Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022
શીંગાળા સાઉંન્ડ સર્વિસવાળા દિનેશભાઈનું દુઃખદ અવસાનઃ આજે પ્રાર્થનાસભા

રાજકોટ નિવાસી શીંગાળા સાઉંન્ડવાળા સ્વ. ચુનીલાલ ચકુભાઈ દાવડાના પુત્ર દિનેશભાઈ (ઉં.વ. ૬૨) તે મીનાબેનના પતિ, જીજ્ઞાબેન બ્રિજેશકુમાર પાબારી તથા માનસીના પિતાશ્રી, ભૂપતભાઈ, જગદીશભાઈ (મો. ૯૭૨૭૩ ૯૯૯૯૯), પ્રવિણભાઈ, સ્વ. હર્ષદભાઈ, દમયંતિબેન ભૂપતભાઈ ખખ્ખરના નાના ભાઈ તથા રાજેશભાઈ (મો. ૯૩૨૮૨ ૮૬૩૦૩), સુરેશભાઈ (મો. ૯૪૦૯૭ ૬૧૪૪૯) અને બીનાબેન મુકેશકુમાર કુંડલીયાના મોટાભાઈ તે જામનગર નિવાસી સ્વ. શાંતિલાલ વલ્લભદાસ ખાખરીયાના જમાઈ તથા મનસુખભાઈ શાંતિલાલ ખાખરીયાના બનેવીનું તા. ૭ને શુક્રવારના અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા આજે તા. ૮ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬, પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે.

નિવૃત્ત સહકારી અધિકારી એ.એસ.કુરિયાના વેવાઇ પ્રવિણભાઇ નાનજીભાઇ ટુડીયાનું અવસાન

રાજકોટઃ નિવૃત્ત સહકારી અધિકારી (બજાર) રાજકોટ એ.એસ.કુરીયાના વેવાઇ પ્રવિણભાઇ નાનજીભાઇ ટુડીયા તે કલ્પેશના પિતાશ્રી તથા રિતાલીના સસરાનું તા. ૭ના રોજ દુઃખદ અવસાન થયું છે. ઇશ્વર સદ્ગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના થઇ છે.

 

અવસાન નોંધ

 

રાજેશભાઇ ચૌહાણ

રાજકોટઃ.. સ્વ. પ્રેમજીભાઇ મનજીભાઇ ચૌહાણના પુત્ર રાજેશભાઇ (સાગર એમ્બ્રોડરી) તે મનસુખભાઇ, શશીભાઇ અને જગદીશભાઇના નાનાભાઇ, રશ્મિબેન, સાગરભાઇ, વિદ્યાબેનના પિતાશ્રીનું તા. ૭ શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક ઉંઠમણુ તા. ૧૦ ને સોમવારે સાંજે પ કલાકે સાગરભાઇ મો. ૯૯૧૩૯ ૯૩ર૭ર, જગદીશભાઇ ૯૯૦૪૦ ૮૮પ૭પ, ચિંતનભાઇ ચૌહાણ ૯૪ર૭૭ ૭૩૦૯૩ રાખેલ છે.

હિતેનભાઇ જોષી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ હિતેનભાઇ (ગટુભાઇ) હસમુખભાઇ જોષી (૫૭) તે હસમુખભાઇ એમ જોષીના દિકરા તે  પલ્લવીબેના પતિ તે મનીષ એમ જોષી (૯૯૦૪૩ ૪૪૫૨૮) તથા જાગૃતિબેનના મોટાભાઇ તથા હિમ (૯૩૧૩૧ ૩૮૨૯૦) અને અનમોલ પરિતોષ ભટ્ટના પિતાશ્રી ઉંમેશ મહેતા (જનકલ્યાણ ટ્રસ્ટ ચેરમેન) ૯૪૨૮૫ ૦૬૦૧૧ ના બનેવીનું અવસાન થયેલ છે. તેમનું બેસણું સોમવારે તા.૧૦ના રોજ સાંજે ૪ થી ૬ સર્વધર્મ મંદિરની સામે, શાસ્ત્રીનગર, અજમેરા, નાનામૌવા રોડ ખાતે રાખેલ છે.

