Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018
પારસી નાટ્ય કલાકાર મહેરનોશ કરંજીયાનું અવસાન : ૩૪ વર્ષ સુધી સસરાનું પાત્ર ભજવેલ

અમદાવાદ : ગુજરાતી રંગભૂમિને જીવંત રાખનારા નાટ્યકલાકર મહેરનોશ કરંજિયાનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે કૂતરાંની પૂંછડી વાંકી અને મહેરામની સાસુ જેવાં અનેક કોમેડી નાટકોમાં યાદગાર અભિનય થકી સુરત તેમજ પારસી સમાજને દેશ અને દુનિયામાં જાણીતા કરનારા નાટ્યકલાકાર મહેરનોશ કરંજિયાનું સુરત ખાતે નિધન થયું હતું મહેરનોશ કરંજિયાએ મહેરામની સાસુમાં સતત ૩૪ વર્ષ સુધી સસરાનું પાત્ર ભજવ્યું હતું.

એડવોકેટ બાબુભાઇ માંગુકિયાના પિતાજીનું અવસાન : કાલે બેસણુ

રાજકોટ : કોંગ્રેસના પ્રદેશ અગ્રણી અને હાઇકોર્ટના જાણીતા એડવોકેટ શ્રી બાબુભાઇ માંગુકિયાના પિતાજી શ્રી માવજીભાઇનું તા. ૪ના રોજ હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૮ ગુરૂવારે સવારે ૯ થી પ મુ. સુખપર, તાલુકા ગારીયાધાર, જિલ્લો ભાવનગર ખાતે રાખેલ છે. (બાબુભાઇનો મો. ૯૮ર૪૦ ર૩પ૯૯, અમદાવાદ)

નિવૃત રેલ્વે ઓફિસર દત્તાત્રેયભાઈ જોષીનું દુઃખદ અવસાનઃ શનિવારે બેસણું

રાજકોટઃ દત્તાત્રેયભાઇ ગણેશભાઈ જોષી (ઉ.વ.૭૨) (નિવૃત રેલ્વે ઓફિસર/ વેસ્ટર્ન રેલ્વે નિવૃત પેન્શનર મંડળના પ્રમુખ, પ્રમુખ મહારાષ્ટ્ર મંડળ રાજકોટ, દ્વારકા) તે મૃણાલીનીબેનના પતિ અને અનલાબેન કિરણભાઇ બાપટ (જામનગર), અપર્ણાબેન ચેતનભાઈ કોટવાલ (વલ્લભ વિદ્યાનગર), પ્રોફે.અશ્વિનીબેન જોષી (નેનોસાયન્સ ડિપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ)ના પિતાશ્રી, પ્રો.નિકેશ શાહ (ભૌતિકશાસ્ત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ)ના સસરાનું બેસણું તા.૧૦ શનિવાર બપોરે૪ થી ૬ ઘનશ્યામ નગર મેઈન રોડ, ચિત્રફૂટ મહાદેવ મંદિર, સ્વસ્તિક સ્કુલ ઓફ સાયન્સની પાસે, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

મંજુલાબેન વિઠલાણી

રાજકોટઃ મંજુલાબેન (ઉ.વ.૮૨)તે મથુરાદાસ લાલજી વિઠલાણી (નિવૃત આ.પોસ્ટ માસ્ટર)નાં ધર્મપત્ની, તે પ્રાપ્તિ પ્રકાશ રાયજાદાના માતુશ્રી, વિસ્મય તથા કૃતિ જીતેશ દેવાણીના નાની, તે દ્વારકા નિવાસી સ્વ.મગનભાઇ, સ્વ.લક્ષ્મીદાસભાઈ તથા પ્રહલાદ ઉમરશી ગાંધી (ગોકાણી)ના બહેનનું અવસાન તા.૫ને સોમવારનાં રોજ થયેલ છે. તેમનું ઉઠમણું તા.૮ને ગુરૂવારે સાંજે ૫ વાગ્યે અલકેશ્વર મહાદેવ, ૧-અલ્કાપુરી, સદ્ગુરૂ કોમ્પલેક્ષ પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ પિયર પક્ષની સાદડી દ્વારકા મુકામે તા.૯-૨-૧૮ને શુક્રવારે સાંજે ૫ વાગ્યે રાખેલ છે.ઉત્તરક્રિયા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઘનશ્યામભાઈ પરીખ

