Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021
અવસાન નોંધ

ઈન્દીરાબેન મીઠાણી

રાજકોટઃ અ.સૌ.ઈન્દીરાબેન હરેશભાઈ મીઠાણી (ઉ.વ.૬૫) તે સ્વ.હીરાચંદ વસનજી મીઠાણીના પુત્ર હરેશભાઈ મીઠાણીના ધર્મપત્નિ, સ્વીટીબેન (સ્નેહા) સિધ્ધાર્થકુમાર રવાણી તથા હાર્દિકના માતુશ્રી, બ્રીન્દાબેનના સાસુ, મીવાનના દાદી, ધ્રુવીકના નાની તેમજ સ્વ.શીવલાલ પ્રાણલાલ કોઠારીના પુત્રી અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬

બાબુભાઇ રાચ્છ

રાજકોટઃ સ્વ.ઠા કાનજીભાઇ ખીમજીભાઇ રાચ્છના પુત્ર બાબુભાઇ (ઉ.વ.૮૮) તે સ્વ. હરગોવિંદભાઈ, સ્વ. શાંતિભાઇ, સ્વ. નૌતમભાઇના ભાઇ તથા વિજયભાઇ (પીજીવીસીએલ), અજયભાઇ (એલઆઇસી એજન્ટ), ભાવનાબેન હિતેષકુમાર નથવાણી, અંજનાબેન જગદીશકુમાર બુધ્ધદેવના પિતાશ્રી તેમજ સ્વ. ઠા. ધીરજલાલ ત્રિભોવનદાસ કોટેચાના જમાઇ તા. ૬ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનિક ઉઠમણું : તા. ૮ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (વિજયભાઇ - ૯૪ર૬ર રર૩રર) (અજયભાઇ - ૯૮ર૪૪ ૭૯૬૭૯)

સવિતાબેન મુલિયાણા

રાજકોટઃ સવિતાબેન પરસોત્તમભાઈ મુલિયાણા તે સ્વ.પરસોત્તમભાઈ ઝીણાંભાઈ મુલિયાણાના ધર્મપત્નિ ગીરીશભાઈ, પ્રવિણભાઈ, રંજનબેન મોહનભાઈ વાગડિયા અને હેમાબેન પરેશભાઈ માલી (આરએમસી)ના માતુશ્રી, અવનીબેન, રોનકભાઈ (વાયરલેસ પીએસઆઈ, કેવડિયા), અંકિતાબેન (આરએમસી) અને કૃણાલભાઈના દાદી અને ભૌતિકભાઈ અને પૂજાબેન (જીઈબી)ના નાનીનું તા.૬ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું ગુરૂવારે તા.૮ના રોજ સાંજે ૪ થી ૬ પ્રવિણભાઈના નિવાસસ્થાન ''વાઘેશ્વરી કૃપા'', સોમનાથ-૧, શેરી નં.૪, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે રાખેલ છે. ગીરીશભાઈ મો.૯૯૭૮૯ ૨૭૯૨૯, પ્રવિણભાઈ મો.૯૯૦૪૪ ૧૩૦૨૯, રોનકભાઈ મો.૯૯૦૪૮ ૦૦૪૬૩, રંજનબેન મો.૯૦૩૩૩ ૪૩૫૬૩, હેમાબેન મો.૬૩૫૧૭ ૮૭૯૧૮, અંકિતા મો.૯૪૨૬૨ ૦૫૫૪૩, કૃણાલ મો.૯૭૭૩૪ ૬૩૮૬૦

ધીરજલાલ મહિધરીયા

રાજકોટ : મુળ ગામ રાજકોટ થોરાળા હાલ રાજકોટ ધીરજલાલ મોહનલાલ મહિધરીયાનું તા. ૪ ના અવસાન થયેલ છે. તે હડાળા વાળા ભીમજીભાઇ હરખજીભાઇ પંચાસરાના જમાઇ, અતુલાબેન અમૃતલાલ બ્રામરોલીયા, ભારતીબેન ધનજીભાઇ ધ્રાંગધરીયા, મુકેશભાઇ, જયભાઇના પિતાશ્રી યશ મુકેશભાઇના દાદા થતા ટેલીફોનિક બેસણું તા. ૮ ના સાંજે ૪ થી પ રાખેલ છે. મુકેશભાઇ ૯૮૯૮૧ ૭૧૩૦૧, જયભાઇ ૯૪ર૬૯ ૭૯૬૦૮