જસ્મીન જોબનપુત્રા

રાજકોટઃ સ્વ.અરૂણભાઈ વૃજલાલ જોબનપુત્રાના પુત્ર જસ્મીન (લાલાભાઈ) જોબનપુત્રા (ઉં.વ.૫૬), તે દક્ષાબેનના પતિ અને ભાવીકના પિતાશ્રી અને જનુભાઈ ખુરશીવાળા, મહેશભાઈ અને ક્રિષ્નાબેન, ઉંર્જાબેનના ભાઈ અને સ્વ.પ્રભુદાસ મોરારજી બુધ્ધદેવના જમાઈ, ચંદ્રકાન્તભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ.હર્ષદભાઈ, રમેશભાઈ, ચંપકભાઈ અને હિતેષભાઈના બનેવીનું તા.૬ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા સાદડી તા.૧૦ સોમવારે સાંજે  ૪ થી ૬ના રાખેલ છે. જનુભાઈ મો.૯૮૭૯૦ ૭૩૦૯૧, મહેશભાઈ મો.૯૪૨૮૨ ૫૩૯૮૧, મહેન્દ્રભાઈ મો.૯૦૯૯૨ ૩૪૭૭૯, ચંદ્રકાન્તભાઈ મો.૯૩૭૪૮ ૩૪૭૧૦, ભાવિક મો.૮૯૯૯૭ ૮૯૯૯૪, દક્ષાબેન મો.૯૯૭૪૬ ૭૨૨૬૦

ગજેન્દ્ર નકુમ

રાજકોટઃ કારડિયા રાજપૂત ગજેન્દ્ર સામંતસિંહ નકુમ (ઉં.વ.૬૮) (નિવૃત જીલ્લા ઉંદ્યોગ કેન્દ્ર) તે સ્વ.સામંતસિંહ માવજીભાઈ નકુમના પુત્ર તેમજ કિશોરસિંહ તથા ભૂપેન્દ્રસિંહ નકુમના ભાઈનું તા.૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૮ને શનિવારે રાખેલ છે. મો.૮૮૪૯૧ ૩૫૭૦૪, મો.૯૮૨૪૫ ૧૦૧૪૩

જસ્મિનકુમાર જોબનપુત્રા

રાજકોટઃ જસ્મિનકુમાર (લાલાભાઈ) અરૂણભાઈ જોબનપુત્રા (ઉં.વ.૫૪) તે સ્વ.પ્રભુદાસ મોરારજીભાઈ બુધ્ધદેવના જમાઈ તેમજ ચંદ્રકાંતભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ.હર્ષદભાઈ, રમેશભાઈ, ચંપકભાઈ, હિતેશભાઈના બનેવીનું તા.૬ ગુરૂવારના અવસાન થયેલ છે. તેમની ટેલીફોનીક સાદડી તા.૧૦ સોમવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. ચંદ્રકાંતભાઈ મો.૯૩૭૪૮ ૩૪૭૧૦, મહેન્દ્રભાઈ મો.૯૦૯૯૨ ૩૪૭૭૯, હેમાંગ હર્ષદભાઈ મો.૯૭૨૪૪ ૫૫૪૪૫, રમેશભાઈ મો.૯૪૨૮૨ ૫૪૧૬૨, ચંપકભાઈ મો.૯૪૦૮૩ ૮૯૫૦૮, હિતેશભાઈ મો.૯૪૨૮૭ ૪૫૬૪૪

