Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020
મંજુલાબેન મહેતાનું અવસાન સોમવારે કેવડીયા કોલોનીમાં બેસણુ

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ગં. સ્વ. મંજૂલાબેન કાંતિલાલ મહેતા (ઉ.૭૮) મેવાસા વાળા હાલ કેવડીયા કોલોની તે રવિન્દ્રભાઇ મહેતા (જીઇબી કેવડીયા), ભાસ્કરભાઇ મહેતા (જામનગર), કુંદનબેન વિનોદરાય ભટ્ટ (બરોડા) તેમના માતુશ્રી તેમજ છેલશંકરભાઇ તથા ગુણવંતભાઇ તથા નરેન્દ્રભાઇ ખંભોળીયાના બહેનનું તા. ૭ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૦ ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને કેવડીયા કોલોનીમાં રાખેલ છે.

રાવળદેવ દિનેશભાઇ પરમારનું દુઃખદ અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ દિનેશભાઇ બચુભાઇ પરમાર (રાવળદેવ) (ઉ.વ.૬૨) (રાજકોટ નિવાસી)નું તા.૬ના દુઃખદ  અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું કાલે તા.૮ શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે ખોડીયાર પરા મેઇન રોડ, ચામુંડા સોસાયટી પાર્થ સ્કુલ વિદ્યાલય વારી શેરી ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. (મો.૭૬૯૮૧૫૧૫૪૮)

સુરેન્દ્રનગરના કોંગી અગ્રણી હિમાંશુભાઇ વ્યાસના પિતાશ્રીનું દુઃખદ અવસાન

વઢવાણ : સ્થાનિક કોંગી અગ્રણી હિમાંશુભાઇ વ્યાસના પિતાશ્રી ચીમનલાલ  મકનજીભાઇ  વ્યાસનું દુઃખદ અવસાન થતા વ્યાસ પરિવાર તથા ગ્રામજનો તેમજ કોંગી કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.

સ્વ. ચીમનલાલ મકનજીભાઇની સ્મશાનયાત્રા આજે સવારે અમદાવાદ તેમના નિવાસ સ્થાનેથી નિકળી હતી જેમાં અનેક રાજકીય આગેવાનોની આંખો ભીની થઇ ગયેલ હતી. સ્મશાનયાત્રામાં બહોળો સમુદાય જોડાયો હતો.

અવસાન નોંધ

દેરડી કુંભાજી વાળા પ્રફુલ્લચંદ્ર ખંધેડીયાનું અવસાનઃ સોમવારે ઉઠમણું

રાજકોટ : દેરડી કુંભાજી વાળા સ્વ. ગીરધરલાલ ખીમજીભાઇ ખંધેડીયાના પુત્ર પ્રફુલ્લચંદ્ર (ઉ.૭૬) નું આજે તા. ૮ ને શનિવારે દુઃખદ અવસાન થયું છે. તેઓ સ્વ. જયંતીભાઇ, સ્વ. કનુભાઇ, સ્વ. નવીનભાઇના નાનાભાઇ ત્થા ભરતભાઇ ત્થા મુકેશભાઇના મોટાભાઇ તેમજ પરેશભાઇ, પીયુષભાઇ અને સોનલબેન પરેશકુમાર કારીયા તથા રૂપાલીબેન નીરવકુમાર ભાયાણીનાં પિતાશ્રી તેમજ સ્વ. કેશવલાલ ઠાકરશી પોપટ ધારીવાળાનાં જમાઇ તેમજ દ્વારકાદાસ ગોકલદાસ ભાયાણી મીઠાપુરવાળાનાં સાળા થાય છે. તે અખબારી વિક્રેતા હરેશ ખંધેડીયાના કાકાનું સદ્ગતનું ઉઠમણું તા. ૧૦ ને સોમવારે સાંજે પ વાગ્યે પંચનાથ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે.