રાજકોટઃ પરીખ ભાણજી વનમાળીદાસ પરિવાર રે. અમરેલીના મોભી ઘનશ્યામભાઈ અરવિંદભાઈ પરીખ (વકીલ) (ઉ.વ.૭૩) તે દિલિપભાઇ તથા અશ્વિનભાઈના જયેષ્ઠ બંધુ તથા માધવના પિતાશ્રી તથા બિમલભાઈ, ભવનેશભાઈ, પુર્વીશભાઈ, હેમાંગભાઈ, તરંગભાઈ તથા કૃણાલ (શ્યામ)ભાઈ, સાગરભાઈ તથા અર્થ અને આકાશના કાકા- મોટાપપ્પા તા.૬ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૮ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬:૩૦ દરમિયાન નૂતન હાઈસ્કુલ, ચિતલરોડ, અમરેલી મુકામે રાખેલ રાખેલ છે.

રેખાબેન રાવલ

રાજકોટઃ ઔદીચ્ચ ગઢીયા બ્રાહ્મણ મુ.બગસરા હાલ કોચીન સ્વ.ડાયાલાલ હરીલાલ રાવલના પુત્ર રમેશકુમારના ધર્મપત્ની અ.સૌ.રેખાબેન (જયોતિબેન) તે સ્વ.નંદલાલભાઈ ભવાનીશંકર દવેનાં પુત્રી તેમજ અશોકભાઈ, સુરેશભાઈ દવે, કંચનબેન રાવલ (કોચીન), ઉર્મિલાબેન પંડ્યા, વર્ષાબેન શુકલના મોટા બહેન તથા ભાર્ગવભાઈ, મિહિર દવેના ફૈબાનું તા.૫ને સોમવારનાં રોજ અવસાન થયેલ છે. તેમનું પિયર પક્ષનું બેસણું તા.૮ને ગુરૂવારનાં રોજ સાંજે ૫ થી ૬, શ્રી રામેશ્વર મહાદેવ મંદીર, રામેેશ્વર ચોક, આમ્રપાલી ફાટક પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભારતીબેન હાડા

રાજકોટઃ રાજકોટ નિવાસી ભારતીબેન મુકુન્દભાઈ હાડા (ઉ.વ.૬૦) તે મુકુન્દભાઈ દેવરાજભાઇ હાડાના ધર્મપત્ની તેમજ પારસ અને જયદિપના માતુશ્રીનું તા.૬ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ ગુરૂવાર સાંજે ૪ થી ૬, શ્રી નટેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ પાસે, ૮૦ ફુટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જીતેન્દ્રભાઇ પરમાર

જામનગર તા.જામનગર નિવાસી જીતેન્દ્રભાઇ દયાળજીભાઇ પરમાર (ઉ.વ.૩૦)નું તા.૪ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૮ને ગુરૂવારના સાંજના ૪-૩૦ થી ૫ તેમના નિવાસ સ્થાન પંચરત્ન વાડી, મહાપ્રભુજીની બેઠક પાસે રાખેલ છે.

