અવસાન નોંધ
હાર્દિકાબેન ભીમાણી
રાજકોટ : હાર્દિકાબેન જગદીશભાઈ ભીમાણી (ઉ.વ.૭૨) તે સ્વ.જીવણલાલ મીઠાભાઈ ભીમાણીના પુત્રવધુ તથા હરિલાલ પાનાચંદ મહેતા જીલરીયા વાળાની પુત્રી તા.૫ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું બેસણું તથા પ્રાર્થનાસભા તા.૮ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૬ કાઠીયાવાડ જીમખાના કોમ્યુનિટી હોલ, જીમખાના રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે. (લૌકિ વ્યવહાર બંધ રાખેલ છે.)
દિનેશકુમાર ગાંધી
રાજકોટ : વઢવાણ નિવાસી હાલ રાજકોટ દિનેશકુમાર નાગરદાસ ગાંધી તે જામનગર નિવાસી રમણીકલાલ ગુલાબચંદ મહેતાના જમાઈ તેમજ જલ્પા હાર્દિક પી. કોઠારી, જીજ્ઞા મીહીરકુમાર ખેતાણીનાસસરા તેમજ સ્વ.કિર્તીભાઈ ગાંધી (કીર્તી એન્ડ કાંુ.વાળા)ના નાનાભાઈ, અલ્પેશ કિર્તીભાઈ ગાંધીના કાકાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનંુ ઉઠમણું તા.૭ને શુક્રવારના સાંજે ૪ કલાકે વિરાણી પૌષધશાળા કોઠારીયા નાકે રાખેલ છે. લૌકક વ્યવહાર બંધ રાખેલ છે.
રંભાબેન ત્રાંબડીયા
રાજકોટઃ મુ.વંથલી હાલ રાજકોટ નિવાસી સ્વ.રંભાબેન પ્રભુદાસભાઈ ત્રાંબડીયા (ઉ.વ.૮૦)નું તા.૪ના રોજ અક્ષરવાસ થયેલ છે. રાજકોટ સદ્દગતનું બેસણું તા.૬ ગુરૂવારના રોજ સવારે ૮:૩૦ થી ૧૦:૩૦, ૩૦૧, રંગતરંગ એપા., જલારામ- ૨, શેરી નં.૨, યુનિ.રોડ, રાજકોટ મુકામે રાખેલ છે. વંથલી સદ્દગતનું બેસણું તા.૭ શુક્રવારના રોજ સવારે ૮ થી ૧૧ પટેલ સમાજ વંથલી મુકામે રાખેલ છે. મો.૯૪૨૬૨ ૬૩૮૨૮
નિલમબેન ગોવિંદીયા
રાજકોટઃ સ્વ.નિલમબેન ભાવેશભાઈ ગોવિંદીયા તે ભાવેશભાઈ રણછોડભાઈ ગોવિંદીયાના ધર્મપત્ની મુળ જડેશ્વર કોઠારીયાના દિકરીનું અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૭ના રોજ શુક્રવારે ૪ થી ૬ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.
