Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020
વનિતાબેન કાન્તીભાઇ પીઠડીયાનું અવસાનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ શ્રી મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિ (કોઠારીયા વાળા) હાલ રાજકોટ કાન્તીભાઇ માવજીભાઇ પીઠડીયાના ધર્મપત્નિ તથા અમિતભાઇ તથા હિનાબેન, ઉષાબેન, ભારતીબેનના માતુશ્રી તથા માર્ગી, સમર્થના દાદીમાં તેમજ રાજેશકુમાર, કમલેશકુમાર, કિરણકુમાર, પરેશકુમારના સાસુ તેમજ ધીરુભાઇ દુર્લભજીભાઇ, નટુભાઇ, હસુભાઇ, દિલીપભાઇ ના ભાઇ કાન્તીભાઇના પત્નિ તેમજ નવાગામ વાળા સ્વ. રવજીભાઇ લાધાભાઇ સોલંકીની દિકરી વનીતાબેન કાન્તીભાઇ પીઠડીયા (ઉ.વ.૬૫) તા.૪ના રોજ ગુરૂવારે અવસાન થયેલ છે. હાલની વર્તમાન પરિસ્થિતિ અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૮ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૭૧૪૭૬૦૫૫૧ કાન્તીભાઇ, ૯૮૨૪૮ ૨૬૨૫૬ અમિતભાઇ, ૮૫૩૦૦૧૫૭૧૧ પુજાબેન

અવસાન નોંધ

પુષ્પાબેન રાઠોડ

રાજકોટઃ વાણંદ પુષ્પાબેન રવજીભાઈ  રાઠોડ (ઉ.વ.૮૩) (મુ.મેટોડા હાલ રાજકોટ) તે અશ્વિનભાઈ રવજીભાઈ રાઠોડના માતાશ્રી તથા બટુકભાઈ ગોવિંદભાઈ તથા અશોકભાઈ સુંદરજીભાઈના કાકી તથા જીતુભાઈ ભગવાનજીભાઈના ભાભુ તથા રમાબેન અશોકભાઈ ગોંડલિયા તથા જશીબેન મનોજભાઈ માવદીયા તથા નીતાબેન દિનેશભાઈ પરમાર તથા શોભુબેન હરેશભાઈ સોલંકી તથા ભાવનાબેન નવિનભાઈ પરમારના માતાશ્રી તથા ધીરૂભાઈ ભવાનભાઈ ગોહેલના મોટાબેનનું દુઃખદ અવસાન થયેલ છે. કોરોના સંક્રમણના હિસાબે લૌકિકક્રિયા તથા બેસણું રાખેલ નથી. ટેલિફોનીક બેસણું અશ્વિનભાઈ મો.૮૭૩૪૦ ૬૮૬૭૪, બટુકભાઈ મો.૯૭૨૬૯ ૨૨૪૨૭, સ્થળઃ ઘનશ્યામભાઈ શેરીનં.૬, કોઠારીયા મેઈન રોડ રાજકોટ

વિજયાબેન રાવલ

રાજકોટઃ મુળ હળવદ હાલ રાજકોટ વિજયાબેન રાજેશભાઈ રાવલ (ઉ.વ.૮૬) તે સ્વ.રાજેશભાઈ કરૂણાશંકર રાવલના પત્ની, ભગવતીપ્રસાદ રાવલના માતાનું તા.૫ને શુક્રવારનાં રોજ અવસાન થયું છે. બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો.૯૮૨૪૪ ૮૦૮૪૬)

મનહરભાઈ ચૌહાણ

રાજકોટઃ  રજપુત સ્વ.મનહરભાઈ એ. ચૌહાણ તે અમરશીભાઈ કરશનભાઈ ચૌહાણના પુત્ર, તરશીભાઈ, હેમુભાઈ વાલાભાઈના ભત્રીજા, ધવલના પિતા અને કરશનભાઈ રાઠોડના જમાઈનું તા.૫ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ના રોજ રાખેલ છે.(મો.૯૯૭૯૪ ૩૩૩૮૪)

