Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020
તાલુકા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. લીનાબેન મહેતાના સાસુનું અવસાનઃ આવતીકાલે નાણાવટી ચોકના નિવાસ સ્થાને બેસણું

રાજકોટઃ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં લીનાબેન મહેતાના સાસુમા ઓૈદિચ્ય ગઢીયા બ્રાહ્મણ ઉપલેટા નિવાસી રમાબેન ભુપતરાય મહેતા (ઉ.વ.૮૬) તે રામભાઇ, ગોૈતમભાઇ તથા સ્વ. યશવંતરાય મહેતાના માતુશ્રી તા. ૫/૧૧ના કૈલાસવાસી થયા છે. સદ્દગતનું બેસણું કાલે તા.૭ના શનિવારે સાંજે ૪ થી ૬, નિવાસ સ્થાન 'શિવ', તુલસી બંગલોઝ, ભરતવન-સી પાછળ, તિર્થ એપાર્ટમેન્ટ પાસે નાણાવટી ચોક રાજકોટ ખાતે રાખેલ છે. (રામભાઇ-૯૬૩૮૨ ૩૬૮૮૯, ગોૈતમભાઇ-૯૪૨૭૨ ૧૭૦૨૮, રાજીવભાઇ ૯૦૯૯૨ ૯૦૩૩૦)

જસદણના ''અકિલા''ના પત્રકાર ધર્મેશ કલ્યાણીના માતુશ્રીનું અવસાનઃ કાલે બેસણું

જસદણ : દશા મોઢ માંડલિયા વણિક સરોજબેન નટવરલાલ કલ્યાણી (ઉ.વ.૭ર) તે નટવરલાલ શશીકાંતભાઇ કલ્યાણીના પત્ની, ધર્મેશભાઇ કલ્યાણી (પત્રકાર-અકિલા-જસદણ), હર્ષાબેન મયુરકુમાર મહેતા (જાફરાબાદ), તૃપ્તિબેન બ્રિજેશકુમાર પારેખ (રાજકોટ), ના માતુશ્રી, તેમજ સ્વ. પ્રવિણભાઇ, બળવંતભાઇ, સ્વ. જગદીશભાઇ અને દિલીપભાઇ કલ્યાણી (માતંગી ટીવી જસદણ)ના ભાભીનું તા. પ ના અવસાન થયું છે.  સદ્દગતની અંતિમ યાત્રા સાંજે ૪ કલાકે નીકળી હતી. સદ્દગતનું બેસણું આજે તા.૬ ને શુક્રવારે સાંજે ૪ થી પ શ્રી ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેન્ડ સામે, જસદણ ખાતે રાખેલ છે. ''અકિલા'' પરીવારે બે મિનીટનું મૌન પાળીને શ્રદ્ધાંજલી અર્પી હતી.

જૈન સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાળાના માતુશ્રી મંજુલાબેન અરિહંત શરણ પામ્યાઃ ચક્ષુદાન

રાજકોટ, તા.૬: ગઢડા નિવાસી હાલ રાજકોટ સ્વ.રમણીકલાલ શાંતિલાલ ડેલીવાળાના ધર્મપત્નિ તથા જીતેન્દ્રભાઈ, મનોજભાઈ,રાકેશભાઈ અને અ.સૌ.નીતાબેન હર્ષદભાઈ તુરખીયા, અ.સૌ.કલ્પનાબેન સંજયભાઈ વોરા ( વિંછીયા), અ.સૌ.આરતીબેન મનીષભાઈ ખારાના માતુશ્રી, પૂ.પરમ આરાધ્યાજી મ.સ.ના સંસારી દાદીમાં તા.૫ ગુરુવારના રોજ બપોરે ૧૧ૅં૩૦ કલાકે નમસ્કાર મહા મંત્રના સ્મરણ સાથે સમાધિ ભાવે અરિહંત શરણ પામેલ છે.સદગતની ઈચ્છા અનુસાર ચક્ષુદાન કરવામા આવેલ.