ઘનશ્યામભાઈ જોશી
રાજકોટઃ રાજકોટ નિવાસી ઘનશ્યામભાઈ સુખદેવભાઈ જોશી (એસ.ટી.કર્મચારી) તે ગુણવંતીબેનના પતિ, રમાબેન સુલોચનાબેનના ભાઈ, જયશંકર લીલાધર જોષીના જમાઈ, લક્ષ્મીશંકર, દિનેશભાઈના બનેવી તા.૫ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૭ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ રામનગર, રામમંદિર, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
લવજીભાઈ ડોબરીયા
રાજકોટઃ લવજીભાઈ રામજીભાઈ ડોબરીયા (ઉ.વ.૮૫)નું તા.૩ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ને શુક્રવારે સાંજે ૩ થી ૫, વલ્લભ વિદ્યાનગર સાર્વજનિક પ્લોટ, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
કાનજીભાઈ સુરેલીયા
રાજકોટઃ ગુર્જર સુથાર સ્વ.કાનજીભાઈ પોપટભાઈ સુરેલીયા (ઉ.વ.૭૫) તે વંથલી (સોરઠ) વાળા, નિતેશભાઈ તથા દિવ્યાંગભાઈ અને જયોત્સનાબેન નટવરલાલ કરગથરા તથા હિનાબેન દિનેશભાઈ પિસાવડીયાના પિતા તથા બ્રિજ, મીત, દર્શનના દાદા તથા વિનોદરાય માધવજીભાઈ પંચાસરાના બનેવી અને સ્વ.રામજીભાઈ, લિલાધરભાઈ, ચુનીભાઈ, કાકુભાઈના ભાઈનું દુઃખદ અવસાન તા.૫ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૭ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬, શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ભકિતનગર ૭/૧૦ ખાતે રાખેલ છે. (મો.૯૯૦૪૨ ૫૪૪૫૯)
વિનોદરાય ચોટાઈ
રાજકોટઃ શ્રી વિનોદરાય (વિનુભાઈ) દુર્લભજીભાઈ ચોટાઈ (ઉ.વ.૭૬) તે રામભાઈ ચોટાઈ (રાધીકા મેટલ્સ), ભાવનાબેન તથા નયનાબેનના પિતાશ્રી, ધીરેનભાઈ , જીજ્ઞેશભાઈ તથા જુલીબેનના ભાઈજી, દિલીપકુમાર ઠક્કર (પૂના), પરેશકુમાર દાસાણી તથા દેવાંગીબેનના સસરા, ધવલભાઈ વૈષ્ણવાના મોટાસસરા તા.૫ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૬ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૫:૩૦ સોમેશ્વર મહાદેવ મંદિર, રવીરત્ન પાર્ક મેઈન રોડ, યુનીર્વસીટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.(
તારાબેન કારેલીયા
રાજકોટઃ લુહાર સ્વ.હરીભાઈ દેવજીભાઈ કારેલીયાના ધર્મપત્ની તારાબેન (ઉ.વ.૭૬) તે કિશોરભાઈ પ્રકાશભાઈ તથા અતુલભાઈના માતુશ્રી અને સ્વ.મોનજીભાઈ દેવરાજભાઈ હરસોરા જેતપુરના દિકરી અને મહેન્દ્રભાઈના બેન તા.૫ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા.૭ શુક્રવાર સાંજે ૪ થી ૬ સુધી ધારેશ્વર મંદિર ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે.
હિંમતભાઇ મારડીયા
ધારી : હિમખીમડી નિવાસી ગૌ. વા. હિંમતભાઇ બાબુભાઇ મારડીયા (ઉ.૩૭) તે બાબુભાઇ નાથાભાઇનો પુત્ર તેમજ કાંતીભાઇ નો નાનોભાઇ તેમજ નિરાલીના કાકા તેમજ ધુવીલના પિતાશ્રીનું તા. ર ને રવિવારે ધારી હિમખીમડીપરા ખાતે અવસાન થયેલ છે. બેસણું તા. ૬ ના રોજ ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને હિમખીમડીપરા ધારી ખાતે રાખેલ છે.
પ્રભુદાસભાઇ રાઠોડ
ભાવનગર : પ્રભુદાસભાઇ મોહનલાલ રાઠોડ (ઉ.૭૪), તે શારદાબેન ના પતિ, ભરતભાઇ, (મારૂતી ગેરેજ ઘોઘા સર્કલ), ધર્મેન્દ્ર, રાજુભાઇના પિતા ગોપાલ, સોનલ, માહી, રૂહી, ધરાના દાદા, હીમતલાલ મોહનલાલ રાઠોડના મોટાભાઇ, અજયભાઇ, હીતેષભાઇના મોટાબાપુ, ગીતાબેન (મહુવા)ના મોટાભાઇ, જેન્તીભાઇ હરસોરાના શાળા ભાવનાબેન, વર્ષાબેન, મીરાબેન, પ્રફુલ્લાબેનના પિતાશ્રી, મનસુખભાઇ, રમેશભાઇ, મહેન્દ્રભાઇ, હસમુખભાઇ પિત્રોડાના મોટા બનેવી તા. ૧ ના રોજ અવસાન થયેલ છે. સાદડી તા. ૬ ના રોજ સાંજે ૪ થી ૬ લુહાર જ્ઞાતીની વાડી, ટોપ થ્રી સિનેમા સામે, વિશ્વકર્મા હોલ ભાવનગર રાખેલ છે.
