Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021
અનિલભાઇ અમૃતભાઇ પંડયાનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ અનિલભાઇ અમૃતલાલ પંડયા (ઉ.વ.૮૨) તે નિવૃત આચાર્ય (શાળાનં.૩૭)  તથા ગુલાબબેન (નિવૃત આર્ચાય) ના પતિ જગદીશભાઇ (બરોડા) ના મોટાભાઇ શેલેન્દ્ર, પારુલબેન, તુપ્તીબેન, રાજેન્દ્રભાઇ (રાજકોટ) અને મિલનભાઇ તથા  ધર્મીષ્ઠાભાઇના પિતા પુરોહીત (ટંકારા) ના બનેવી, કુશાંગ, નીલના નાનાજી તથા હ્રિમના દાદા, ભાસ્કરભાઇ, નીલેશભાઇ, સુનીલભાઇ, મુનાભાઇના મામા, જયદેવભાઇ, હિતેનભાઇના ભાઇજીનું તા.૫ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૮ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, માતૃકૃપા, ૧૦ મેહુલનગર, ખોડીયાર મંદિર પાસે, રાજકોટ ખાતે ટેલીફોનીક  બેસણું મો.૯૩૭૭૧ ૦૦૦૦૯, ૯૪૨૭૪૧૦૪૪૨ રાખેલ છે.

અવસાન નોંધ

ધોરાજી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અનિલભાઈ વાછાણીના ભાઈનું દુઃખદ અવસાન

ધોરાજીઃ સુરેશભાઈ મગનભાઈ વાછાણી (ઉ.વ. ૫૭) તે અનિલભાઈ મગનભાઈ વાછાણી (તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ), સુભાષભાઈ મગનભાઈ વાછાણી, નીતિનભાઈ મગનભાઈ વાછાણીના ભાઈનું તા. ૫ને શુક્રવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૬ને શનિવારે બપોરે ૩ થી ૫ તેમના નિવાસ સ્થાન અપૂર્વ સ્કૂલની બાજુમાં ધોરાજી ખાતે રાખેલ છે. તેમજ ભુખી ગામ ખાતે સાંજે ૮ થી ૯ પાટીદાર સમાજની વાડી મુ. ભુખી તાલુકો ધોરાજી ખાતે રાખેલ છે. અનિલભાઈ વાછાણી મો. ૯૪૨૬૨ ૨૫૦૩૩

કેશોદ લોહાણા મહાજનના ટ્રસ્ટી ઠા.પ્રભુદાસભાઇ આડતીયાનુ અવસાન

કેશોદ : સ્વ. ઠા. પ્રભુદાસભાઇ જમનાદાસભાઇ આડતીયા (ઉ.વ.૮૩) (ટ્રસ્ટી લોહાણા મહાજન કેશોદ), તે હીતેશભાઇ, અમીતભાઇ આડતીયા (ગૌરવ ઓઇલ એજન્સી) તથા આરતીબેન હસુભાઇ નથવાણી (રાજકોટ) રેખાબેન દીલીપકુમાર પોપટ (કેશોદ), હીનાબેન કીરણકુમાર ગટેચા (જુનાગઢ), ચેતનાબેન જયેશકુમાર પોપટ (કેશોદ) મીનાબેન પંકજકુમાર સોમૈયા (રાજકોટ) ના પિતાશ્રી તેમજ જીલ, રીશીત, પ્રીત, તક્ષના દાદાશ્રી, સ્વ. વેલજીભાઇ ઠાકરશીભાઇ ઠકરાર (માધવપુર વાળા)ના જમાઇ (સ્વ. જેન્તીભાઇ, સ્વ. રાજુભાઇના બનેવી) પ્રવિણભાઇ, બકુલભાઇ, સ્વ. જીતુભાઇ, હકાભાઇ, સ્વ. કનીબેન ત્થા હંસાબેન ઉનડકટના ભાઇનું તા. પ ને શુક્રવારે અવસાન થયેલ છે.ઉઠમણુ તથા શ્વસુરપક્ષની સાદડી તા. ૬ ના બપોરે ૪ થી ૬ કલાકે. લોહાણા મહાજનવાડી કેશોદ ખાતે રાખેલ છે. હીતેશભાઇ આડતીયા, મો. ૯૮ર૪ર ર૩ર૪પ, મો. ૭૦૧૬૧ ર૬ર૬ર, અમીતભાઇ આડતીયા, મો. ૯૮ર૪ર ર૩ર૪પ, ૭૦૧૬૩ ર૯પ૦૦