નીશીતભાઈ પારેખ

રાજકોટઃ સ્વ.સોની ગીરધરલાલ હરજીભાઈ પારેખના પૌત્ર તે સ્વ.સોની મહેન્દ્રભાઈ ગીરધરલાલ પારેખના પુત્ર નીશીતભાઈ (ઉં.વ.૪૩) તે મોહિત તથા જીગરના પિતા તે વાંકાનેરવાળા સુખલાલ મગનલાલ ચોકસીના પુત્ર દિનેશભાઈના જમાઈ  તા.૭ના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું તા.૮ના રોજ સવારે ૧૦ થી ૧૨ સોની સમાજની વાડી નં.૧, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ. લૌકિક વ્યવહાર બંધ છે. અરવિંદભાઈ મો.૯૭૨૫૪ ૬૫૭૫૭, ચંદુભાઈ મો.૯૬૨૪૭ ૬૬૦૯૯, નિલેશભાઈ મો.૯૮૨૪૨ ૪૯૦૨૨, નૌતમભાઈ મો.૯૯૨૪૩ ૭૪૦૮૫

ભદ્રાબેન પંડયા

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ (સાણથલીવાળા) મુકેશભાઈ (ગટુભાઈ) વી. પંડયા (એસ.ટી. નિવૃત)ના પત્ની ભદ્રાબેન (ઉં.વ.૬૫) તે કીર્તન અને દર્શિતાબેન મિહીરભાઈ પંડયા (ગોંડલ)ના માતુશ્રી, તે વિનોદરાય (વિનુભાઈ)ના નાનાભાઈ પત્ની, તે મધુસુદનભાઈ (મધુભાઈ) તથા કોકીલાબેન (ટીકુબેન), સનતભાઈ જોશી (ગોવા)ના ભાભી, તે કિશનભાઈ પંડયાના કાકીનું તા.૬ને ગુરૂવારે અવસાન થયું છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૧૦ના રોજ ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. મુકેશભાઈ (ગટુભાઈ) મો.૯૮૯૮૭ ૩૯૫૯૪, કીર્તનભાઈ મો.૯૪૨૬૯ ૦૦૧૪૩, કિશનભાઈ મો.૯૮૨૫૦ ૫૪૪૯૭

જયસુખલાલ દશાણી

રાજકોટઃ લાયન ટ્રેડીંગ કંપની (જુનાગઢ) હેન્ડલૂમ વાળા જયસુખલાલ દશાણી (ઉં.વ.૭૧) તે લાયન ઇન્ડસ્ટ્રીઝવાળા સ્વ. મોહનલાલ નારાણદાસ દશાણીના પુત્ર તથા નિરવભાઇ અને શ્રુતિબેનના પિતા તથા વિનુભાઇ અને ધીરૂભાઇના ભાઇશ્રી તેમજ સ્વ.વસંતલાલ નારાણદાસ ખખ્ખરના જમાઇનં તા. ૭ ના અવસાન થયેલ છે. ઉંઠમણુ તેમજ પિયર પક્ષની સાદડી તા. ૮ ને શનિવારના રોજ ૪ થી પ કલાકે કડીયા જ્ઞાતિની વાડી, કડીયવાડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

જયેશભાઇ મહેતા

મોરબીઃ લૂંટાવદર નિવાસી જયેશભાઇ પ્રતાપરાય મહેતા (ઉં.વ.૩૯) તે જયંતિભાઇ પ્રભાશંકર મહેતાના ભત્રીજા તેમજ જીતેન્દ્રભાઇ, કમલેશભાઇ અને જયદિપભાઇના ભાઇ તા. ૬ ના રોજ કૈલાષવાસ પામેલ છે. સદ્્ગતનું બેસણું તા. ૧૦ ને સોમવારે બપોરે ૩ થી પ કૈલાસનગર સોસાયટી મુ. લૂંટાવદર તા. જી. મોરબી ખાતે રાખેલ છે.