મનીષકુમાર શાહ
ઉનાઃ દશા મોઢ માંડલીયા વણીક મનીષકુમાર ધીરેન્દ્રભાઇ શાહ (ઉ.૩૩) તે ધીરેન્દ્રકુમાર રણછોડભાઇ શાહ (જીકાભાઇ) (પૂર્વનગર સેવકના) પુત્ર તથા સમીરભાઇ, યોગેશભાઇ, જયેશભાઇ, અજયભાઇના ભાઇ ત્થા પ્રવિણ ચંદ્ર લક્ષ્મીદાસ શાહના જમાઇ તા. ૪/૧રના અવસાન પામેલ છે. પ્રાર્થના સભા ૬ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ મોઢ જ્ઞાતિની વાડી લાઇબ્રેરી ચોક ઉના રાખેલ છે.
બકુલસિંહ પરમાર
રાજકોટઃ બકુલસિંહ દોલતસિંહ પરમાર તે રણજીતસિંહ દોલતસિંહ પરમારના નાના ભાઈનું તા.૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ના શુક્રવારે લક્ષ્મીવાડી કુવાવાળી ખોડીયાર મંદિરે સાંજે ૪ થી ૬ રાખેલ છે
મંજુલાબેન પિલોજપરા
રાજકોટઃ ગુર્જર સુથાર સ્વ.નરશીભાઈ ગોરધનભાઈ પિલોજપરા (મુળ ગામઃ સરધારકા) (વાંકાનેર) હાલ રાજકોટના ધર્મપત્ની સ્વ.મંજુલાબેન તે સ્વ.કાંતિભાઈ ગોરધનભાઈ પિલોજપરાના ભાભી તથા સતિશભાઈ, નરેન્દ્રભાઈ તથા જયશ્રીબેન મીનેષકુમાર કનોજીયાના માતુશ્રી તથા લલિતભાઈ, કલ્પેશભાઈ તથા દક્ષાબેન ધર્મેશકુમાર છનિયારાના ભાભુ તથા અમર, ચાર્મી તથા પાર્થના દાદીમા તથા ધ્રુવ અને શ્રીયાના મોટા દાદીમા તથા દક્ષના નાનીમાનું તા.૫ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ શુકવારના રોજ સાંજે ૪ થી ૫ તેમના નિવાસ સ્થાને જી- હિત પાર્ક, એ- વિંગ, ૪ થા માળે, દ્વારિકા હાઈટસ પાછળ, માધાપર ચોકડી- બી.આર.ટી.એસ. બસ સ્ટોપ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
સરલાબેન મોદી
ખંભાળીયા : મુંબઇ નિવાસી ગં.સ્વ. સરલાબેન મંગલદાસ મોદી લોહાણા ઉ.વ.૭૯ તે સ્વ. રણછોડદાસ ધનજી બરછા (અશોક પેટ્રોલ પંપ)ના પુત્રી તથા અરવિંદભાઇ તથા સ્વ. મયુરીબેનના બહેન (ખંભાળીયા) તથા ચેતનભાઇ બચ્છા (રાજકોટ), સોનલબેન બરછા (રાયપુર), પરાગભાઇ બરછા (હીરો શોરૂમ)ના ફોઇબા તથા હીનાબેન અને હરીશભાઇ (મુંબઇ)ના માતુશ્રી તા.૪ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી તા. ૭ના શુક્રવારના બપોરે ૪થી ૪-૩૦ વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે જલારામ મંદિર, ખંભાળીયામાં રાખવામાં આવેલ છે.