Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019
સી.ટી.આઈ. રેલ્વેના જગદીશચંદ્ર ઓઝાના ભાઈ સંજયભાઈનું દુઃખદ અવસાન

રાજકોટ : સંજય જગદીશચંદ્ર ઓઝા તે ચેતનભાઈ જગદીશચંદ્ર ઓઝા (સી.ટી.આઇ. રેલ્વે)ના ભાઈનું તા.૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૭ને શનિવારે સાંજે ૫ કલાકે નંદવાણા બ્રાહ્મણ બોર્ડીંગ ૫, જાગનાથ પ્લોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

પત્રકાર જીજ્ઞેશભાઇ વૈદના પિતાશ્રી જયંતિલાલભાઇ વૈદનું દુઃખદ અવસાન

રાજકોટ : દસા સોરઠીયા વણિક જ્ઞાતિના જયંતિલાલભાઇ વૃજદાસભાઇ વૈદ (ઉ.૭૮) તે સ્વ. અરૂણાબેન જયંતીલાલભઇ વૈદના પતિ, તથા જીજ્ઞેશભઇ જયંતીલાલભાઇ વૈદ (પત્રકાર, દિવ્ય ભાસ્કર), વિરલભાઇ જયંતીલાલભાઇ વૈદ (વી. બી. ઇન્વેસ્ટ એન્ડ શ્રી એસોસીએટ) અને શિલ્પાબેન અશ્વિનભાઇ ધોળકીયાના પિતા, સ્વ. ચંદુભાઇ વૈદ (મુંબઇ), સ્વ. ધીરજલભાઇ વૈદ, સ્વ. મોહનભાઇ વૈદ, લીલાબેન (બચીબેન), પ્રભુદાસભાઇ સાંગાણી, સ્વ. પુષ્પાબેન ખુશાલદાસભાઇ બાબરીયા (રાયપુર), સ્વ. રંજનબેન જવાહરભાઇ ધ્રુવના નાનાભાઇ તથા મહારાણીદાસ વલ્લભદાસ શાહ પરિવારના  પરિવારના સ્વ. મનુભાઇ, પ્રવિણભાઇ, રમેશભાઇ, વિનોદભાઇ, ઉત્તમભાઇ, પ્રફુલભાઇ, રંજનીભાઇ, યોગેશભાઇ, સ્વ. નીમુબેન વૃજલાલભાઇ શેઠ, નીલમબેન પ્રફુલભાઇ ઘીયા, તથા સ્વ. સરોજબેન વલ્લભદાસભાઇ શાહન બનેવીનું તા. ૪ ને બુધવારના રોજ અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થના સભા આવતીકાલ તા. ૭ ના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી માલવીયા વાડી, ગોંડલ રોડ, ધરતી હોન્ડા શો-રૂમ સામે રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ છે.

મોરબી જીલ્લા નોટરી એસો.ના પ્રમુખ સંજયસિંહના દાદા ગોવુભાનું અવસાન

મોરબીઃ નવી પીપળી ગામના ગોવુભા પુંજાજી ઝાલા (ઉ.વ.૯૪) તે સ્વ.અનિરૂદ્ધસિંહ તેમજ ગજરાબા ધનુભા જાડેજા (મોટા દહીંસરા)ના પિતાશ્રી તેમજ મોરબી જીલ્લા નોટરી એસો.ના પ્રમુખ સંજયસિંહ, રઘુવિરસિંહ અને મયુરસિંહના દાદા તથા મોરબીના પૂર્વ ડે. કલેકટર રેખાબા ઝાલા (સરવૈયા), સીતાબા અને ગીતાબાના દાદાજી સસરા  અને સ્વ.ક્રિપાલસિંહ, સત્યપાલસિંહ, યોગીરાજસિંહ તથા યશપાલસિંહના પરદાદા તા.૪ના રોજ અવસાન પામેલ છે.

બેસણું તા.૬ને શુક્રવારે સાંજે ૩ થી પ નોટરી સંજયસિંહ ઝાલાના નિવાસસ્થાન મુ. નવી પીપળી તા. જી. મોરબી ખાતે રાખેલ છે.