અમરેલીના એડવોકેટ ભરતકુમાર પંડયાનું અવસાનઃ સાંજે બેસણુ

અમરેલી : એડવોકેટ ભરતકુમાર નાનાલાલ પંડયા (ઉ.૬૯) તે સ્વ. રસીકભાઇ ના નાના ભાઇ તેમજ કૌશલ બી. પંડયા (એડવોકેટ) પન્નાબેન, દર્શનાબેનના પિતાશ્રીનું તેમજ સંજયકુમાર ચાવડા, રૂચીર કુમાર જોષીના સસરાનું તા. ૬ ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૮ ને શનીવારના રોજ સાંજે ૪ થી ૬, નિવાસ સ્થાન માણેકપર શેરી નં. ૪-બ, અમરેલી ખાતે રાખેલ છે.

જયોત્સાબેન બદીયાણી

રાજકોટઃ સલાયા નિવાસી હાલ રાજકોટ સ્વ. શ્રી જેઠાલાલ મથુરાદાસ બદીયાણીના ધર્મપત્નિ જયોત્સાબેન જેઠાલાલ બદીયાણી (ઉ.વ.૭૪) તે રાજેશભાઇ, ભરતભાઇ, રીટાબેન, ચેતનાબેનના માતુશ્રી તથા દીનેશકુમાર દત્તાણી (જામનગર) તથા હિરેનકુમાર પાબારી (ખંભાળીયા)ના સાસુ તથા ભાણવડ નિવાસી સ્વ. રામજીભાઇ મોરારજીભાઇ રાયમગ્યાના દિકરી તા.૭ના રોજ શ્રીજી ચરણ પામેલ છેે.

નિર્મલાબેન માંડવીયા

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક નિર્મલાબેન ચંદ્રકાંતભાઇ માંડવીયા (ઉ.વ.૭૮) તે કમલભાઇ (અમદાવાદ) પ્રો. હિતેષભાઇ (રાજકોટ) ભાવનાબેન (જુનાગઢ)ના માતુશ્રી તે ચંપકભાઇ પ્રભુદાસ ગોરસીયા, ડો. રાજેશભાઇ પ્રભુદાસ ગોરસીયાના મોટાબેન તથા નવીનભાઇ તથા હરસુખભાઇ માંડવીયાના ભાભી તેમજ કૌશલ, આદિત્ય, હિમાના દાદીજી તા.૭ શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૦ સોમવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે (એ-૨૦૧, આસોપાલવ સ્પ્રિંગ, શિલ્પન રેગાલીયા વાળી શેરી, સત્યસાંઇ હોસ્પિટલ રોડ, આત્મીય કોલેજ પાછળ) તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

મંજુલાબેન ત્રિવેદી

રાજકોટઃ સ્વ. ભાનુપ્રસાદ રામેશ્વર ત્રિવેદીના ધર્મપત્નિ મંજુલાબેન ભાનુપ્રસાદ ત્રિવેદી (ઉ.વ.૮૮) તે ભરતભાઇ (સેન્ટ્રલ બેંક નિવૃત કર્લાક) જીતુભાઇ (નિવૃત શિક્ષક) ધીરૂઅદા (ભાસ્કરભાઇ) ના માતુશ્રી તા.૭ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ શિતળા માતાજી મંદિર પટેલવાડી સામે આજી નદીને કાંઠે રાખેલ છે.

નાથાલાલ પરમાર

રાજકોટ : નાથાલાલ ગાંડાલાલ પરમાર (ઉ.વ.૭૮) તે નરેન્દ્ર, નિલેશ, લિન્મયના પિતા, તેમજ પ્રશાંત, ધર્મેશના દાદાનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ના સાંજે ૪ થી ૬ ગોંડલ રોડ, ઉદ્યોગનગર કોલોની, કવા. નં. ૧૫૪ રાજકોટ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

યુસુફઅલી ભારમલ

રાજકોટઃ યુસુફઅલી કાદરભાઇ ભારમલ (સ્ટાન્ડર્ડ રેડીગ કોપો) તે મુ. ફખરૂદીનભાઇ ભારમલ (નેશનલ હાર્ડવેર) શેખ હઝલેઅબ્બાસભાઇ (કે.ઇ.સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ) ના ભાઇ મુસ્તફાભાઇ,  ફરીદાબેન (મદ્રાસ), ઇદરીસભાઇ (મદ્રાસ) ના બાવાજી ર્મુતઝાભાઇ જસદણવાળા (મદ્રાસ)ના સસરાની તા.૭ને શુક્રવારના રોજ વફાત થયેલ છે. જેના ઝિયારતના સીપારા તા.૧૦ સોમવારના રોજ મહમદી રેસીડેન્સી હોલમાં સવારે ૧૧:૩૦ વાગે રાખેલ છે.