ભુપેન્દ્રભાઇ અજમેરા

રાજકોટ : શ્રી ભુપેન્દ્રભાઇ વ્રજલાલ અજમેરા તે દક્ષાબેનના પતિ તથા રક્ષિતભાઇના પિતાશ્રી, જયંતભાઇના નાનાભાઇ તથા ધિરેનભાઇના મોટાભાઇનું તા. ૩ , શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું તા. ૮   ગુરૂવારના રોજ સવારે ૧૦  થી ૧ર રાખેલ છે. (રક્ષીતભાઇ અજમેરા - મો. ૯૦૩૩૧ ૭૦૭૭૭)

ચંદ્રકાંતભાઇ તન્ના

રાજકોટઃ ચંદ્રકાતભાઇ મગનલાલ તન્ના (ઉ.વ.૯૮) તે સ્વ. મગનલાલ હરીભાઇ તન્ના ના પુત્ર, મનિષાબેનના પતિ, સ્વ, જગદીશભાઇ, શશીકાંતભાઇ, સ્વ. કમલેશભાઇ, જયેશભાઈ, ભાવેશભાઇ તથા રંજનબેન વિનોદકુમાર કક્કડ, લતાબેન વિજયકુમાર જોબનપુત્રાના ભાઇ, ધવલભાઇ, વેશાલીબેન નરેશકુમાર માધવાણી, બિજલબેન રાહુલફુમાર માધવાણીના પિતા તે વલ્લભદાસ લીલાધર રાચ્છ (પડધરી) ના જમાઇનું તા.૬  મંગળવાર નારોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક પ્રાર્થનાસભા તથા પીચરપક્ષની સાદડી તા. ૮  ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. શશીકાંતભાઇ - ૯૪૦૮૬ ૮૧૫૦૫ ભાવેશભાઇ - ૮૩૨૦૦ ૭૨૧૩૯ જયેશભાઇ - ૯૨૬૫૨ ૩૭૪૮૧ ધવલભાઇ - ૯૦૧૬૪ ૩૩૫૫૨ લલીતભાઇ વલ્લભભાઇ રાચ્છ - ૯૮૭૯૧ ૨૫૯૩૧

ભુપેન્દ્રભાઈ અજમેરા

રાજકોટઃ ભુપેન્દ્રભાઈ વ્રજલાલ અજમેરા તે દક્ષાબેનના પતિ તથા રક્ષિતભાઈના પિતાશ્રી, જયંતભાઈના નાનાભાઈ તથા ધિરેનભાઈના મોટાભાઈનું તા.૩ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.  તેમનું ટેલીફોનીક બેસણું તા.૮ ગુરૂવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ રાખેલ છે. રક્ષીતભાઈ અજમેરા મો.૯૦૩૩૧ ૭૦૭૭૭

ત્રિભુવનભાઈ પંચાસરા

રાજકોટઃ હાલ રાજકોટ (વડીયા દેવડી) ગુજજર સુથાર ત્રિભુવનભાઈ કેશવજીભાઈ પંચાસરા (ઉં.વ.૭૫)નું તા.૬ના રોજ અવસાન થયેલ છે. તે સ્વ.કેશવજીભાઈ રવજીભાઈ પંચાસરાના પુત્ર સ્વ.ભીમજીભાઈ તથા વલ્લભભાઈ નાનાભાઈ તથા મનસુખભાઈ તથા મોટાભાઈ તથા કેતનભાઈ અને હિતેશભાઈના પિતાશ્રી તથા મયંક અને હેન્સીના દાદા સસરા પક્ષ (વેકરી વાળા), સ્વ.દામજીભાઈ કુંરજીભાઈ સુરેલીયાના જમાઈ અને રમેશભાઈ તથા દિનેશભાઈના બેનવી હાલ સંજોગો વસાત ટેલીફોનીક બેસણું તા.૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વલ્લભભાઈ પંચાસરા, મનસુખભાઈ પંચાસરા મો.૯૨૭૫૧ ૬૧૧૭૨, કેતનભાઈ પંચાસરા મો.૯૮૨૫૮ ૩૦૬૯૨, હિતેનભાઈ પંચાસરા મો.૯૦૯૯૪ ૮૮૭૫૫, જગદીશભાઈ પંચાસરા મો.૯૭૨૩૩ ૨૯૫૫૯, રમેશભાઈ સુરેલીયા મો.૯૪૨૬૯ ૬૦૩૭૬, દિનેશભાઈ સુરેલીયા મો.૯૪૨૬૬ ૯૦૩૭૩