મીનાબેન મલકાણ

રાજકોટઃ શ્રી દશા સોરઠિયા વણિક, શ્રીમતિ મીનાબેન જગદીશભાઈ મલકાણ (ઉં.વ. ૬૪) તે ગૌ.વા. બાબુલાલ મોહનલાલ મલકાણના પુત્રવધુ, જગદીશભાઈ (સામુદ્રી એસ્ટેટ)ના ધર્મપત્નિ, સપનાબેન શૈલેષભાઈ ધ્રુવ (સુરત) હાલ ઓસ્ટ્રેલિયા, પાયલબેન કમલભાઈ વ્યાસના માતુશ્રી, રજનીભાઈ, બિપીનભાઈ, દિપકભાઈ, વિજયભાઈના ભાભી તથા આર્ય, વૃષ્ટી, કાવ્યાના નાની તેમજ સ્વ. વિધીબેન, જીમી, ચિંતન, અંકિતા, રૂચી, વત્સલ, પ્રિયમના ભાભુ, સ્વ. પ્રદિપભાઈ રમણીકલાલ ધાબલિયા તથા રાજુભાઈ (સુરત), નીરૂબેન દિનેશભાઈ વજીર (મુંબઈ), કલ્પનાબેન ભૂપેન્દ્રભાઈ વસ્તાણી (અમદાવાદ)ના બહેનનું તા. ૪ના અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. પ્રાર્થના સભા ૧૦ને સોમવારે સાંજે ૪ થી ૫.૩૦ ધારેશ્વર મહાદેવ, ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.(૨-૩)

રમેશકુમાર હીંડોચા

રાજકોટઃ રમેશકુમાર ગોવિંદભાઈ હીંડોચા (ઉં.વ.૬૫) તે રશ્મિબેન (વારાણસી યુ.પી.)ના પતિ, તેમજ સ્વ.મોનજી માધવજી ચંદારાણાના પુત્ર સ્વ.વૃજલાલ મોનજી અને ગં.સ્વ.સુશીલાબેન વૃજલાલ ચંદારાણા જમાઈ અને પંકજભાઈ ચંદારાણા (ગુરૂકૃપા એન્ટરપ્રાઈઝ) અને આશિષભાઈ ચંદારાણા (રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન) તથા હીનાબેન ચંદારાણાના બનેવી વારાણસી મુકામે તા.૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની ટેલીફોનીક સાદડી તા.૧૦ સોમવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. પંકજભાઈ મો.૯૪૨૭૨ ૭૩૧૬૦, મનીષાબેન મો.૯૪૨૯૫ ૫૪૨૬૫,  આશિષભાઈ મો.૯૪૦૯૧ ૬૩૦૪૧, શીલાબેન મો.૯૯૨૫૭ ૩૪૯૦૦

મીનાબેન મલકાણ
રાજકોટઃ શ્રી દશા સોરઠિયા વણિક, શ્રીમતિ મીનાબેન જગદીશભાઈ મલકાણ (ઉ.વ. ૬૪) તે ગૌ.વા. બાબુલાલ મોહનલાલ મલકાણના પુત્રવધુ, જગદીશભાઈ (સામુદ્રી એસ્‍ટેટ)ના ધર્મપત્‍નિ, સપનાબેન શૈલેષભાઈ ધ્રુવ (સુરત) હાલ ઓસ્‍ટ્રેલિયા, પાયલબેન કમલભાઈ વ્‍યાસના માતુશ્રી, રજનીભાઈ, બિપીનભાઈ, દિપકભાઈ, વિજયભાઈના ભાભી તથા આર્ય, વૃષ્‍ટી, કાવ્‍યાના નાની તેમજ સ્‍વ. વિધીબેન, જીમી, ચિંતન, અંકિતા, રૂચી, વત્‍સલ, પ્રિયમના ભાભુ, સ્‍વ. પ્રદિપભાઈ રમણીકલાલ ધાબલિયા તથા રાજુભાઈ (સુરત), નીરૂબેન દિનેશભાઈ વજીર (મુંબઈ), કલ્‍પનાબેન ભૂપેન્‍દ્રભાઈ વસ્‍તાણી (અમદાવાદ)ના બહેનનું તા. ૪ના અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. પ્રાર્થના સભા ૧૦ને સોમવારે સાંજે ૪ થી ૫.૩૦ ધારેશ્વર મહાદેવ, ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.