વિજયાબેન બોદર

રાજકોટઃ વિજયાબેન જયંતીલાલ બોદર(ઉ.વ.૬૨) તે જયંતીલાલ માવજીભાઈ બોદરના ધર્મપત્ની તે  કલ્પેશભાઈ બોદર તથા અલ્પાબેન મૌલીકભાઈ ફળદુના માતુશ્રી તથા મૌલીકભાઈ ફળદુના માતુશ્રી તથા મૌલીકભાઈ દિલીપભાઈ ફળદુ (એડવોકેટ)ના સાસુનું તા.૭ શુક્રવારના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૦ સોમવારે સવારે ૮ થી ૧૦, ગોપેશ્વર મહાદેવ મંદિર, ટોપલેન્ડ રેસીડેન્સી, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસાબેન જાની

રાજકોટઃ હંસાબેન બાલમુકુંદ જાની (ઉ.વ.૭૬) તા.૬ના રોજ કૈલાસવાસ પામેલ છે. તેમનું બેસણું તા.૮ શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને પુનિત નગર, ૧૫૦ ફૂટ રીંગ રોડ ભારતનગર હાઉસીંગ સોસાયટી, કવા નં.૪૫૮ રાજકોટ ખાતે રાખેલ છે.(મો.૯૬૮૭ ૩૨૨૯૫)

રજનીકાન્તભાઈ શાહ

રાજકોટઃ વાંકાનેર નિવાસી રજનીકાન્તભાઈ મનહરલાલ શાહ (ઉ.વ.૭૭) (રૂષભવાળા) તે રાજેનભાઈ તથા કામીનીબેન (ધ્રાંગધ્રા)ના પિતાશ્રી તથા રૂષભ- સાક્ષીના દાદા તથા જયસુખભાઈ, દિનેશભાઈ, રેખાબેન (મોરબી), ગીતાબેન (અમદાવાદ), ઈલાબેન (મોરબી), સ્મીતાબેન (અમદાવાદ)ના મોટાભાઈ તથા મનસુખલાલ ચતુરભાઈ (દલડીવાળા)ના જમાઈ તા.૭ને શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૯ને રવિવારે, સવારે ૧૦ કલાકે તેમજ પ્રાર્થનાસભા સવારે ૧૦:૩૦ કલાકે, પારસધામ, જૈન દેરાસર, જલારામ-૨, નિર્મળા રોડ, ફાયર બ્રીગેડની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

મેરામણભાઈ મોરી

રાજકોટઃ મેરામણભાઈ મુળુભાઈ મોરી (ઉ.વ.૫૮) તે સ્વ.જેઠાભાઈ, કરશનભાઈ, બાલુભાઈ અને દેવાભાઈના ભાઈ તેમજ રાજેન્દ્રભાઈ, રવિન્દ્રભાઈ અને દિપાલીબેનના પિતાશ્રીનું તા.૬ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેમની ઉતરક્રિયા તા.૧૦ સોમવારે, તેમના નિવાસસ્થાન મુંજકા ખાતે રાખેલ છે.

હેતલબા પરમાર

રાજકોટ : ચંદ્રસિંહ અમરસિંહજી પરમારના દીકરીબા અને પ્રદ્યુમનસિંહ તથા ભગીરથસિંહ પરમારના બહેનબા હેતલબા (ઉ.૪ર) નું તા. ૬ ના અવસાન થયેલ છે. સદગતનું બેસણુ આજે તા. ૮ ને શનિવાર સાંજે ૪ થી ૬, ગાંધીગ્રામ, શાહનગર-૩, 'માંડવરાયજી કૃપા', ખાતે રાખેલ છે.