ચંદ્રકાંતભાઈ બગડાઈ

રાજકોટઃ ઠા.ચંદ્રકાંતભાઈ પરસોત્તમભાઈ બગડાઈ (ઉ.વ.૮૪) તે મનીષભાઈ, વિપુલભાઈ, નયનાબેન ભરતકુમાર પોપટ, મનીશાબેન રવિકુમાર પુજારા, સ્વ.પદ્માબેન વિજયકુમાર ખખ્ખરના પિતાજી તે મનસુખલાલ કમળશી વિઠલાણી (કોડીનાર વાળા)ના જમાઈનું તા.૫ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરીસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૬ શનિવાર સાંજે ૪ થી ૫ રાખેલ છે. મનીસભાઈ મો.૯૭૧૪૯ ૪૫૯૨૯, વિપુલભાઈ મો.૭૬૨૩૯ ૯૦૩૩૮

વનીતાબેન રાજયગુરૂ

જુનાગઢઃ ગં.સ્વ. વનીતાબેન વિપીનચંદ્ર રાજયગુરૂ ઉ.૭૦ તે સ્વ. વિપીનચંદ્ર મુળશંકર રાજયગુરૂ (વેરાવળ)ના ધર્મપત્ની તે દેવદત્તભાઇ અને ભાવનાબેનના માતુશ્રી તા.પ ને શુક્રવારે જુનાગઢ મુકામે શ્રીજીચરણ પામેલ છે .સરકારશ્રીના આદેશ મુજબ લૌકિક ક્રિયા બંધ છે.અને ટેલીફોનીક બેસણું રાખેલ છે. દેવદત્તભાઇ રાજયગુરૂ (૯૪૨૮૪ ૧૯૦૭૧) ભાવનાબેન રાજયગુરૂ (૯૮૨૫૫ ૦૬૮૫૧)

શર્મિષ્ઠાબેન જોષી

મોરબીઃ મોરબી નિવાસી અશોકભાઇ ધીરજલાલ જોષીના ધર્મપત્ની શર્મિષ્ઠાબેન અશોકભાઇ જોષી (ઉ.૬૮) તે જગદીશભાઇ અને સ્વ. સતિષભાઇ જોષીના ભાભી તથા વિમલભાઇ, શિલ્પાબેન, જિજ્ઞાબેન તથા રૂપલાબેનના માતુશ્રી અને આશુતોષ તથા મહર્ષિના ભાભુનું તા.પ ને શુક્રવારના અવસાન થયેલ છે પ્રવર્તમાન સ્થિતિને કારણે લૌકિક ક્રિયા બંધ છે. તા.૮ને સોમવારે માત્ર ટેલિફોનીક બેસણું રાખેલ (મો.૯૯૨૫૭ ૨૬૭૪૦-૯૪૨૮૬ ૧૦૧૪૩)

જયંતિલાલ રાઠોડ

રાજકોટઃ જયંતિલાલ નારણભાઇ રાઠોડ (ઉ.વ.૮૩) તે સ્વ. બચુભાઇ, સ્વ. નટુભાઇના નાનાભાઇ તેમજ ગુલાબભાઇના મોટાભાઇ તેમજ પંકજભાઇ જે. રાઠોડ (એચ.જે. સ્ટીલવાળા)ના પિતાશ્રી તેમજ તુષારના દાદાનું તા.૫ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું મોે.નં.૮૩૨૦૨૭૦૧૫૭, ૯૮૭૯૮ ૩૬૦૬૦ રાખેલ છે.