 

જસ્મીન જોબનપુત્રા

રાજકોટઃ સ્વ.અરૂણભાઈ વૃજલાલ જોબનપુત્રાના પુત્ર જસ્મીન (લાલાભાઈ) જોબનપુત્રા (ઉં.વ.૫૬), તે દક્ષાબેનના પતિ અને ભાવીકના પિતાશ્રી અને જનુભાઈ ખુરશીવાળા, મહેશભાઈ અને ક્રિષ્નાબેન, ઉંર્જાબેનના ભાઈ અને સ્વ.પ્રભુદાસ મોરારજી બુધ્ધદેવના જમાઈ, ચંદ્રકાન્તભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ.હર્ષદભાઈ, રમેશભાઈ, ચંપકભાઈ અને હિતેષભાઈના બનેવીનું તા.૬ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા સાદડી તા.૧૦ સોમવારે સાંજે  ૪ થી ૬ના રાખેલ છે. જનુભાઈ મો.૯૮૭૯૦ ૭૩૦૯૧, મહેશભાઈ મો.૯૪૨૮૨ ૫૩૯૮૧, મહેન્દ્રભાઈ મો.૯૦૯૯૨ ૩૪૭૭૯, ચંદ્રકાન્તભાઈ મો.૯૩૭૪૮ ૩૪૭૧૦, ભાવિક મો.૮૯૯૯૭ ૮૯૯૯૪, દક્ષાબેન મો.૯૯૭૪૬ ૭૨૨૬૦

ગજેન્દ્ર નકુમ

રાજકોટઃ કારડિયા રાજપૂત ગજેન્દ્ર સામંતસિંહ નકુમ (ઉં.વ.૬૮) (નિવૃત જીલ્લા ઉંદ્યોગ કેન્દ્ર) તે સ્વ.સામંતસિંહ માવજીભાઈ નકુમના પુત્ર તેમજ કિશોરસિંહ તથા ભૂપેન્દ્રસિંહ નકુમના ભાઈનું તા.૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૮ને શનિવારે રાખેલ છે. મો.૮૮૪૯૧ ૩૫૭૦૪, મો.૯૮૨૪૫ ૧૦૧૪૩

જસ્મિનકુમાર જોબનપુત્રા

રાજકોટઃ જસ્મિનકુમાર (લાલાભાઈ) અરૂણભાઈ જોબનપુત્રા (ઉં.વ.૫૪) તે સ્વ.પ્રભુદાસ મોરારજીભાઈ બુધ્ધદેવના જમાઈ તેમજ ચંદ્રકાંતભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ.હર્ષદભાઈ, રમેશભાઈ, ચંપકભાઈ, હિતેશભાઈના બનેવીનું તા.૬ ગુરૂવારના અવસાન થયેલ છે. તેમની ટેલીફોનીક સાદડી તા.૧૦ સોમવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. ચંદ્રકાંતભાઈ મો.૯૩૭૪૮ ૩૪૭૧૦, મહેન્દ્રભાઈ મો.૯૦૯૯૨ ૩૪૭૭૯, હેમાંગ હર્ષદભાઈ મો.૯૭૨૪૪ ૫૫૪૪૫, રમેશભાઈ મો.૯૪૨૮૨ ૫૪૧૬૨, ચંપકભાઈ મો.૯૪૦૮૩ ૮૯૫૦૮, હિતેશભાઈ મો.૯૪૨૮૭ ૪૫૬૪૪

નીશીતભાઈ પારેખ

રાજકોટઃ સ્વ.સોની ગીરધરલાલ હરજીભાઈ પારેખના પૌત્ર તે સ્વ.સોની મહેન્દ્રભાઈ ગીરધરલાલ પારેખના પુત્ર નીશીતભાઈ (ઉં.વ.૪૩) તે મોહિત તથા જીગરના પિતા તે વાંકાનેરવાળા સુખલાલ મગનલાલ ચોકસીના પુત્ર દિનેશભાઈના જમાઈ  તા.૭ના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું તા.૮ના રોજ સવારે ૧૦ થી ૧૨ સોની સમાજની વાડી નં.૧, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ. લૌકિક વ્યવહાર બંધ છે. અરવિંદભાઈ મો.૯૭૨૫૪ ૬૫૭૫૭, ચંદુભાઈ મો.૯૬૨૪૭ ૬૬૦૯૯, નિલેશભાઈ મો.૯૮૨૪૨ ૪૯૦૨૨, નૌતમભાઈ મો.૯૯૨૪૩ ૭૪૦૮૫