વિભાકરભાઈ મહેતા

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ (જૂનાગઢ નિવાસી હાલ મુંબઈ), જનાર્દન ધનજીભાઈ મહેતાના પુત્ર સ્વ. વિભાકરભાઈ જનાર્દનભાઈ મહેતા (ઉ.વ.૬૧) તે ગીતાબેનના પતિ તથા પ્રાણલાલ દવે (રાજકોટ)ના જમાઈ તથા નયન, રોનક, ચાંદનીના પિતાશ્રી તેમજ આશાબેન દવે (ઘાટકોપર), મમતાબેન દવે (મલાડ), જાગૃતિબેન વર્ધા, જીજ્ઞાશાબેન (ઈન્દોર)ના ભાઈ તથા ડો. ભરતભાઈ ધનજીભાઈ મહેતાના ભત્રીજાનું તા. ૨ના અવસાન થયેલ છે. મો. ૯૬૫૩૨ ૩૨૧૯૫, જનાર્દનભાઈ મો. ૯૮૨૫૪ ૦૩૦૯૪, ભરતભાઈ મો. ૮૧૬૦૧ ૫૯૪૩૪ 

જયેન્દ્રકુમાર મજીઠીયા

ખંભાળીયાઃ દ્વારકા નિવાસી જયેન્દ્રકુમાર છગનલાલ મજીઠીયા (ઉ.વ. ૬૬) તે જય મજીઠીયાના પિતા તથા મહેરભાઈના નાના ભાઈ તથા પ્રવીણભાઈ (ખંભાળીયા)ના મોટાભાઈ તથા સ્વ. ગીરધરભાઈ ચંદારાણાના જમાઈ તથા ડો. વિપુલ ચંદારાણાના બનેવી તા. ૫-૨-૨૧ના રોજ અવસાન પામેલ છે. ટેલિફોનિક બેસણુ શનિવાર તા. ૬-૨-૨૧ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. જય મો. ૯૪૨૭૩ ૪૨૬૯૬, મહેરભાઈ મો. ૭૮૭૪૪ ૯૫૨૪૦

કાંતાબેન મોરાણીયા

રાજકોટ : કાતાંબેન નાનુભાઇ મોરાણીયા (ઉવ.૭૫) તે સ્વ. નાનુભાઇ વિરજીભાઇ મોરાણીયાના પત્ની તેમજ બીપીનભાઇ અને ગોપાલભાઇના માતૃશ્રી તા.૪ના પ્રભુચરણ પામેલ છે. તેનું ટેલિફોનીક બેસણું આજે તા. ૬ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. બિપીનભાઇ મોનં. ૯૩૭૭૩ ૩૫૨૨૨ તથા મો.નં. ૮૧૬૦૦ ૫૭૭૩૮, ગોપાલભાઇ મોનં. ૯૬૬૨૮ ૭૭૭૫૭ અને અક્ષયભાઇ મોનં.. ૭૫૬૭૦ ૬૬૦૩૦ છે.

નિલેષકુમાર વઘાસીયા

ગોંડલ : બીપીનચંદ્ર કે. ઠુંમરના જમાઇ નિલેષ કુમાર બી વઘાસીયાનું તા. ૫ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા.૬ના રોજ ગોંડલ સાંજે ૪થી ૬ રાખેલ છે.

પ્રાગજીભાઇ કક્કડ

રાજકોટ : પોરબંદર નિવાસી રાજકોટ પ્રાગજીભાઇ વલ્લભદાસ કક્કડ તે અતુલ, હિતેષ, યોગેશ કક્કડ, હેતલ સેજપાલ રાજકોટના પિતાશ્રી તથા હિરેન તથા મનીષના અદા તથા નલીનકુમાર, પ્રકાશકુમાર, યોગેશકુમાર તથા જીગરકુમારના સસરા તા.૫ના દારેસલામ મુકામે શ્રીજી ચરણ પામેલ છે. સદગતની સાદળી તા.૮ને સોમવારે નિવાસ સ્થાને રાખેલ છે. મો. ૯૪૨૭૭ ૨૪૧૮૯ ટાઇમ ૪ થી ૫.

ઘુસાભાઈ કેરવાડીયા

જેતલસરઃ અમરાપર (તા. જેતપુર) નિવાસી ભુવા આતા ઘુસાભાઈ બીજલભાઈ કેરવાડીયા (ઉ.વ. ૮૦) તે ભુપતભાઈ, દિનેશભાઈના પિતા, ખીમજીભાઈ (સરપંચ-અમરાપર)ના મોટાબાપુજી, નીતિભાઈ, રોહિતભાઈ, સંજયભાઈના દાદાનું તા. ૪ના અવસાન થયેલ છે.