ઈન્દીરાબેન મીઠાણી

રાજકોટઃ અ.સૌ. ઈન્દીરાબેન હરેશભાઈ મીઠાણી (ઉ.વ.૬૫) તે સ્વ.હીરાચંદ વસનજીભાઈ મીઠાણીના પુત્ર હરેશભાઈ મીઠાણીના ધર્મપત્નિ, સ્વીટીબેન (સ્નેહા) સિધ્ધાર્થકુમાર રવાણી તથા હાર્દિકના માતુશ્રી, બ્રીન્દાબેનના સાસુ, મીવાનના દાદી, ધ્રુવીકાના નાની તેમજ સ્વ.શીવલાલ પ્રાણલાલ કોઠારીના પુત્રી અરીહંત શરણ પામેલ છે. મીઠાણી પરીવારનું ટેલીફોનીક બેસણું તા.૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દિપકભાઈ તાવિયા

રાજકોટઃ દિપકભાઈ ભગવાનજીભાઈ તાવિયા (ઉ.વ.૫૯) (બીએસએનએલ રીટાયર્ડ કર્મચારી) તેઓ સ્વ.ભગવાનજીભાઈ તાવિયાના પુત્ર તથા સુનિતાબેન તાવિયાના પતિ તથા સ્વ.ભીખુભાઈ તાવિયાના નાનાભાઈ પંકજભાઈના મોટાભાઈ અશ્વિનભાઈના કાકા કૃણાલભાઈ થતા કરિશ્માના પિતાશ્રીનું તા.૪ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૮ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે. પંકજભાઈ તાવિયા મો.૯૮૨૪૯ ૯૨૬૮૮, અશ્વિનભાઈ તાવિયા મો.૯૯૦૯૦ ૩૫૦૩૫, કૃણાલ તાવિયા મો.૯૯૯૮૮ ૮૯૮૪૩

સુરેશભાઈ માંડલીયા

રાજકોટઃ સ્વ.સોની શાંતિલાલ  ભગવાનજી માંડલીયા (કોઠારીયાવાળા)ના પુત્ર સુરેશભાઈ શાંતિલાલ માંડલીયા (ઉ.વ.૬૧) તે નવિનભાઈના નાનાભાઈ અને ઈન્દ્રકાંતભાઈના મોટાભાઈ તેમજ અલ્પેશભાઈ તથા ભાવિનભાઈના પિતાશ્રી અને તરૂણભાઈ રાજપુરા તથા નવનીતભાઈ રાણપરાનાં વેવાઈ અને વ્રજ, રાધેન તથા દેવાંશના દાદા અને કોકીલાબેન તથા ચંદ્રકલાબેનના ભાઈ તે હસુભાઈ ઓધવજીભાઈના બનેવીનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮/૭ના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર મોકુફ રાખેલ છે. નવિનભાઈ મો.૯૫૭૪૩ ૩૫૨૦૨, અલ્પેશભાઈ મો.૯૯૨૫૨ ૪૩૩૪૩, ભાવિનભાઈ મો.૯૬૨૪૦ ૬૦૬૪૭, મિતેશભાઈ મો.૯૩૨૮૨ ૬૫૯૧૧, સંદિપભાઈ મો.૯૯૨૪૯ ૨૧૬૫૧

ગોવીંદભાઇ મકવાણા

રાજકોટઃ મ.ક. સઇ સુથાર કરાંચીવાળા હાલ રાજકોટ શ્રી ગોરધનભાઇ વશરામભાઇ મકવાણાના પુત્ર ગોવીંદભાઇ મકવાણા (ઉ.વ.૭૬) તે કીર્તીભાઇ અને મિલનભાઇના પિતાશ્રી અને હેમેન્દ્રભાઇના ભાઇ તથા હર્ષિલ અને હેમાંગના ભાઇજી તથા યશના દાદા અને સ્વ. જગજીવનભાઇ ગોકળભાઇ વાઘેલા (મીઠાપુર)ના જમાઇનું તા. પના રોજ અવસાન થયેલ છે.

હાલના કોરોના સમયને કારણે સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ નિવાસસ્થાન નવલનગર (અ) શેરી નં. ર સીટી પ્લાઝા, આનંદ બંગલા ચોક પાસે રાજકોટ રાખેલ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે. હેમેન્દ્રભાઇ -૯૪ર૬ર પ૩પ૪૮, કીર્તીભાઇ ૯૪ર૬૯ ૬૪૪૩૬, મિલનભાઇ ૯૭૭૩૪ ૩પ૧૩૮, પ્રભુદાસ વાઘેલા-૯૪ર૭૭ ૭૧૯૮૪,  પ્રફુલભાઇ-૯૯ર૪૧ ૭૧૯૩પ.