શાંતિભાઇ પરમાર

ઉનાઃ લુહાર પરમાર શાંતિભાઇ મસરીભાઇ (ઉ.૮૦) તે સ્વ. મોહનભાઇ, સ્વ.જાદવભાઇ, સ્વ.ગભરૂભાઇના ભાઇ તેમજ કિશોરભાઇ, પ્રવીણભાઇ, ભુપતભાઇ તથા જીજ્ઞેશભાઇના પિતાનું તા.૪ ના રોજ અવસાન થયું છે. બેસણું ઘરમેળે તેમના નિવાસ સ્થાન અમૃત નિવાસ-ઉન્નતનગર સોસાયટીમાં રાખેલ છે.

મનોરમાબેન ભટ્ટ

ચલાલાઃ ચાડિયા નિવાસી હાલ રાજકોટ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ ગં.સ્વ. મનોરમાબેન મનસુખભાઇ ભટ્ટ (ઉ.૭૩) તે સ્વ. મનસુખલાલ વેણીશંકર ભટ્ટના પત્ની તથા પ્રસાંત-પીતા-નેહાના માતુશ્રી તેમજ દિનકરરાય વેણીશંકર ભટ્ટ ચલાલા તથા રસિકલાલ હિંમતલાલ ભટ્ટ ચાડિયાના ભાભીનું તા.૩૦ ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ તેમની લૌક્કિ પ્રથા બંધ રાખેલ છે.

હસમુખલાલ પાટડીયા

રાજકોટઃ પાટડીયા હસમુખલાલ ડાયાલાલ (વિરપરડાવાળા) (ઉ.૭પ) તે મહેશભાઇ તથા ધર્મેન્દ્રભાઇના પિતાશ્રી તથા પારેખ ગીરધરલાલ ત્રીભોવનદાસના જમાઇ (મુવાડાવાળા) તેમજ મોરબી પ્રવિણચંદ્ર જગજીવનદાસ તથા શાંતીભાઇના મોટાભાઇ તથા મહિપતભાઇ નરોતમદાસના કાકા તા.પ ના શ્રીજીચરણ પામેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૬ના સાંજે ૪ થી૬ રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે. સ્થળઃ બેડીનાકા, નકલંક ચોક, ઇન્દ્ર એપાર્ટમેન્ટ ૩૦૧ મહેશભાઇ મો.૯૪૦૯૭ ૩૯૭પ૦ અને ધર્મેન્દ્રભાઇ મો. ૬૩પપ૭ ૪૦૭૮૦

સ્મિતાબેન ઠાકર

રાજકોટ : રાજકોટ નિવાસી સાચોરા બ્રાહ્મણ જ્ઞાતિના ગં.સ્વરૂપ સ્મિતાબેન ભોગીલાલ ઠાકર (ઉ.૭પ) સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ. ભોગીલાલ રતીલાલ ઠાકર, (આર્યસમાજ, રાજકોટના ભૂતપૂર્વ મંત્રી) ના ધર્મપત્ની સંજયભાઇ અને સુનિલભાઇના માતુશ્રી અને પ્રવિણચંદ્ર રતિલાલ ઠાકર, મંત્રીઆર્ય સમાજના ભાભીનંુ ટેલીફોનીક બેસણું શનિવાર ૬ના સાંજે ૪ થી ૬ વચ્ચે રાખેલ છે.

ભરતભાઇ સાંકડેચા

રાજકોટઃ ગુર્જર સુતાર મુળ ગામ રાજકોટ (નાનાડેલાવાળા) ભરતભાઇ મુળજીભાઇ સાંકડેચા (ઉ.૬પ) તે સ્વ. મુળજીભાઇ સુંદરજીભાઇ સાંકડેચાના પુત્ર તથા વિનુભાઇ, રાજુભાઇના ભાઇ તથા અમીતભાઇ તથા શીતલબેન ચિંતનકુમાર બદ્રકિયા તથા રીમાબેન આશિષકુમાર ભાડેશિયાના પિતા તથા સ્વ.ધીરૂભાઇ રામજીભાઇ ખંભાયતાના જમાઇનું તા.૪ ના અવસાન થયેલ છે બેસણું રાખેલ નથી ટેલીફોનીક સાંત્વના માટે વિનુભાઇના મો.નં. ૯૮ર૪ર ર૧૧૭૩ રાજુભાઇના મો ૯પ૧૨૭ ૮૦૨૨૫ ઉપર રૂપેશભાઇના મો ૯૮ર૪ર ૧ર૧૧પ, અમિતભાઇના મો. ૯૪ર૭ર ૬પપ૦૮ ઉપર સંપર્ક કરવા વિનંતી કરાઇ છે.

