગભાઈના પિતાશ્રી, સોની રમેશભાઈ નારણદાસ તથા સોની સ્વ. અરૂણભાઈ નારણદાસના ભાઈ અને સ્વ. સોની હસમુખલાલ મનસુખલાલ રોજાસરા (બોટાદ)ના જમાઈ તા. ૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૮ ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઈ (અમદાવાદ) મો. ૯૯૨૪૦ ૩૫૩૦૬, અમીતભાઈ મો. ૯૯૨૪૩ ૧૧૯૮૮, પરાગભાઈ મો. ૯૮૯૮૫ ૭૩૭૩૪

ભાવનાબેન દવે

રાજકોટઃ ડો. મહેશભાઈ શાંતિલાલ દવે મૂળ નિવાસી ધ્રાંગધ્રા, હાલ મોરબીના ધર્મપત્નિ ભાવનાબેન (ઉ.વ. ૬૩) તે સંદીપભાઈ, બિજલબેન, આરતીબેન તથા કોમલબેનના માતુશ્રી તથા એડવોકેટ કમલેશભાઈ દવે (સીજીએસટી-એડવાઈઝર), મયંકભાઈ દવે (લક્ષ્મીવિલાસ બેન્ક, જામનગર), પ્રીતેશભાઈ ઓઝા (ચોલામંડલમ-રાજકોટ) તથા જેમીનીબેનના સાસુનું તા. ૭ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૯ શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે.

શાંતિલાલ કોટક

રાજકોટઃ સ્વ. ચકુભાઇ જેઠાભાઇ કોટકના પુત્ર શાંતિલાલ ચકુભાઇ કોટક (ઉ. વર્ષ ૮ર) તે સ્વ. પ્રભાબેનના પતિ તેમજ અશોકભાઇ, ગીતાબહેન, જયોતિબેનના પિતાશ્રી તથા શૈલેષકુમાર મોહનલાલ પુજારાના સસરા તેમજ ધવલ, જયના નાના સ્વ. અમૃતલાલ પ્રેમજીભાઇ સવાણીના જમાઇનું તા. ૭ ને બુધવારે અવસાન થયેલ છે. ટેલીફોન બેસણું: તા. ૯ ને શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. અશોકભાઇ કોટક મો. ૯૯૭૯૭ ૯૬૮૭૮, જયોતિબેન પુજારા મો. ૯પ૮૬૮ ૦૯૩૩ર

મનસુખભાઇ જોષી

રાજકોટઃ મેંદપરા નિવાસી સ્વ. વ્રજલાલ દયારામ જોષીના પુત્ર મનસુખભાઇ (ઉ.વ.૭૪) તે સ્વ. જયેશભાઇ તથા સંજયભાઇ તથા ચંદ્રેશભાઇ (જુનાગઢ)ના પિતાશ્રી તથા રૂદ્ર-યુગ અને વેદના દાદાશ્રીનું તા. ૭ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયું છે. તેનું ટેલીફોનિક બેસણું તા. ૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કોરોના સંક્રમણના કારણે માત્ર શ્રાધ્ધાદિ વૈદિક વિધિ રાખેલ છે.

અમૃતલાલ હાલાણી

રાજકોટઃ મોરબી નિવાસી અમૃતલાલ બી. હાલાણી (રીટા. લાઇન ઇન્સપેકટર જી.ઇ.બી. (ઉ.વ. ૭૪) તે સ્વ. અશોકભાઇના નાનાભાઇ કનૈયાલાલ, રોહિતભાઇના મોટાભાઇ અને નિરવભાઇ, વિશાલભાઇ, કાજલબેનના પિતાશ્રી દેવમ, મિસ્કાના દાદાશ્રી તથા સંજયભાઇ હસમુખભાઇ ચંદારાણાના સસરા તથા મણીલાલ દેવચંદભાઇ તન્ના રાજકોટ વાળાના જમાઇનું તા. ૭ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બંને પક્ષનું ટેલિફોનીક બેસણું તા. ૯ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી પ રાખેલ છે. સ્થળઃ ર કુબેરનગર, ત્રિલોકધામ મંદિર, મોરબી મો. નિરવભાઇ-૯૯૭૮૯ ૦૦૦૧૦ કનૈયાલાલ (કાકા): ૮૯૮૦ર ૧૭ર૭૭ રોહિતભાઇ (કાકા): ૮પ૧૧૪ ૦૬૦૪૬, મહેન્દ્રભાઇ તન્ના (સસરાપક્ષ): ૯૪ર૮૦ ૬૦૧૩૦ અશોકભાઇ તન્ના (સસરાપક્ષ) ૯૯૭૪૬ ૬૮૯૮૭

જયાબેન ફીચડીયા

રાજકોટઃ સોની જયાબેન હરિલાલ ફીચડીયા (ઉ.વ. ૭૪) તે ગો.વા. હરીલાલ હીરાલાલ હડાળાવાળાનાં ધર્મપત્ની તેમજ માધવભાઇ, પંકજભાઇનાં માતૃશ્રી તેમજ ત્રીભોવનદાસ ગોપાલજી આડેશરા હડમતીયાવાળાનાં દીકરી આજરોજ તા. ૮ નાં ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા. ૯ ને શુક્રવારે સાંજે ૪-૩૦ થી પ-૩૦ ટેલીફોનીક રાખેલ છે. હાલની પરિસ્થિતિને કારણે લોકીક વહેવાર બંધ રાખેલ છે. માધવભાઇ-૯૮રપ૦ ૭પ૦ર૮, પંકજભાઇ-૯૮ર૪૪ ૮૧૭૯૧, પરાગભાઇ-૯૯ર૪૧ ૩૬૭૬પ, અજયભાઇ-૯૩૭૩૧ ૦૩૬૩૯ વિપુલભાઇ-૬૩પ૩૩ ૮૩૮૦૪ શ્યામ સુંદરભાઇ-૭૬ર૧૦ ૯૮૩૪૦