લાલજીભાઇ ચૌહાણ

રાજકોટઃ રાજકોટ નિવાસી લાલજીભાઇ જેસીંગભાઇ ચૌહાણ (ઉ.૭૦) (યુનિયન બેંકના નિવૃત કર્મચારી તે અમરસિંહભાઇ જેસીંગભાઇ ચૌહાણના નાનાભાઇ તથા જયમલ, મહેન્દ્ર (માં ફીનકોર્ય) અને ચંદ્રેશ અમરસિંહભાઇ ચૌહાણના કાકાનું તા.૬/ર ના રોજ અવસાન થયું છે તેમનું બેસણું તા. ૮/ર ના રોજ સાંજે ૪ થી ૬ સુધી શ્રી રાજરાજેશ્વરી મહાદેવ મંદિર, રાજનગર શેરી નં. ૧-૩ નાનામવા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતિલાલભાઇ વાઢેર

અમરેલી : બ્રહ્મ ક્ષત્રિય કાંતિલાલભાઇ પ્રભુદાસભાઇ વાઢેર (ઉ.વ.૮૪) તે ભુપતભાઇ, પ્રવિણભાઇના મોટાભાઇ, રમેશભાઇ, હર્ષદભાઇ, પરેશભાઇના પિતાશ્રીનું તા. ૬ મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ઉઠમણું તા. ૮ ગુરૂવારના સવારે ૧૦ કલાકે ગંગાબાઇ માતુશ્રી વાડી જૈન દેરાસર પાસે અમરેલી ખાતે રાખેલ છે.

બાવાલાલ મોરાણીયા

રાજકોટ : બાવાલાલ જાદવજીભાઇ મોરાણીયા (ઉ.વ.૯૯) તે દિનેશભાઇ, જગદીશભાઇ (ઓઝા ઇલેકટ્રીકલ વર્કસ, સોનીબજાર), વનીતાબેન ભીખુભાઇ દેથરીયા, મંછાબેન પોપટલાલ દેથરીયા, પ્રભાબેન મહનરલાલ ચારોલીયા, મુકતાબેન શાંતિલાલ સંચાણીયના પિતાશ્રી તથા વંદનાબેન પરેશકુમાર આચોડીયા, પ્રજ્ઞેશ, ધર્મેશ, પ્રતિકના દાદાનું તા. પ નારોજ અવસાન થયું છે. તેમનું બેસણુ તા. ૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, શ્રી ત્રિલોકનાથ મહાદેવ મંદિર, પોપટવાલા બિલ્ડીંગની પાછળ, સંત કબીર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ફાતેમાબેન વણાંટ

બાબરા : દાઉદી વ્હોરા મ. ફકરૂદીનભાઇ સુલેમાનજી વણાટ બરફવાળાના પત્ની ફાતેમાબેન (ઉ.વ.૮પ) તેઓ મ. ઇસુફઅલી તાજભાઇ ગાધકડાવાળાના પુત્રી તથા મ. મનસુરભાઇ, સૈફુદીનભાઇ, અબ્બાસભાઇ તથા રસીદાબેન રજબઅલી (ગારીયાધાર), અમીનાબેન અબ્બાસભાઇ (રાજુલ) ના માતુશ્રીનું તા. ૬ મીએ વફાત થયું છે. જીયારતના સીપારા તા. ૮ સવારે ૧૧-૩૦ કલાકે બાબરા મોટી મસ્જીદ ખાતે રાખેલ છે.

ચંદુલાલ જોષી

બાબરા : ચમારડી નિવાસી ઔસ. ચિભડીયા બ્રાહ્મણ ચંદુલાલ મગનલાલ જોષી (ઉ.વ.૭ર) તેઓ ભાવેશભાઇ, ધર્મેશભાઇના પિતા તથા ધીરૂભાઇ (અમરેલી), પ્રભુલાલભાઇ (ચમારડી)ના નાનાભાઇનું તા. ૬ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૮ બપોરે ર થી ૬, ચમારડી તથા તા.  ૧૦ રાત્રીના ૮થી ૧૦ કતાર ગામ સહજાનંદ સોસાયટી -સુરત રાખેલ છે.

પ્રશાંતભાઇ છત્રાળા

જુનાગઢ : મારૂ કંસારા અનિલભાઇ કાંતિભાઇ છત્રાળાના પુત્ર પ્રશાંતભાઇનું તા. ૬ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૮ ને ગુરૂવારા રોજ સવારે ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાને બંસી પેલેસ મધુરમ સોસાયટી બાયપાસ રોડ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કુલ સામે જુનાગઢ ખાતે રાખેલ છે.