પ્રતાપરાય ભટ્ટ

રાજકોટ : ઔદિચ્ય અગીયારસો શિહોર સંપ્રદાય બ્રાહ્મણ, મુળ વાઘનગર, હાલ રાજકોટ પ્રતાપરાય પ્રાણશંકર ભટ્ટ (ઉ.૭૪) તે રવિશંકરભાઇ તથા હસમુખભાઇના મોટાભાઇ તથા શોભનાબેન, પ્રજ્ઞાબેન અને નિલેશભાઇના પિતાશ્રી તથા સ્વ. તરૂણભાઇ રાજયગુરૂ, પરેશભાઇ ભટ્ટ અને બિનલબેન ના સસરા તથા સ્વ. ચંદ્રશંકરભાઇ, પ્રવિણભાઇ અને હસમુખભાઇ દેસાઇના બનેવીનું તા. ૬ ના  અવસાન થયેલ છે. બેસણું તા. ૧૦ ને સોમવારે સાંજે ૪ થી ૬, બ્લોક નં. રપ, બસેરા પાર્ક, કાલાવડ રોડ, રાણીટાવર પાછળ, ખાતે રાખેલ છે. તેમના સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

નલીનીબેન મિશ્રા

કોડીનાર : મુળ સાંઢણીધાર હાલ કોડીનાર નિવાસી સ્વ. બાલાપ્રસાદ ઉમેદપ્રસાદ મિશ્રાના પત્ની નલીનીબેન (નિવૃત શિક્ષક) (ઉ.વ.૮૭) તે જગુભાઇ (ગાયત્રી  પરિવાર), જીતુભાઇ તથા રીટાબેન શૈલેન્દ્રભાઇ પંડયા (જુનાગઢ) ના માતા તેમજ હાર્દિકભાઇ અને જયભાઇ (ન્યુઝ ૧૮) ના દાદીનું તા. ૭ ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું આજે શનીવારે પ વાગ્યે જંગલેશ્વર મહાદેવ મંદિર કોડીનાર ખાતે તેમજ બેસણુ તા. ૧૦ ને સોમવારે સવારે ૯ થી પ કલાકે મોઢ મહાજનવાડી કોડીનાર ખાતે રાખ્યું છે.

મગનભાઇ લોરિયા

મોરબી : મગનભાઇ ગોવિંદભાઇ લોરિયા (ઉ.૭પ) તે છગનભાઇ, ચંદુભાઇ, ગોવિંદભાઇ, કેશવજીભાઇ અને મનસુખભાઇ (પોપટભાઇ) લોરિયાના ભાઇ તથા અરવિંદભાઇ અને ભાવેશભાઇના પિતા તેમજ દીપકભાઇ છગનભાઇ, વિપુલભાઇ ચંદુભાઇ, ભરતભાઇ ચંદુભાઇ, પરેશભાઇ કેશવજીભાઇ અને અજયભાઇ મનસુખભાઇના ભાઇજીનું તા. ૭ ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૯ ને રવિવારે રાત્રી ૮ થી ૧૦ તેમના નિવાસ સ્થાને ગામ વાઘપર તા. માળીયા ખાતે રાખેલ છે.

રાજેન્દ્રસિંહ ચુડાસમા

ગોંડલ : કારડીયા રાજપૂત જ્ઞાતિના રાજેન્દ્રસિંહ અમરસિંહ ચુડાસમા (ઉ.પપ) તે સ્વ. દીપસિંહ,  સ્વ. ભુપતસિંહ, સ્વ. ભાવસિંહ તેમજ  રવિસિંહના ભાઇનું તા. ૭ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૮ શનીવારના  રોજ સાંજે ૪ થી ૬, પ-૮ ભગવતપરા તેમના નિવાસ સ્થાન ગોંડલ રાખેલ છે.

ડાયાભાઇ ચંદાસણા

રાજકોટ : હાલ રાજકોટ (મુળ ગામ જશાપર) ગુર્જર સુથાર ડાયાભાઇ ગોવિંદભાઇ ચંદાસણા (સોંડાગરા) (ઉ.૮૬) તા. પ ના શ્રીજીચરણ પામ્યા છે. તે રણછોડભાઇ લીરાભાઇ ગંગાજળીયા (શીશાંગવાળા)ના જમાઇ તથા ચંદ્રકાંતભાઇ, ડો. ધીરજભાઇ તથા પાર્થભાઇના પિતાનું બેસણુ તા. ૧૦ ના સોમવારે સાંજે ૪ થી ૬ આલાપ હેરીટેજ, એ.-ર૪, સત્ય સાંઇ હોસ્પિટલ મેઇન રોડ, ખાતે રાખેલ છે. 