બાઇ સાહેબબા ગર્લ્સ હાઇસ્કુલ વાળા વિનોદભાઇ પંડયાના માતુશ્રીનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ ભાનુબેન કાંતિલાલ પંડયા (ઉ.૯ર) તે વિનોદભાઇ કે. પંડયા (બાઇ સાહેબબા ગર્લ્સ હાઇસ્કુલ) તેમજ પ્રવીણાબેન છેલભાઇ વ્યાસ (અમરેલી), ઉષાબેન અનિલભાઇ દવે (અમદાવાદ) ના માતુશ્રી અને રોહન પંડયા, નિશીથ પંડયાના દાદીમાનું તા.૪ ના અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થના સભા તેમજ પિયરપક્ષનું  બેસણું તા.૭ ના શનિવારે સાંજના ૪ થી ૬ ધ્યાન પ્રગટેશ્વર મહાદેવ, પ્રકાશ સોસાયટી, નિર્મલા સ્કુલ સામે રાખેલ છે.

મોંઘીબેન દોંગા

રાજકોટઃ મોંઘીબેન નાગજીભાઇ દોંગા (ઉ. વર્ષ ૮૮), તે પરસોતમભાઇ નાગજીભાઇ દોંગા, ધીરૂભાઇ, હેમંતભાઇ, રમેશભાઇ, સુરેશભાઇના માતુશ્રીનું તા. પ ના ગુરૂવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૯ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રંગીલા હનુમાન વિવેકાનંદ નગર શેરી નં. ૧૪, ૪૦ ફુટ રોડ, કોઠારીયા મેઇન રોડ, ડો. આંબેડકર ભવન સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રવીણચંદ્રભાઇ મણિઆર

રાજકોટઃ રાજકોટ નિવાસી મોઢ વણિક પ્રવીણચંદ્ર નરોતમદાસ મણિઆર (ઉ.વ.૮પ) તે સ્વ.નરોતમદાસ ધરમશી મણિઆરના પુત્ર અને સ્વ.રતીભાઇ અને સ્વ.ચંપકભાઇના નાનાભાઇ અને સ્વ.અશોકભાઇ (મુંબઇ), ચંદ્રેશભાઇ મણિઆર, નયનાબેન મહેતા અને મીનાબેન પારેખ (ભાવનગર)ના પિતાશ્રી અને અંકિત, કૌશલ, જલ્પા, ડો.રિધ્ધિ અને રાજલના દાદા તા.૧ના શ્રીજી ચરણ પામ્યા છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૮ના રવિવારે સવારે ૧૦ થી ૧ર ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, ચંદન પાર્ક, રૈયા ચોકડી પાસે, રાજકોટ મુકામે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કેશવદાસ ગોંડલીયા

ગોંડલઃ સાધુ કેશવદાસજી ભગવાનદાસજી ગોંડલીયા (ઉ.વ.૭૯) તે રામકૃષ્ણદાસજી, હરસુખભાઇ, યોગેન્દ્રભાઇના ભાઇ  તથા દેવેન્દ્રભાઇના પિતાશ્રીનું તા.૪ના રોજ અવસાન થયેલ છે.  તેમનું બેસણું તા.૭ના રોજ સાંજે ૪ થી ૬, જે. એન. પટેલ સ્કુલ પાછળ, સહજાનંદ નગર રેલ્વે સ્ટેશન પાછળ, ગોંડલ ખાતે રાખેલ છે.

ઉમિયાબેન સાકડેચા

રાજકોટઃ ગુર્જર સુથાર (મોટી મોલડીવાળા હાલ રાજકોટ) સ્વ.ધરમશીભાઇ સવજીભાઇ સાકડેચાના ધર્મપત્ની ઉમિયાબેન (ઉ.વ.૯૦) તે સ્વ.સુરેશભાઇ, સ્વ.વિનોદભાઇ, નરેન્દ્રભાઇ, શાંતિભાઇ તથા કુંદનબેન ચુનીલાલ ઘોરેચાના માતુશ્રીનું તા.પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ ને શનિવારે બપોરે ૪-૩૦ થી ૬-૦૦ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર, દોશી હોસ્પીટલ પાછળ, શેરી નં.૮, શિવામંદિર (શિવનગર) ખાતે રાખેલ છે.

બળવંતસિંહ સોલંકી

ગોંડલઃ બળવંતસિંહ અનોપસિંહ સોલંકી (નિવૃત એ.ટી.આઇ. એસ.ટી. રાજકોટ) તે રવિરાજસિંહ તથા મીતરાજસિંહના પિતાશ્રી તથા જયેન્દ્રસિંહ (એસ.ટી.), રણધીરસિંહ (આર.સી. એન્ટરપ્રાઇઝ), રાજેન્દ્રસિંહ (અક્ષર કેબલ), મયુરસિંહ, વિજેન્દ્રસિંહ (સાયોના કેબલ)ના કાકાનું તા.પના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ના રોજ ૩ાા થી પાા ગણેશ મંદિર પંચવટી સોસાયટી રેલ્વે સ્ટેશન પાછળ ગોંડલ ખાતે રાખેલ છે.