ગીતાબેન પટવારી

જૂનાગઢઃ ગીતાબેન સુધીરભાઈ પટવારી (ઉ.વ. ૬૪) તે સુધીરભાઈ પટવારી (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જૂનાગઢ)ના ધર્મપત્ની તે રાજેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ અને મયુરભાઈના ભાભી તેમજ જશવંતભાઈ ગાંધી (ધંધુકા)ના બહેનનું તા. ૪ના અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૬ને મંગળવારે સાંજે ૪ થી ૬... મો. ૯૩૨૭૯ ૮૬૨૮૨, મો. ૭૬૦૦૦ ૪૭૫૬૮, મો. ૭૯૮૪૫ ૮૧૬૧૪

સવિતાબેન વસાણી

ગોંડલઃ ધરાઈવાળા સવિતાબેન જયંતિલાલ વસાણી (ઉ.વ. ૮૫) તે દિલીપભાઈ, પ્રકાશભાઈ તથા જ્યોતિબેન મહેશભાઈ વિઠલાણી (રાજકોટ), રેખાબેન હસમુખભાઈ ગણાત્રા (આણંદ)ના માતુશ્રી, પ્રશાંત, આકાશ, રોનકના દાદીમાં, સ્વ. રણછોડભાઈ જેરામભાઈ કારીયા (જાળીયા)ના પુત્રીનું તા. ૩ના અવસાન થયેલ છે. ઉઠમણુ તથા સાદડી તા. ૮ને સોમવારે સાંજે ૪ થી ૫ લોહાણા મહાજન વાડી ૬-મહાદેવવાડી ગોંડલ ખાતે રાખેલ છે.

મંગળાબેન સોલંકી

રાજકોટઃ રાજકોટ નિવાસી મુળ સનખડાવાસી ગં.સ્વ. મંગળાબેન વસંતલાલ સોલંકી (ઉ.વ.૮૫) તે શ્રી બીપીનભાઇ વસંતલાલ સોલંકી અને સ્વ. શ્રી નરેન્દ્રભાઇ સોલંકીના  માતા તથા નયનાબેન યોગેશકુમાર શાહ, દક્ષાબેન પ્રવિણકુમાર ગાંગડીયા અને નીતાબેન હિતેષકુમાર પારેખના માતાનું અવસાન તા.૪ના રોજ  થયેલ છે. આજના સંજોગોને ધ્યાનમાં રાખતા તા.૬ને શનિવારના રોજ ટેલીફોનીક બેસણું રાખેલ છે. સંપર્ક ૭૮૭૪૪ ૮૧૦૬૦,  ૯૪૨૮૩ ૪૫૪૨૩

ઇન્દીરાબેન ડેલીવાળા

રાજકોટઃ ઇન્દિરાબેન હસમુખભાઇ ડેલીવાળા તે હસમુખભાઇ વાડીલાલ ડેલીવાળા (ડેલીવાળા એન્ડ કાું) ના પત્નિ, નિલેશભાઇ ડેલીવાળા (વિકાસ અધિકારી-એલઆઇસી), રાકેશભાઇ (ઇન્કમટેકસ - એડવોકેટ), સંજયભાઇ (સી.એ.) તથા હિનાબેન કલ્પકકુમાર તથા ડિમ્પલબેન હેમલકુમારના માતુશ્રીનું તા.૫ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૬ શનિવારે સાંજે ૫ થી ૭ કલાકે રાખેલ છે. નિલેશભાઇ ડેલીવાળા ૯૮૨૫૨ ૧૫૩૫૨, સંજયભાઇ શાહ ૯૮૨૪૨ ૪૦૯૦૦, રાકેશ શાહ ૯૪૨૬૦ ૪૫૭૮૭

દેવેન્દ્રભાઇ બક્ષી

રાજકોટઃ શ્રી દેવેન્દ્રભાઇ ડોલરરાય બક્ષી (ઉ.વ.૮૪) તે ભાર્ગવભાઇ, શિલ્પાબેન તથા નીપા મિતેષકુમાર દેસાઇના પિતાશ્રીનું તા.૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૮ના રોજ સવારે ૧૦ થી ૧૨ ૯૯૭૯૯ ૦૦૯૧૮ ઉપર રાખેલ છે.