જયાબેન કોઠીયા

વીરપુર : મુળ ગોંડલ તાલુકાના મસીતાળા ગામના અને હાલ વીરપુર જલારામના લેઉવા પટેલ સ્વ. જયાબેન હરિભાઇ કોઠીયા ઉ.પ૦ જે હરિભાઇ કોઠીયાના ધર્મપત્ની અને દર્શનભાઇ તથા મિતલબેન, સારીકાબેન તથા જલ્પાબેનના માતુશ્રી તેમજ ક્રિશિવ દર્શનભાઇ કોઠીયાના દાદીનું મહાસુદ ૧૩ ને શુક્રવારને તા. ૭-ર-ર૦ર૦ ના રોજ દુઃખદ અવસાન થયું છે તેમની દશા મહાવદ-૪ ને બુધવાર તા. ૧ર-ર-ર૦ર૦ ના રોજ રાખેલ છે તેમની ઉત્તરક્રિયા (પાણીઢોળ) મહાવદ-પ ને ગુરૂવાર તા. ૧૩-ર-ના રોજ તેમના નિવાસ સ્થાને ચિત્રકુટ પાર્ક વીરપુર જલારામ ખાતે રાખેલ છે.

હમીરભાઇ વાઢીયા

ઉપલેટાઃ હમીરભાઇ ટપુભાઇ વાઢીયા (ઉ.વ.૮૨) તે સ્વ. પરબતભાઇ, લખમણભાઇ, અરજણભાઇ, રાજશીભાઇ તથા હરદાસભાઇના ભાઇ અને રમેશભાઇ તથા જીતુભાઇના પિતાશ્રીનું તા.૭ને શુક્રવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧૦ને સોમવારે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન બસ સ્ટેન્ડ સામેે,  ઉપલેટા ખાતે રાખેલ છે.

વિઠ્ઠલભાઈ બાવાભાઈ બોઘરા

રાજકોટ-મુ. ઝુંડાળા હાલ રાજકોટ નિવાસી વિઠ્ઠલભાઈ બાવાભાઈ બોઘરા ઉ.વ. ૬૨ તે કલ્પેશભાઈ તથા ભાવેશભાઈ ના પિતા .નું  ૦૬/૦૨/૨૦૨૦ ને ગુરુવાર ના રોજ અવસાન થયેલ છે બેસણું તા. ૦૮/૦૨/૨૦૨૦ ને શનિવારે સાંજે ૪ થી ૬ અમારા નિવાસ સ્થાન શ્રી ઓમ કૈલાશ પાર્ક ૪/, માધવ પાર્ક પાછળ, ગોવર્ધન ચોક, ૧૫૦ ફુટ  રિંગ રોડ, રાજકોટ મુકામે રાખેલ છે

રાધિકાબેન સાગલાણી

સાણથલી : વિઝીવડ નિવાસી સાગલાણી બચુભાઇ, ગોરધનભાઇના પુત્ર જીતેન્દ્રભાઇ ની પુત્રી રાધિકાબેન (ઉ.ર૧) તે પ્રવિણભાઇના નાનાભાઇની  દિકરી તેમજ વિનોદભાઇ તથા સંજયભાઇની ભત્રીજી તેમજ હર્ષ, વિશ્વાસ, જેનીલની બહેનનું અવસાન થયું છે.

બેસણું તા. ૧૦ સોમવાર બપોરે ૩ થી પ તેમના નિવાસ સ્થાન વીઝીંવડ (તા. ગોંડલ) ખાતે રાખેલ છે.

મોહનભાઈ વેગડ

રાજકોટઃ બાલંભા નિવાસી હાલ રાજકોટ વેગડ મોહનભાઈ વેલજીભાઈ (ઉ.વ.૯૯) તે સ્વ.ચમનભાઈ, કાંતિભાઈ, પ્રવિણભાઈ (નિવૃતિ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા), નટુભાઈ (રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.), સુશીલાબેન વશરામભાઈ પોરીયાના પિતાશ્રીનું તા.૭ને શુક્રવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને સોમવારે બપોરે ૪ થી ૬, શ્રી અમરનાથ મહાદેવ મંદિર, જગન્નાથ શેરી નં.૩, બીગ બજારની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