જયેન્દ્રકુમાર દાવડા

રાજકોટઃ જયેન્દ્રકુમાર રતનજી દાવડા તે કાંતીભાઇતથા સ્વ.અનીલભાઇનાં નાનાભાઇ તે હીતેન (જલારામ ટ્રસ્ટ વાળા) તથા જલ્પાબેન (જલારામ ફસ્ટવાળા)નાં પિતાનું તા.પ ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.૬ને શુક્રવારે ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ ખાતે ૪ થી પ રાખેલ છે.

જનકપ્રસાદ ઓઝા

રાજકોટઃ જામનગર નિવાસી પુષ્કર્ણા બ્રાહ્મણ જનકપ્રસાદ નરસિંહપ્રસાદ ઓઝા (ઉ.વ.૮પ) તે પ્રો. યોગેશભાઇ ઓઝા તથા રાજુભાઇ ઓઝાના પિતાશ્રી તથા પાર્થ - કાવ્યા અને તન્વીના દાદાનું તેમજ સમસ્ત ભાટિયા જ્ઞાતિના પુરોહિત (જનકમારાજ) તા.પના કૈલાસવાસી થયા છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૭ને શનિવારે સાંજે ૪ થી પ, અલ્કેશ્વર મહાદેવ મંદિર અલ્કાપુરી રૈયા રોડ ખાતે રાખેલ છે.

રાજેશભાઇ જોષી

રાજકોટઃ મૂળ ચિત્તલ નિવાસી હાલ જૂનાગઢ રહેતા રાજેશભાઇ નાનાલાલ જોષી (ઉ.વ.પ૪) તે સ્વ.અનંતરાય તથા અરવિંદભાઇના નાનાભાઇ તથા મેંદપરા નિવાસી સ્વ.મુકુંદરાય વૃજલાલ જોષીના જમાઇ તથા હરસુતાબેન (હિનાબેન)ના પતિ તથા એકતાબેન પ્રણવકુમાર પંડયા (હિંમતનગર)ના પિતાશ્રીનું તા.૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૬ના શુક્રવારે શ્રી શુભેશ્વર મહાદેવ મંદિર, ખલીલપુર રોડ, જુનાગઢ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સરોજબેન અનુવાડીયા

રાજકોટઃ ગૌલોકવાસી સરોજબેન જગદીશભાઇ અનુવાડીયા (ઉ.વ.પ૬) મુળ ગામ જીલાણા (માણાવદર) હાલ રાજકોટ તે જગદીશભાઇ લવજીભાઇ અનુવાડીયાનાં ધર્મપત્ની, તથા જીતેશભાઇ જગદીશભાઇ અનુવાડીયા અને જીંકલબેન કૌશિકકુમાર તલસાણીયા (મોટા માસીયાળા)નાં માતુશ્રી તથા ધીરજલાલ લવજીભાઇ અનુવાડીયા અને જયંતભાઇ લવજીભાઇ અનુવાડીયા (જયંત ગજજર)નાં ભાભીનું તા.પના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું બન્ને પક્ષનું તા.૭ને શનિવારે બપોરના ૩ થી પ કર્મચારી સોસાયટી, શેરી નં.ર, રામાપીરનું મંદિર, પુનિતનગર (વાવડી રોડ) પાણીનાં ટાકા પાસે, ચામુંડા ડેરીની સામે, ગોંડલ ચોકડીની બાજુમાં રાખેલ છે.

કરૂણાશંકર મહેતા

રાજકોટઃ ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતીના મહેતા કરૂણાશંકર ગીરધરલાલ (ઉ.વ.૭૦) મુળ રહેવાસી ગોરાણા તા.બાબરાના વતની, તે ગીરીશભાઇ તથા નરેન્દ્રભાઇના પિતાશ્રીનું રાજકોટ મુકામે તા.પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ને શનીવારે સાંજે ૪ થી ૬, કાલાવડ રોડ વૃંદાવન ગેટની અંદર વામ્બે આવાસ યોજનામાં  બ્લોક નં.પપ માં રાખેલ છે.

ભુપતદાસ વૈષ્ણવ

મેતા ખંભાળીયા : રામાનંદી સાધુ ભૂપતદાસ છગનદાસ વૈષ્ણવ (એસ.ટી. નિવૃત કંડકટર) તે જીતુબાપુના મોટાભાઇ તથા જયસુખભાઇ, રોહિતભાઇના પિતાશ્રીનું તા. ૪ના રોજ અવસાન થયેલ છે.