અજરામર સંપ્રદાયના સાધ્વી રત્ના પૂ.ધીરતાજી મ.સ.એ સવારે એક કલાક સુધી ધમાઙ્ખનુરાગી મંજુલાબેનના આત્માને અંતિમ સમયની સુંદર ધમઙ્ખ આરાધના કરાવેલ. જીતેન્દ્ર ડેલીવાળા(૯૭૨૩૫ ૮૫૫૩૬), મનોજ ડેલીવાળા (૯૮૨૪૧ ૧૪૪૩૯),રાકેશ ડેલીવાળા(૮૮૪૯૭ ૩૪૫૦૩), પૂનમબેન ડેલીવાળા (૯૪૦૯૧ ૬૫૦૪૯)

અવસાન નોંધ

નંદકુંવરબા રહેવર

રાજકોટઃ નંદકુંવરબા વિજયસિંહ રહેવર (ઉ.વ.૭૧) જેઓ જયરાજસિંહ તથા રઘુવિરસિંહ રહેવરનાં માતુશ્રી તથા કરણસિંહ અને શકિતસિંહનાં દાદીમાં અને વિક્રમસિંહ પઢિયારના સાસુમાં નું તા.૫ ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૭ શનિવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. રહેવર સ્કૂલ, ૪- કૃષ્ણનગર, મવડી  પ્લોટ, રાજકોટ, જયરાજસિંહ મો.૯૭૭૩૪ ૬૨૯૨૩, રઘુવિરસિંહ મો.૯૮૨૪૨ ૩૦૩૩૮, રાજેન્દ્રસિંહ મો.૯૯૯૮૨ ૨૬૪૭૧, અતુલસિંહ મો.૯૩૭૫૭ ૫૧૫૫૪

અનસુયાબેન જાની

રાજકોટઃ શ્રી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મુળગામ- વાઘગઢ હાલ રાજકોટ ગં.સ્વ.અનસુયાબેન ગૌરીશંકર જાની (ઉ.વ.૮૮) તે સ્વ.ગૌરીશંકર કાલીદાસ જાનીનાં ધર્મપત્ની તેમજ પ્રવિણચન્દ્રભાઈ, અનુંભાઈ, કનૈયાલાલ, સુરેશભાઈ, રાજુભાઈ, સ્વ.કૈલાસનાથ બાપુ તથા જયશ્રીબેન પ્રવિણકુમાર વ્યાસ (હલેન્ડા હાલ રાજકોટ)ના માતુશ્રીનું તા.૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અંનુસધાને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૭ને શનિવાર સવારે ૯ થી ૧૧ રાખેલ છે. મો.૯૪૨૭૨ ૩૬૮૮૪

ઉર્મિલાબેન મહેતા

રાજકોટઃ ધોરાજી નિવાસી હાલ મુંબઈ શંકર મેડીકલ સ્ટોર્સવાળા સ્વ.રમેશચંદ્ર પ્રાણશંકર મહેતાના ધર્મપત્નિ ઉર્મિલાબેન તે સ્વ.ત્રિકમજી વેલજી શેઠ (ભાવનગરવાળા)ના પુત્રી તેમજ કિરીટકુમાર, અનિલકુમાર, ચંદ્રકાંતના ભાભી તા.૫ના ગુરૂવારે મુંબઈ મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

બહાદુરભાઇ મકવાણા

જુનાગઢ : બહાદુરભાઇ પરસોતમભાઇ મકવાણા (ઉ.વ.૮ર) તે સ્વ.બચુભાઇ, સ્વ.લખમણભાઇ, મનસુખભાઇના ભાઇ તથા પ્રવિણભાઇ યોગેશભાઇ, નવીનભાઇ, કમલેશભાઇ, જગદીશભાઇ તથા હિતેશભાઇના પિતાશ્રી તેમજ હિરેન જયદીપ, મિહિર અને રાજના દાદાનું તા.પ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.

ગીતાબેન જોશી

રાજકોટઃ અંકલેશ્વર નિવાસી જયેશભાઈ નટવરલાલ જોશી (જી.આઈ.ડી.સી. ઓફીસ)ના ધર્મપત્ની ગીતાબેન જયેશભાઈ જોશી (ખીરા)નું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૭ને શનિવારે સવારે ૯ થી ૧૦:૩૦ કલાકે એ- ૩૦૨, સત્ય દર્શન એપાર્ટમેન્ટ, ગટ્ટ વિદ્યાલય પાસે, નવજીવન ગરબા ગ્રાઉન્ડ સામે, જી.આઈ.ડી.સ. કોલોની, અંકલેશ્વર ખાતે રાખેલ છે. વિરલભાઈ જોષી મો.૯૬૮૭૬ ૨૫૯૦૫, ૯૭૧૨૦ ૦૫૯૦૫