ઙ્ગબાલાશંકરભાઈ માઢક

રાજકોટઃ મૂળ જસદણ હાલ રાજકોટ નિવાસી બાલાશંકરભાઈ વાલજીભાઈ માઢક (ઉ.વ.૭૪)તે સ્વ.નંદલાલભાઇ તથા સ્વ.મણીબેન પ્રાણશંકરભાઈ ચાંવ જસદણના નાનાભાઈ તે સ્વ.નંદલાલભાઈ, સ્વ.મનસુખભાઈ, નટુભાઈ, હરસુખભાઈ તથા જયાબેન ભીખુભાઇ જોષીના મોટાભાઈ તથા દેવેન્દ્રભાઇ, યસવીનભાઈ અને જસ્મીનભાઈ તથા દક્ષાબેનના પિતાશ્રીનું તા.૬ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ને ગુરૂવાર, સાંજે ૫ થી ૭, અલ્કા સોસાયટી કોમ્યુનીટી હોલ, મવડી મેઈન રોડ, ફાયર બ્રિગેડની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.

ચીમનભાઈ દોમડીયા

રાજકોટઃ નિવાસી ચીમનલાલ વસનજી દોમડીયા (ઉ.વ.૯૨) તે સ્વ.રસિકભાઇના મોટા ભાઈ, પ્રદીપભાઈ, ચંદ્રેશભાઈ (રાજુભાઈ), સ્વ.વિજય, ઈલાબેન નરેન્દ્રભાઈ પતિરા તથા રેખાબેન મુકેશભાઈ શેઠના પિતાશ્રી, રૂપાબેન તથા સોનલબેનના સસરા, ભવ્ય, અમી, ઉર્વીના દાદા, મંગળવાર તા.૬ના અરિહંતશરણ પામેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણું શ્રી મહાવીર નગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, મહાવીરનગર સોસાયટી શેરી નં.૫, નિર્મલા સ્કુલ રોડ, રાજકોટ ખાતે ગુરૂવાર તા.૮ બપોરે ૪ વાગ્યે રાખેલ છે. તમામ પ્રકારનો લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સ્વ.ચીમનભાઈએ કેન્સર હોસ્પિટલ તેમજ હેમોફિલીયા સોસાયટીમાં સેવા આપી હતી. (રાજુભાઈ દોમડીયા, સરગમ ઈલેકટ્રોનીકસ મો.૯૪૨૭૨ ૬૮૯૨૨)

જનાર્દન ત્રિવેદી

રાજકોટઃ જનાર્દન કાન્તીલાલ ત્રિવેદી તે સ્વ. કાંતિલાલ મહાશંકર ત્રિવેદીના પુત્ર તે અનસુયાબેન (નિવૃત શિક્ષિકા કોટક સ્કુલ)ના પતિ, તે ભારતભુષણ તથા જયકુમારના પિતાશ્રી, જસ્ટીશ દિપકભાઇ,  તે અશોકભાઇ તથા હરિદશવભાઇના ભાઇનું ભાવનગર ખાતે અવસાન થયું છે. સ્વ.નું બેસણું તા.૮ને ગુરૂવારે ભગવાનેશ્વર મંદિર, સુભાષનગર ભાવનગર ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે.

ભીખુભાઇ પરમાર

રાજકોટઃ લુહાર ભીખુભાઇ મોહનભાઇ પરમાર (ઉ.વ.૮૦) તે જય બાલાજી પરીવાર ગૌરાંગભાઇના પિતાશ્રી તા.પના અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, ન્યુ રામેશ્વર સોસાયટી શેરી નં.૭, કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.