મોહનભાઈ  કમાણી

રાજકોટઃ લેઉવા પટેલ મોહનભાઈ ભૂરાભાઈ કમાણી (ઉ.વ.૭૨) તે પ્રવિણભાઈ, રાજેશભાઈ, હસમુખભાઈ તથા કિશોરભાઈના પિતાશ્રી તથા લાભેશના દાદીશ્રી તા.૭ને શુક્રવારના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૦ને સોમવારના રોજ સવારે ૯ થી ૧૦ તેમના નિવાસસ્થાને પટેલનગર-૧, સોરઠીયાવાડી, ૮૦ ફૂટ રોડ, નાગરીક બેંકની સામેની શેરી રાજકોટ ખાતે રાખેલ છે.

દલીચંદભાઈ માવાણી

રાજકોટઃ મેંદરડા નિવાસી સ્વ.હકમીચંદ કયુરચંદ માવાણીના પુત્ર દલીચંદભાઈ તે સ્વ.જયસુખલાલ હકમીચંદ માવાણી તથા ભુપેન્દ્રભાઈના ભાઈ તથા પ્રદિપભાઈ, સતીષભાઈ, મનોજભાઈ અને વિમલભાઈના કાકાશ્રીનું તા.૭ના રોજ શુક્રવારે અરીહંત શરણ પામેલ છે. જેમનું ઉઠમણું તા.૧૦ સોમવારે સવારે ૧૦ કલાકે તથા પ્રાર્થના સભા સવારે ૧૧ કલાકે જૈનચાલ ઉપાશ્રય, ગુરૂકુલ સામે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

યુસુફઅલી ભારમલ

રાજકોટ : યુસુફઅલી કાદરભાઇ ભારમલ (સ્ટાન્ડર્ડ ટ્રેડીંગ કોર્પો.) તે મુ. ફખરૂદ્દીનભાઇ ભારમલ (નેશનલ હાર્ડવેર) શેખ શબ્બીરભાઇ (નેશનલ સ્ટોર્સ) શેખ ફઝલેઅબ્બાસભાઇ (કે.ઇ.સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ) ના ભાઇ-મુસ્તાફાભાઇ, ફરીદાબેન (મદ્રાસ ઇદરીસભાઇ (મદ્રાસ)ના બાવાજી મુર્તઝાભાઇ જસદણવાલા (મદ્રાસના સસરા તા. ૭ શુક્રવારના રોજ વફાત થયેલ છે જેના ઝિયારતના સીપારા તા. ૧૦ સોમવારના રોજ મહંમદી રેસીડેન્સી હોલમાં સવારે ૧૧-૩૦ વાગે રાખેલ છે.

પુષ્પાબેન રાણપરા

રાજકોટ : સોની ચીમનલાલ તુલસીદાસભાઈ પાટડીયા (બગથળાવાળાની) દિકરી પુષ્પાબેન હિરાલાલભાઈ રાણપરા (ઉ.વ.૬૭) તે સ્વ.હિમતભાઈ બટુકભાઈ, તથા સુમનભાઈના બહેન  સુરત મુકામે તા.૫ના મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.  પિયર પક્ષનું બેસણું તા.૧૦ના સોમવારે સાંજે ૩:૩૦ થી ૫ સોની સમાજની વાડી, યુનિટ નંબર ૨, કોઠારીયા નાકા ખાતે રાખેલ છે.

જયાબેન દવે

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવળ બ્રાહ્મણ ગં. સ્વ. જયાબેન રમણીકલાલ દવે (ઉ.૮૦) (મુ. દેરડી કુ.) હાલ રાજકોટ તે મહેન્દ્રભાઇ, અશ્વિનભાઇ, અરૂણાબેન ભરતભાઇ જોશી, ભારતીબેન દિનેશભાઇ મહેતાના માતુશ્રી નિનાદના દાદીમાનું તા. ૭ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ૧૦ ને સોમવારે રાજ રાજેશ્વર મંદિર, રાજનગર શેરી નં. ૧, રાજનગર ચોક, નાના મવા રોડ, રાજકોટ ખાતે સાંજે ૪.૩૦ થી ૬ દરમિયાન રાખેલ છે.