વસંતભાઇ મીરાણી

મોરબી : વસંતભાઇ ગીરધરલાલ મીરાણી તે જીતુભાઇ (ફ્રુટવાળા), જગદીશભાઇ, અરવિંદભાઇ અને અશોકભાઇના મોટાભાઇનું તા. પના રોજ અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૬ ને શુક્રવારે સાંજે પ-૩૦ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે રાખેલ છે.

મંછાબેન દસાડીયા

રાજકોટઃ મુળગામ વેરતીયા (વીરપર) વાણંદ દસાડીયા સ્વ.ધીરજલાલના ધર્મપત્નિ મંછાબેન (ઉ.વ.૯૨) તે કિશોરભાઈ જેન્તીભાઈના માતુશ્રી તેમજ હરેશભાઈ ગોહીલ, ગોબરભાઈ, કાન્તીભાઈ (લોધીકા)ના મોટાબેન તેમજ મયુર હિમાન્સુના દાદીમાનું તા.૫ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ શનિવારે સાંજે ૩ થી ૫ રામેશ્વર મંદીર પુનીત સોસાયટી કોઠારીયા રોડ ખાતે રાખેલ છે. બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

કાંતીભાઈ મહેતા

રાજકોટઃ મૂળ કોટડા પીઠા હાલ મુંબઈ કાદીવલી નિવાસી તથા મુંબઈ પ્રગતિ મંડલના પ્રમુખ અને રાજગોર સેવા સંઘના મુંબઈના ટ્રસ્ટી કાંતિભાઈ નાથાભાઈ મહેતા (ઉ.વ.૭૭)નું તા.૪ બુધવારે અવસાન થયેલ છે. તે નિર્માલાબેનના પતિ શ્રીજીસ્વરૂપસ્વામી, મગનભાઈ, સ્વ.વિનોદભાઈ તથા હસમુખભાઈના ભાઈ થાઈ તથા ભૂતપૂર્વ સંઘના મંત્રી સ્વ.પીતાંબર ભાઈ ચાવના જમાઈની પ્રાર્થનાસભા તા.૮ના રવિવારે સાંજે ૪ થી ૬ પાવનધામ, મહાવીર નગર પાવનધામ માર્ગ બીસીસીસીઆઈ મેદાન સામે કાદીવલી વેસ્ટ ખાતે રાખેલ છે.

હંસાબેન અગ્રાવત

રાજકોટ : હંસાબેન બાબુલાલ અગ્રાવત (ઉ.વ.૭૧) તે રાજુભાઈ અને હિતેષભાઈના માતુશ્રીનું તા.૫ના અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા.૯ના સોમવારે નિવાસસ્થાન જામનગર મૂકામે રાખેલ છે.

જયાબેન સુરાણી

રાજકોટઃ મુળગામ વીંછીયા વાણંદ સ્વ. વિઠ્ઠલભાઇ સુરાણીના ધર્મપત્ની જયાબેન (ઉ.૯પ) તે ભુપતભાઇ સુરાણીના માતુશ્રી તેમજ મનસુખભાઇ, અશોકભાઇ, જગદીશભાઇ, રમેશભાઇના કાકી (આટકોટવાળા), અનિલના દાદીમાનું તા.પના ગુરૂવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ના શનિવારે સાંજે ૩-૩૦ થી પ-૩૦ ગોપાલનગર-૧, રોયલ તીર્થ એપાર્ટમેન્ટની સામે રાજકોટ ખાતે રાખેલ છે.

શાંતાબેન વડગામા

રાજકોટ : ભગવાનજીભાઇ પ્રેમજીભાઇ વડગામાના ધર્મપત્ની શાંતાબેન (ઉ.વ.૮ર) તે જેન્તીભાઇ તથા પ્રફુલભાઇના માતુશ્રી તથા રમણીકભાઇ, ભીખુભાઇ, વિજયભાઇ વડગામાના ભાભી તેમજ સાવન, નીતિનના દાદીનું તા. ૪ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણુ આવતીકાલ તા. ૭ ને શનિવારના સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી કોઠારીયા રીંગ રોડ, પીરવાડીની પાછળ, શિવધારા પાર્ક રોડ, ભકિતધામ સોસાયટી બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

દિનેશભાઈ બોરખેતરીયા

રાજકોટઃ વાંજા દરજી રાજકોટ નિવાસી માણેકચંદ શિવજીભાઈ બોરખેતરીયાના પુત્ર દિનેશભાઈ માણેકચંદ બોરખેતરીયા (ઉ.વ.૭૩) તા.૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૬ને શુક્રવારે સાધુ વાસવાણી રોડ ગંગોત્રી ડેરી વાળી શેરી, ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર ખાતે સાંજે ૪ થી ૫ રાખવામાં આવેલ છે.