મિનાક્ષીબેન પોપટાણી

રાજકોટઃ લીમધ્રા નિવાસી સ્વ.રતિલાલ છગનલાલ પોપટાણીના પુત્રવધુ, હાલ રાજકોટ તે ધીરજલાલ રતિલાલના પત્ની મિનાક્ષીબેન ધીરજલાલ પોપટાણી (ઉ.વ.૫૮), તે પન્ના સંદિપકુમાર દોશી, સ્વ.પૂનમના માતુશ્રી, સ્વ.જગમોહનદાસ ભાઈચંદ કોઠારીના પુત્રી, રાજુભાઈ, હિતેષભાઈ, નીતાબેન ભદ્રેશભાઈ શાહ, જાગૃતિ મિલનભાઈ કામદાર, ભાવિની નિલેશભાઈ ધ્રુવના મોટાબેન, અરિવંદભાઈ, ચેતનભાઈ, પ્રમોદાબેનના ભાભી, હર્ષ અને હેલીના નાની, હેતલ, ચારૂ, ધર્મેશ અને જૈનમના ભાભુનું તા.૫ના રોજ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ટેલીફોનીક બેસણું તા.૬ના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. મો.૯૪૨૬૩ ૮૫૦૨૪

કાંતાબેન ગોહેલ

ગોંડલ : મોવિયા નિવાસી સોરઠીયા દરજી સ્વ. કાંતાબેન શાંતિલાલ ગોહેલ (ઉ.વ.૯ર) તે મનસુખભાઇ (ગોંડલ), હરિભાઇ (મોવીયા), પ્રવિણભાઇ (મોવીયા), કિશોરભાઇ (મોવિયા), પંકજભાઇ (જામનગર) તથા ભાનુબેન (જામકંડોરણા), ચંદ્રીકાબેન (બાબરા)ના માતુશ્રીનું અવસાન થયું છે. બેસણું હાલની કોરોનાની મહામારીને કારણે ટેલિફોનિક બેસણું તા. ૭ ને શનિવાર ના રોજ સાંજના ૩ થી ૬ મોવીયા ગામે ડો. પંડયાના દવાખના પાસે રાખેલ છે.

લીલાબેન રાવરાણી

રાજકોટ : વાણંદ  જયંતીભાઇ ગોકળભાઇ રાવરાણીના ધર્મપત્ની સ્વ. લીલાબેન જયંતીભાઇ રાવરાણી (ઉ.વ.૭પ) તે ચંદુભાઇના માતા, જયદિપભાઇના દાદીમા, ઘોઘાવદર નિવાસી સ્વ. છગનભાઇ માવજીભાઇ વાઘેલાના દિકરી તથા નાગજીભાઇ, હસમુખભાઇ, મનસુખભાઇના ભાભીનું તા. પ ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૭ ના રોજ ૪ થી ૬ રાખેલ છે. મો. ૯ર૬પ૪ ૦૮૬૯૦ તથા મો. ૮૩ર૦૦ ૧પ૧૬૪

ચંદ્રીકાબેન જોષી

રાજકોટ : ચા. મ.કા. મો. બ્રાહ્મણ સ્વ. જયંતિલાલ ભવાનીશંકર જોશીનાં ધર્મપત્ની ગં.સ્વ. ચંદ્રીકાબેન (ઉ.વ.૮ર) તે પરેશભાઇ, તેજસભાઇ, ઉદયભાઇનાં માતુશ્રીનું તા. ૪-૧૧-ર૦ર૦ ને બુધવારનાં રોજ કૈલાશવાસ થયા છે. તેઓનું ટેલીફોનિક બેસણુ તા. ૭-૧૧-ર૦, શનિવારના રોજ રાખેલ છે.

મનસુખભાઇ વિરસોડીયા

મોરબી : મનસુખભાઇ ભગવાનજીભાઇ વિરસોડીયા (ઉ.વ.૬૩) તે રમેશભાઇ ભગવાનજીભાઇના ભાઇ તથા પ્રદીપકુમાર તેમજ ભાવેશભાઇના પિતાનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૬ ને શુક્રવારે સવારે ૧૧ વાગ્ય વિહાર એપાર્ટમેન્ટ રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.

ગોદાવરીબેન પરમાર

રાજકોટઃ વાણંદ કાન્તીભાઇ (નાનુભાઇ) દેવશીભાઇ પરમાર (પડધરીવાળા) હાલ રાજકોટના ધર્મપત્નિ ગં.સ્વ. ગોદાવરીબેન (ઉ.વ.૮૦) નું તા.૬ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તા.૭ શનિવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે.  નરેન્દ્રભાઇ મો.૯૮૨૫૩ ૦૬૫૬૧, હસમુખભાઇ મો.૯૯૨૫૧ ૬૪૯૧૨