જનકબા જાદવ

રાજકોટઃ ગુર્જર રાજપૂત જનકબા દિલુભા જાદવ (ઉ.વ.૬૦) તે દિલુભા રાઘાજી જાદવનાં ધર્મપત્ની તેમજ રણજીતસિંહ અને  શૈલેષસિંહનાં માતુશ્રીનું તા.૬ના અવસાન થયેલ છે. બેસણું તા.૮ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ભારતીબેન હાડા

રાજકોટઃ રાજકોટ નિવાસી ભારતીબેન મુકુન્દભાઈ હાડા (ઉ.વ.૬૦) તે મુકુન્દભાઈ દેવરાજભાઇ હાડાના ધર્મપત્ની તેમજ પારસ અને જયદિપના માતુશ્રીનું તા.૬ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ ગુરૂવાર સાંજે ૪ થી ૬, શ્રી નટેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ પાસે, ૮૦ ફુટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સમજુબેન સિધ્ધપુરા

રાજકોટઃ સમજુબેન ગોરધનભાઇ સિધ્ધપુરા તા.પના રામશરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, કોઠારીયા રોડ, હુડકોનું જુનુ બસ સ્ટોપ પાછળ, આશાપુરા મંદિર ખાતે રાખેલ છે.

દયાબેન વણઝારા

રાજકોટઃ મુળ સ્ટેશન વાવડી હાલ રાજકોટ નિવાસી લોહાણા દયાબેન નાગજીભાઇ વણઝારા (ઉ.વ.૯૩) તે સ્વ.નાગજીભાઇ પરબતભાઇ વણઝારાના પત્ની તેમજ જેન્તીભાઇ ખુશાલદાસ, દિલીપભાઇ, હસમુખભાઇ, ચંદ્રિકાબેનના માતુશ્રી અને વિનોદકુમાર દ્વારકાદાસ રાડીયાના સાસુ તેમજ સ્વ.બચુભાઇ વેલજીભાઇ શીંગાળા, રહે. જેતપુરના બહેનનું તા.૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષોનું સંયુકત ઉઠમણું તા.૮ને ગુરૂવારે પંચનાથ મહાદેવ મંદિર મુકામે સાંજે પ-૦૦ કલાકે રાખવામાં આવેલ છે.

રજનીકાંત વ્યાસ

રાજકોટઃ કંડોળીયા બ્રાહ્મણ રજનીકાંત ફુલશંકર વ્યાસ (ઉ.વ.૭ર) (દશા સોરઠીયા વણીક જ્ઞાતિ ગોર) તે દિપુલભાઇ વ્યાસ, અમીતભાઇ વ્યાસ (એડવોકેટ), તથા લીનાબેન આશીષભાઇ અધ્યારૂ (અમદાવાદ)નાં પિતાશ્રી તથા લલીતભાઇ વ્યાસ, અશોકભાઇ વ્યાસ, સ્વ.ગીતાબેન રશ્મીકાંત પંડયા (સુરત), જયોત્સનાબેન કપીલભાઇ અધ્વર્યું (મુંબઇ), ઉષાબેન હરેન્દ્રભાઇ પંડયા (અમરેલી)ના મોટાભાઇનું તા.રના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ને ગુરૂવારે સાંજના ૪ થી ૬, ૧ર-કેવડાવાડી, 'શિવ-નિવાસ' રાખેલ છે.

ચંપાબેન ટાંક

રાજકોટઃ ગંગા. સ્વ. ચંપાબેન ચુનિલાલભાઇ ટાંક તેઓ સ્વ.ચુનીલાલ રવજીભાઇ ટાંકના ધર્મપત્ની સંગીતાબેનના માતુશ્રી મહેશકુમાર મકવાણાના સાસુ તથા જય સ્નેહાના નાનીમાનું તા.૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ના ગુરૂવારે સંગીતાબેન મહેશકુમાર મકવાણાના નિવાસ સ્થાન યોગીરાજ - એ-એફ-ર, ગ્રાઉન્ડ ફલોર, શીવ પાર્ક શેરી-૧, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ પાસે, રાખેલ છે.