અમીષાબેન ગોંધિયા

વિસાવદર : વિસાવદર નિવાસી હાલ રાજકોટ વિનોદરાય હરિલાલ ગોંધિયાના પુત્ર મનીષકુમાર વિનોદરાય ગોંધિયાના ધર્મપત્ની અમીષા મનીષકુમાર ગોંધિયાનું તા. ૪ ના અવસાન થયેલ છે. રૂબરૂ લૌકિક ક્રીયા બંધ રાખવામાં આવેલ છે ટેલીફોનીક શોક સંદેશા માટે તા.૬ ના સાંજે ૪ થી ૬ મનિષ ગોંધિયા મો.૯૦૨૩૦ ૩૯૧૯૫ છે.

હરિલાલ વસાણી

અમરેલી : હાલ સુરત હરિલાલ દુર્લભજીભાઇ વસાણી (ઉ.વ.૮૮) (વસાણી ઓઇલ મીલ-અમરેલી વાળા) તે કમલેશભાઇ (લાલાભાઇ)ના પિતાજી તથા મનહરલાલ ખુશાલદાસ વસાણી, ભરતભાઇ તથા મુકેશભાઇના કાકાનું તા. ૪ના રોજ સુરત ખાતે દુઃખદ અવસાન થયેલ છે.

જશુમતિબેન વિષ્નુ

રાજકોટઃ રાજકોટ નિવાસી જશુમતિબેન લક્ષ્મીદાસ વિષ્નુ (ઉ.વ. ૮૮) તે સ્વ. લક્ષ્મીદાસ કે. વિષ્નુના ધર્મપત્નિ તથા રાજુભાઈ, દેવેન્દ્રભાઈ, જયશ્રીબેન પ્રદીપભાઈ રામાવત, બીનાબેન જયેશભાઈ વૈષ્ણવ, કલ્પનાબેન વસંતભાઈ રામાનુજના માતુશ્રીનું તા. ૬ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૮-૬ને સોમવારે સવારે ૯ થી સાંજે ૭ દરમિયાન રાજુભાઈ (મો. ૭૬૯૮૪ ૧૦૯૩૦), દેવેન્દ્રભાઈ (મો. ૮૭૮૦૬ ૮૪૩૦૬) તથા જયશ્રીબેન (મો. ૯૨૬૫૦ ૯૨૭૮૪) ઉપર રાખેલ છે.

શર્મિષ્ઠાબેન જોષી

મોરબીઃ મોરબી નિવાસી અશોકભાઇ ધીરજલાલ જોષીના ધર્મપત્ની શર્મિષ્ઠાબેન જોષી (ઉ.વ.૬૮) તે જગદીશભાઇ અને સ્વ. સતિષભાઇ જોષીના ભાભી  તથા વિમલભાઇ , શિલપાબેન  જીજ્ઞાબેન, રૂપલબેનના માતૃશ્રી અને આશુતોષ તથા મહર્ષિના ભાભુનું તા. ૫ જૂનને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. પ્રર્વતમાન સ્થિતીને કારણે લૌકિક ક્રિયા બંધ છે. તા. ૮ને સોમવારે માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. મોબાઇલ નંબર ૯૯૨૫૭ ૨૬૭૪૦, ૯૪૨૮૬ ૧૦૧૪૩