શાંતિલાલ ધાબલિયા

રાજકોટઃ દશા સોરઠીયા વણીક શાંતિલાલ ત્રિભોવનદાસ ધાબલિયા (ઉ.વ.૮૭) તે સ્વ.છોટાલાલ ત્રિભોવનદાસ ધાબલિયા, સ્વ.ગુણવંતરાય ત્રિભોવનદાસ ધાબલિયા, સ્વ.ચંદ્રકાંત ત્રિભોવનદાસ ધાબલિયાના ભાઈ તેમજ જયેશભાઈ ધાબલિયા, સુનીલભાઈ ધાબલિયા તેમજ ભારતીબેન વિપુલભાઈ શાહના પિતાશ્રી તેમજ વિપુલભાઈ શાહના સસરાનું તા.૫ના અવસાન થયેલ છે. (લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.)

અનિલાબેન દવે

રાજકોટઃ શ્રીમાળી યુર્જવેદી બ્રાહ્મણ અનીલાબેન હિમાંશુંભાઈ દવે (ઉ.વ.૬૦) તે સ્વ.રામપ્રસાદભાઈ છેલશંકરભાઈ દવેના પુત્રવધુ તથા સ્વ.હિમાંશુભાઈ રામપ્રસાદભાઈ દવેના માતુશ્રીનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ના શનિવારે સાંજે ૪ થી ૬ છોટુનગર કોમ્યુનીટી હોલ હનુમાન મઢી રાજકોટ ખાતે રાખેલ છે.

મોહનભાઈ લાલકીયા

રાજકોટઃ મૂળ શેઠવડાળા, હાલ રાજકોટ નિવાસી મોહનભાઈ વશરામભાઈ લાલકીયા (ઉ.વ.૮૨) તે પ્રફુલભાઈ, અનિલભાઈના પિતા તથા રસિકભાઈ અને રમણીકભાઈના મોટાભાઈનું તા.૫ ગુરૂવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું રાજકોટ મુકામે તા.૭ને શનિવારે, સવારે ૮ થી ૧૦ નિવાસસ્થાને, સી-૨૦૪, આશ્રયગ્રીન્સ એપાર્ટમેન્ટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, સમન્વય એપાર્ટમેન્ટની પાછળ,  રાજકોટ ખાતે રાખેલ છે તથા શેઠવડાળા મુકામે તા.૭ને શનિવારે, બપોરે ૩ થી ૫ નિવાસસ્થાને, શેઠવડાળા ખાતે રાખેલ છે.

લાભુબેન ખોખર

રાજકોટઃ ધનજીભાઈ નરશીભાઈ ખોખરના ધર્મપત્ની લાભુબેન ધનજીભાઈ ખોખર પારવાળા (ગુર્જર કુંભાર)નું તા.૫ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૬ના શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે, તેમના નિવાસસ્થાને, વિશ્વનગર શેરી નં.૧૧, બંસી મકાનની બાજુમાં, ખીજડાવાળો મેઈન રોડ, મવડી પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

પંકજકુમાર અભાણી

જુનાગઢ : મૂળ માણાવદર વાળા વૃજલાલ આણંદજી બાટવીયાના જમાઇ સ્વ. પંકજકુમાર રમેશચંદ્ર અભાણી (ઉ.વ.પ૦) કે જેઓ રેખાબેન નિલેષકુમાર પોપટના બનેવી તથા નિલેષકુમાર જેન્તીભાઇ પોપટના સાઢુભાઇ તથા ગોપાલભાઇ વૃજલાલ બાટવીયાના બનેવી તા. ૪ ને બુધવારે અવસાન થયેલ છે. સાદડી તા. ૭ ને શનિવારે ૪ થી પ , જાગનાથ મંદિર, જલારામ સોસાયટી, તળાવ દરવાજા, જુનાગઢમાં રાખેલ છે.

દામીનીબેન ભીમજીયાણી

જેતપુર : સ્વ. છોટાલાલભાઇ ઓધવજીભાઇ ભીમજીયાણીની પૌત્રી દામીનીબેન (ઉ.વ.ર૧) તે બકુલભાઇની પુત્રી તા. પના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું આજે તા. ૬ શુક્રવારના સાંજે ૪ થી પ સહકાર સોસાયટી મેઇન રોડ, શેરી નં. ૭, સહકારેશ્વર મંદિર રાજકોટ રાખેલ છે.