સંજયભાઇ ડોડીયા

રાજકોટઃ પંચાયતનગર નિવાસી સંજયભાઇ મહેશભાઇ ડોડીયા (ઉ.વ.પર) તે મહેશભાઇ ભવાનભાઇ ડોડીયા (જિલ્લા પંચાયત)ના પુત્ર, નરેન્દ્રભાઇના નાનાભાઇ, ગ્રીષ્માબેન તથા રૂષિરાજના પિતાશ્રી તથા ગજેન્દ્રસિંહ સામતસિંહ પરમાર, સૈનિક સોસાયટી વાળાના જમાઇનું તા.૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ના સાંજે ૪ થી ૬, સિધ્ધનાથ મહાદેવ મંદિર, ૬ શ્રી રામ પાર્ક યુનિવર્સીટી રોડ, ખાતે રાખવામાં આવેલ છે.

જગદીશભાઇ શાહ

રાજકોટઃ નિવાસી સ્વ.પ્રભુલાલ જેચંદ શાહ (તુરખીયા)ના પુત્ર અને સ્વ.મણીલાલ ફુલચંદ રૂપાણીના જમાઇ તેમજ સ્વ.નટુભાઇ (કિશોરભાઇ) તેમજ સુધીરભાઇના મોટાભાઇ, તેમજ સ્વ.અમૃતલાલ મણીલાલ રૂપાણીનાં બનેવી, તેમજ ધર્મેશ અને નિપુલના પિતાશ્રી તે જગદીશભાઇ પ્રભુલાલ શાહ (ઉ.વ.૭પ) (માટી પરીક્ષણ પ્રયોગ શાળા-ગેરી) તા.પના અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૮ને ગુરૂવારે સવારે ૧૦-૦૦ વાગ્યે નેમિનાથ-વિતરાગ ઉપાશ્રયે (ગાંધીગ્રામ) રાખેલ છે.

મયુરીબેન ધંધુકીયા

રાજકોટ સુખડીયા ગુણવંતરાય રતીલાલ પડધરીયાના પુત્ર પ્રફુલકમારની પુત્રી જોડિયા નિવાસી અ.સૌ. મયુરી પ્રજ્ઞેશકુમાર ધંધુકીયા (ઉ.વ.ર૮) તા.૪ના અવસાન પામેલ છે. તેમની સાદડી તા.૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ દશાશ્રી માળી સુખડીયા જ્ઞાતીની વાડી દિવાનપરા શેરી નં.૧૦ ખાતે રાખેલ છે. લૌકીક વહેવાર બંધ રાખેલ છે.

સજ્જનબા લાંગા

રાજકોટઃ મૂળ ગામ રામપરા હાલ રાજકોટ નિવાસી ગઢવી દેવીદાન રાજવીરભાઇ લાંગાના પત્ની સજ્જનબા (ઉ.વ.૭ર) તે ચંદુદાન અને શકિતદાનના માતુશ્રી તેમજ નિખીલ, નિરવ અને મીતનાં દાદીમાનું તા.૬ને મંગળવારે અવસાન થયું છે. તેમનું બેસણું તા.૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, આશીર્વાદ, ગૌતમનગર શેરી નં.૩, પદ્માવતી ફલેટ પાસે, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

વિજયકુમાર ભુત

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય સ્વ. રૂપસી તેજમલભાઇ ભુતના પુત્ર વિજયકુમાર (ઉ.વ.પર) તે જીતેન્દ્રભાઇના નાના ભાઇ તે રાજેન્દ્રભાઇ ભુદરજીભાઇ તથા દ્રુપદભાઇના કાકાના દિકરા શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું ગુરૂવાર તા.૮ના સવારે ૧૦ કલાકે રામેશ્વર મંદિર, શિવશકિત કોલોની હુડકો યુનિવર્સિટી રોડ ખાતે રાખેલ છે.