ભદ્રાબેન પંડયા

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ (સાણથલીવાળા) મુકેશભાઈ (ગટુભાઈ) વી. પંડયા (એસ.ટી. નિવૃત)ના પત્ની ભદ્રાબેન (ઉં.વ.૬૫) તે કીર્તન અને દર્શિતાબેન મિહીરભાઈ પંડયા (ગોંડલ)ના માતુશ્રી, તે વિનોદરાય (વિનુભાઈ)ના નાનાભાઈ પત્ની, તે મધુસુદનભાઈ (મધુભાઈ) તથા કોકીલાબેન (ટીકુબેન), સનતભાઈ જોશી (ગોવા)ના ભાભી, તે કિશનભાઈ પંડયાના કાકીનું તા.૬ને ગુરૂવારે અવસાન થયું છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૧૦ના રોજ ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. મુકેશભાઈ (ગટુભાઈ) મો.૯૮૯૮૭ ૩૯૫૯૪, કીર્તનભાઈ મો.૯૪૨૬૯ ૦૦૧૪૩, કિશનભાઈ મો.૯૮૨૫૦ ૫૪૪૯૭

રાજેશભાઇ ચૌહાણ

રાજકોટઃ.. સ્વ. પ્રેમજીભાઇ મનજીભાઇ ચૌહાણના પુત્ર રાજેશભાઇ (સાગર એમ્બ્રોડરી) તે મનસુખભાઇ, શશીભાઇ અને જગદીશભાઇના નાનાભાઇ, રશ્મિબેન, સાગરભાઇ, વિદ્યાબેનના પિતાશ્રીનું તા. ૭ શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક ઉંઠમણુ તા. ૧૦ ને સોમવારે સાંજે પ કલાકે સાગરભાઇ મો. ૯૯૧૩૯ ૯૩ર૭ર, જગદીશભાઇ ૯૯૦૪૦ ૮૮પ૭પ, ચિંતનભાઇ ચૌહાણ ૯૪ર૭૭ ૭૩૦૯૩ રાખેલ છે.

 

જયસુખલાલ દશાણી

રાજકોટ : લાયન ટ્રેડીંગ કંપની (જુનાગઢ) હેન્‍ડલૂમ વાળા જયસુખલાલ દશાણી (ઉ.વ.૭૧) તે લાયન ઇન્‍ડસ્‍ટ્રીઝવાળા સ્‍વ. મોહનલાલ નારાણદાસ દશાણીના પુત્ર તથા નિરવભાઇ અને શ્રુતિબેનના પિતા તથા વિનુભાઇ અને ધીરૂભાઇના ભાઇશ્રી તેમજ સ્‍વ.વસંતલાલ નારાણદાસ ખખ્‍ખરના જમાઇનં તા. ૭ ના અવસાન થયેલ છે. ઉઠમણુ તેમજ પિયર પક્ષની સાદડી તા. ૮ ને શનિવારના રોજ ૪ થી પ કલાકે કડીયા જ્ઞાતિની વાડી, કડીયવાડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

જયેશભાઇ મહેતા

મોરબી : લૂંટાવદર નિવાસી જયેશભાઇ પ્રતાપરાય મહેતા (ઉ.વ.૩૯) તે જયંતિભાઇ પ્રભાશંકર મહેતાના ભત્રીજા તેમજ જીતેન્‍દ્રભાઇ, કમલેશભાઇ અને જયદિપભાઇના ભાઇ તા. ૬ ના રોજ કૈલાષવાસ પામેલ છે. સદ્‌્‌ગતનું બેસણું તા. ૧૦ ને સોમવારે બપોરે ૩ થી પ કૈલાસનગર સોસાયટી મુ. લૂંટાવદર તા. જી. મોરબી ખાતે રાખેલ છે.