કૌશિકભાઇ શીહોરા

ધોરાજી : પરજીયા રાજગોર બ્રાહ્મણ કૌશીકભાઇ(ઉર્ફે મુનાભાઇ) (ઉ.૪૦), તે હરસુખ પ્રીન્ટીંગ પ્રેસવાળા દિનેશભાઇ ગોકળદાસ શીહોરા તથા ઇંદુબેનના પુત્ર, મોહનભાઇ, કીશોરભાઇના ભત્રીજા તેમજ મનહરભાઇ તથા ચેતનભાઇ (વકીલ) ના નાનાભાઇનું તા. ૬ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૮ ગુરૂવારે ૪ થી ૬ નિવાસ સ્થાને ધીખાણીયા શેરી ખાતે રાખેલ છે.

કાળાભાઇ ગોવિંદભાઇ

માળીયા હાટીના : જાનડી નિવાસી રાજગોર બ્રાહ્મણ ચાવડાગોર કાળાભાઇ ગોવિંદભાઇ (ઉ.૭ર) તે ચીમનભાઇ તથા ભાનુબેન તથા પ્રવિણાબેન ના પિતાશ્રીનું તા. પ સોમવારે અવસાન થયેલ છે.

કંચનબેન ગાંધી

મોરબી : મોરબી નિવાસી ગાંધી ધીરજલાલ અમૃતલાલના ધર્મપત્ની કંચનબેન તે અનિતાબેન કોઠારી, પલ્લવીબેન શેઠ, હેતલબેન મહેતાના માતુશ્રી તેમજ ખોખાણી મુળશંકર દયાલજીના દિકરીનું તા. ૬ મંગળવારના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૮ ગુરૂવારે શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, સોનીબજાર મોરબી ખાતે સવારે ૧૦ વાગ્યે રાખેલ છે.

મીનાક્ષીબા ઝાલા

ગોંડલ : સ્વ. મીનાક્ષીબા ભરતસિંહ ઝાલા (ઉ.ર૬) મુ. વઘાસીયા તા. વાંકાનેર જી. મોરબી વાળા તે રામભા ઉમેદસિંહ જાડેજાના પુત્રીબા તેમજ વિરેન્દ્રસિંહ તથા દેવેન્દ્રસિંહ જાડેજાના મોટા બહેનનું તા. પ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું પિયર પક્ષનું બેસણું તા. ૮ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ સહજાનંદનગર, ગરબી ચોક, રામભા જાડેજાના નિવાસ સ્થાન ગોંડલ રાખેલ છે.

ધી જૂનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી.નાં ચેરમેન આશિષભાઇ પારેખનાં માતુશ્રીનું અવસાન

જુનાગઢ :. ધી જુનાગઢ કોમર્શીયલ કો. ઓપરેટીવ બેંક લી.નાં ચેરમેન આશિષભાઇ જમનાદાસ પારેખનાં માતુશ્રી સ્વ. પ્રભાબેન જમનાદાસ પારેખનું તા. ૬ ન રોજ અવસાન થયું છે. બેંકનાં પૂર્વ ચેરમેન ડોલરભાઇ કોટેચા તેમજ બોર્ડ ઓફ ડીરેકટર્સનાં સાથી સદસ્યશ્રીઓ તથા બેંકનાં તમામ કર્મચારીગણે દીલશોજી વ્યકત કરેલ છે.

તારાબેન જેન્તીલાલ જોષીનું ૧૦૨ વર્ષની વયે નિધનઃ કાલે બેસણું

રાજકોટઃ ઔદીચ્ય ઝાલાવાડી પાટણેસા બ્રાહ્મણ ગં.સ્વ.તારાબેન જેન્તીલાલ જોષી (ઉ.વ.૧૦૨) તે સ્વ.જેન્તીલાલ જેઠાલાલ જોષી (સ્ટેશનમાસ્તર)ના પત્ની, નૌતમભાઈ (બી.એસ.એન.એલ) વિજયભાઇના માતુશ્રી અને આનંદ પ્રકાશ જોષીના દાદીમાનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું સાંજે ૪ થી ૬ ગુરૂવારે તા.૮ રાજરાજેશ્વર મંદિર રાજલક્ષ્મી ડુપ્લેક્ષ શાંતીનીકેતન પાર્ક મેઈન રોડ, નાણાંવટી ચોક રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે.