Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020
ગિરીશભાઇ જાવિયાનું નિધન

રાજકોટ : મૂળ પડાણાના હાલ રાજકોટ ગિરીશભાઇ યશવંતભાઇ જાવિયા (ઉ.વ.૪૮) નું તા.૩ ના અવસાન થયેલ છે. તા.૭ના તેમનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. મો.૯૮ર૪૩ ૧ર૪૭૦/૯પ૭૪૬ ૧ર૪૭૦

અવસાન નોંધ

ટોબરા પે સેન્ટર શાળાના નિવૃત આચાર્ય ડો.મોતીલાલભાઈ જોષીનું દુઃખદ અવસાન

રાજકોટઃ ટોબરા ગીર નિવાસી ઔદીચ્ચ ઝાલાવડી ચારણીયા સમવાય જ્ઞાતિના પ્રાચી બ્રહ્મસમાજના અગ્રણી અને ટોબરા પે સેન્ટર શાળાના નિવૃત આચાર્ય ડો.મોતીલાલ હરજીવનભાઈ જોષી (ઉ.વ.૮૯) તે સ્વ.ધીરજભાઈ તેમજ સ્વ.હીંમતભાઈ જોષીના મોટાભાઈ તેમજ પ્રવિણભાઈ, ભુપતભાઈ, સુરેશભાઈ તથા પુષ્પાબેન પંડયા (ભાવનગર), કુસુમબેન રાવલ (આદીત્યાણા)ના પિતાશ્રી તેમજ યોગેશ, સંજય, અલ્પેશ, રવી, ચિરાગ, પ્રશાંત, જય તથા હર્ષલના દાદાનું દુઃખદ અવસાન તા.૪ના રોજ થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૬ને ગુરૂવારના રોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેઓની સરવણી કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ ઘરમેળે ટોબરા ગીર, તા.સુત્રાપાડા ખાતે રાખેલ છે. પ્રવિણભાઈ જોષી મો.૯૫૩૭૩ ૨૦૨૪૭, ભુપતભાઈ મો.૯૪૦૮૦ ૫૮૪૯૮

રહેમતબેન કડપી

જસદણ : દાઉદી વ્હોરા રહેમતબેન કડપી (ઉ.વ.૯૦) તે મોહંમદઅલી તૈયબઅલી કડપીના પત્ની મરહુમ યુસુફભાઇ, તાહેરભાઇ, શબ્બીરભાઇના માતા, શમીમબેન, ઝહેરાબેન, નસીમબેનના સાસુ, મુસ્તફા, મુરતુઝા, અલીઅસગર, સૈફુદીન, મુસ્તુફાનના દાદી તા. ૪ મંગળવારના રોજ ભાવનગરમાં જન્નતનશીન થયેલ છે. સરકારના આદેશ અને હાલ કોરોના વાઇરસની મહામારીને લઇ મરહુમાંના હાલ દરેક ધાર્મિક જાહેર રીતરિવાજો બંધ રાખેલ છે શોક સંદેશા માટે ભાવનગર મો. ૯૯ર૪૮ ૬૯૧૪૧

ઋષીકેશ ત્રિવેદી

રાજકોટઃ ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ જેતપુર (મુ.નાના મહિકા) સ્વ. ઋષિકેશ ભરતભાઇ ત્રિવેદી (ઉ.વ.૨૧) તે ભરતભાઇ મનસુખભાઇ ત્રિવેદીના પુત્ર તથા મનસુખભાઇ રેવાશંકરના પૌત્ર તથા ઘનશ્યામભાઇ (રાજકોટ) રેખાબેન આર. મહેતા (ગોંડલ) ના ભત્રીજા તથા અભિષેક, કૃૃણાલ, પ્રિયંકા, પરમ, હેત્વીના મોટાભાઇનું આજરોજ તા.૪ના મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવાર ૯ થી સાંજે ૬ સુધી ભરતભાઇ ૯૭૨૪૬ ૫૪૧૨૧, ઘનશ્યામભાઇ ૬૩૫૨૦ ૩૪૩૭૯ મોસાળ પક્ષ અશ્વિનભાઇ રમણીકભાઇ ત્રિવેદી (હડમતાળા) ૯૭૨૭૫ ૬૦૪૯૦

મંછાબેન મહેતા

રાજકોટઃ શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ સ્વ.ભગવાનજી જીવરાજ મહેતાના ધર્મપત્નિ મંછાબેન (ઉ.વ.૮૩) તે પિયર પક્ષે ઊજમશી હકમિચંદ મહેતાના દિકરી તા.૩ના રોજ અરીહંત શરણ પામેલ છે. તે બિપીનભાઈ, સ્વ.જશવંતભાઈ, સ્વ.પ્રદીપભાઈ, મયુરભાઈ, ચંદ્રિકાબેન હર્ષદભાઈ મહેતા, હંસિકાબેન અરૂણભાઈ વોરાના માતુશ્રી, જયોત્સનાબેન, હર્શિદાબેન, પન્નાબેન, સ્વ.ભાવિનીબેન, હર્ષદભાઈ, અરૂણભાઈના સાસુ, દેવાંગ, રેશમા, સ્વ.દીપેશ, મનીષા, હાર્દિક, કુણાલ અને હર્ષના દાદીમા, જય, તેજસ તથા ચૈતાલીના નાનીમા લૌકિક વ્યવહાર બંધ છે. ટેલિફોનીક બેસણું તા.૬ના રોજ સાંજે ૪ થી ૬ વચ્ચે રાખેલ છે. મયુરભાઈ મો.૯૩૭૪૧ ૧૮૯૧૧, કુણાલભાઈ મો.૯૬૨૪૬ ૮૭૪૪૭, હર્ષભાઈ મો.૯૪૦૮૦ ૦૪૩૧૧

આરીફ ચાવડા

રાજકોટઃ મુસ્લિમ સમાજના યુવા અગ્રણી, સેવાભાવી અને આસ્તાના- એ- તુર્કીયાની સેક્રેટરી મર્હુમ આરીફ હાજી ગુલામહુશૈનભાઈ ચાવડા તે હાજીગુલામ હુશૈનભાઈ ચાવડાના પુત્ર, ઈરફાન હાજી ગુલામ હુશૈનભાઈ ચાવડા, આબીદ હાજી ગુલામ હશૈનભાઈ ચાવડા, મુસ્તાક હાજીગુલામ હુશૈનભાઈ ચાવડાના ભાઈ તેમજ હનાનહુશૈન આરિફભાઈ ચાવડાના પિતાનું તા.૨ના રોજ જન્નતનશીન થયેલ છે. તેમનું બેસણું તા.૬ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ પંચાયત હોલ, લાખાજીરાજ સોસાયટી મેઈન રોડ, દૂધસાગર માર્ગ, રાજકોટ મો.૯૮૨૪૮ ૦૦૦૫૪, ૯૯૨૫૨ ૦૦૪૭૧

સ્મિતાબેન ત્રિવેદી

રાજકોટઃ સ્મિતાબેન ઉપેન્દ્રભાઈ ત્રિવેદી તે ઉપેન્દ્રભાઈ મણિશંકરભાઈ ત્રિવેદી (રીટા. યુકો બેંક ઓફીસર)ના ધર્મપત્ની તથા હરમેન, વિશાલ અને આકાશનાં માતુશ્રી તેમજ સ્વપ્નીલ, વિશ્વા, યાશ્કા, મિશાના દાદીમાંનું તા.૪ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે, સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો.૯૮૨૪૫ ૨૦૨૦૨

ભારતીબેન વ્યાસ

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ રીબવાળા વ્યાસ પરિવારના ભારતીબેન રમેશભાઈ વ્યાસ (ઉ.વ.૮૧) તે રમેશભાઇ ભોળાશંકરભાઈ વ્યાસના ધર્મપત્ની તેમજ  દર્શિનિબેન દવે, પરાગભાઈ, સચિનભાઈ અને સમીરભાઈના માતુશ્રી તેમજ કિરીટભાઈ મહાપ્રસાદભાઈ દવે, તરૂબેન, બીનાબેન અને દર્શનાબેનના સાસુનું તા.૧ વહેલી સવારે ટુંકી માંદગી બાદ અવસાન થયેલ છે. નિવાસસ્થાન ''શ્રધ્ધા'', ૧૧-એ, પદ્મકુંવરબા સોસાયટી, ઈનકમટેક્ષ સોસાયટીની સામે, રૈયારોડ, રાજકોટ પવર્તમાન સંજોગોને આધીન સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ના સાંજે ૫ થી ૭ રાખેલ છે

રશ્મિકાંત બારભાયા

રાજકોટઃ મુળ કલકતાવાળા હાલ રાજકોટ નિવાસી રશ્મિકાંત ચમનલાલ બારભાયા તે સ્વ.ચમનલાલ માવજીભાઈના પુત્ર તથા મનુભાઈના નાનાભાઈ તે દિપકભાઈના કાકા તથા વિજયભાઈ, હિતેશભાઈ, અમિતભાઈના પિતાશ્રી તથા સ્વ.ધીરજલાલ પરસોત્તમદાસ પાટડીયા (ગાહુ)ના જમાઈનું અવસાન તા.૩ના રોજ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૬ના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે રાખેલ છે તથા પીયર પક્ષનું બેસણું ગુરૂવારે સવારે ટેલીફોનીક રાખેલ છે. મો.૯૪૨૭૧ ૬૯૯૯૩, મો.૯૦૫૪૧ ૯૯૧૦૪, (પીયર પક્ષ મો.૯૯૭૯૩ ૫૦૫૬૭)

નિર્મળાબેન જાની

રાજકોટઃ શ્રી ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ મુળ મીઠાપુર નિવાસી હાલ રાજકોટ સ્વ.કરુણાશંકર જીવનલાલ જાનીના પુત્રવધુ નિર્મળાબેન રમણીકલાલ જાની (ઉ.વ.૭૪) તે સ્વ.રમણીકલાલ કરુણાશંકરના ધર્મપત્ની, તે સ્વ.દ્વારકાદાસ લક્ષ્મીશંકર પંડયાના દીકરી, તે સ્વ.મનુભાઇ (મનવંતરાય) ડી. પંડયા, જયાબેન તથા શ્રીમતી ગીતાબેનના બહેન તથા સ્વ.ધીરજલાલ કે. જાની, બળવંતભાઇ, સ્વ.રસીકભાઇ, સ્વ.ચંદ્રકાંતભાઇ, શ્રીમતિ લાભુબેન આર. રાજગુરૂ, શ્રીમતિ મંજુલાબેન તથા સ્વ.અનસુયાબેન આર. રાજગુરૂના ભાભી તથા કાનાભાઇ અને કીશનભાઇના માસીનું તા.૪ના સ્વર્ગવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું મોબાઇલ ફોન પર રાખેલ છે. કાનાભાઇ એચ. જોષી મો. નં. ૯૩૭૯૩ ૪૪૪૪૪ અને કીશનભાઇ એચ. જોષી મો. નં. ૯૮ર૪૪ પ૩૮૭પ.

ધિરૂભાઇ વસાણી

રાજકોટઃ ધિરૂભાઇ લવજીભાઇ વસાણી (ઉ.વ.૬૮) મૂળ વિરપુર શેખવાનુ હાલ રાજકોટ તા.૪ના અવસાન થયેલ છે. ઉત્તરક્રિયા તા.૯ના રવિવારે નિવાસસ્થાને રાખેલ છે. બેસણું તા.૬ના ગુરૂવારે ઘરે ૪ થી ૬ રાખેલ છે.

વશરામભાઇ પંચાસરા

રાજકોટઃ પડધરી (મુ. રૂપાવટી) ગુર્જર સુથાર સ્વ.રવજીભાઇ અરજણભાઇ પંચાસરાના પુત્ર વશરામભાઇ રવજીભાઇ પંચાસરા (ઉ.વ.૯ર) તે કેશુભાઇ, સ્વ.જશુબેન રમણીકલાલ દુધૈયા, પ્રભાબેન પ્રભુભાઇ અખિયાણીયાના પિતા તથા હિતેષભાઇ, સુરેશભાઇ, અનિલાબેન એ. બાંમરોલીયાના દાદા અને સ્વ.પોપટભાઇ સ્વ.તરશીભાઇ, ભાણજીભાઇ ત્રિભોવનભાઇ, સ્વ. નરભેરામભાઇના ભાઇ તથા ઇંટાળા વાળા સ્વ. હીરજીભાઇ, સ્વ. ત્રિભોવનભાઇ વડગામાના બનેવીનું તા.રના અવસાન થયેલ છે.તેમનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે રાખેલ છે. કેશુભાઇ મો. નં. ૯૩ર૮૯ ૬ર૯૮૮ તથા ભાણજીભાઇ મો. નં. ૯૭ર૪૪ ર૬પ૦૩ છે.

નિલેશભાઇ પોપટ

મોરબી : નીલેશભાઇ ભોગીલાલ પોપટ (ઉ.વ.પ૩)નું તા. ૪ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૬ ગુરૂવારે સાંજે ૪ થી પ કલાકે રાખેલ છે.

અનંતપ્રસાદ મિશ્રા

કોડીનાર : સાંઢણીધાર માજી સરપંચ અનંતપ્રસાદ મિશ્રા (ઉ.વ.૮૪) તે ગીરીશભાઇ, કિશોરભાઇ અને રવિભાઇના પિતા તેમજ જગુભાઇ, મહેશભાઇ અને જનકભાઇના કાકાનું તા. ૩ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું હાલની સ્થિતિ પ્રમાણે ટેલિફોનિક રાખ્યું છે.

ગિરીશકુમાર નથવાણી

વાંકાનેર : સ્વ. લાભુભાઇ માધવજીભાઇ ભીંડોરા (મોરથરાવાળા) ના જમાઇ ગિરીશકુમાર દયાલજીભાઇ નથવાણી (ઉ.વ.પ) (જામનગર વાળા), તે ઇન્દુભાઇ, ચંદુભાઇ, ગિરીશભાઇના ભત્રીજા જમાઇ તથા જયેશભાઇ (લાભ જનરલ સ્ટોરવાળા)ના બનેવીનું તા. ૩ના અવસાન થયેલ છે. સસરાપક્ષનું ટેલીફોનિક બેસણું (સાદડી) તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાંકાનેર રાખેલ છે.

નટવરલાલ સોની

મોરબી : ગો.વા. સોની અમૃતલાલ જીવાભાઇ આડેસરાના પુત્ર સોની નટવરલાલ અમૃતલાલ આડેસરા (ઉ.વ.૬૯), તે સ્વ. ઇન્દુલાલ તથા ધીરૂભાઇના મોટા ભાઇ તથા આનંદભાઇ અને જેકીભાઇના પિતાશ્રી તા. ૪ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને ટેલીફોનિક બેસણું તા. ૬ ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧ર રાખેલ છે.

ચંપાબેન કોટક

વેરાવળ : સ્વ. જમનાદાસ દેવાણીના પુત્રી ચંપાબેન ધીરજલાલ કોટક (ઉ.વ.૮૦) (અરલીયાવાળા હાલ મુંબઇ) તે જનકભાઇ વિનુભાઇ, કનુભાઇ, લાલાભાઇ દેવાણીના મોટા બહેનનું તા.૩ના રોજ અવસાન પામેલ છે.

નરેન્દ્રકુમાર વાગડીયા

રાજકોટઃ સોની નરેન્દ્રકુમાર મગનલાલ વાગડીયા (કોટાવારા) તે સ્વ.કનૈયાલાલના નાનાભાઈ, તરૂણભાઈ તથા વિજયભાઈના પિતાશ્રી તથા સોની ડાયાલાલ રાધનપરા (ધારવારા)ના જમાઈ તથા ચંદુભાઈ, ભરતભાઈ, પ્રકાશભાઈના બનેવીનું અવસાન તા.૪ના થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

પોપટલાલ કકકડ

કેશોદઃ જામનગર નિવાસી પોપટલાલ વલ્લભદાસ કકકડ તે સ્વ. વલ્લભદાસ વીઠ્ઠલદાસ કકકડના પુત્ર (કેવદ્રાવારા-ખમીદાણા) તે સ્વ. ધનજીભાઇ, મગનભાઇના ભાઇ તથા રાજેન્દ્રકુમાર (જામનગર), જીતેન્દ્રભાઇ (મુંબઇ), માનસી મહેશભાઇ રાજા (ખંભાળીયા), રશ્મી જયેશકુમાર કક્કડ (જામનગર), ફાલ્ગુની મીતેષકુમાર પુજારા (આણંદ) ના પિતાશ્રી તથા સ્વ.ભીમજીભાઇ તુલશીભાઇ રાયઠઠ્ઠા (શેરગઢ)ના જમાઇનું તા.ર ના રોજ અવસાન થયેલ છે ટેલીફોનીક પ્રાર્થના સભા, તા.૬ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ચેતનભાઈ વ્યાસ

રાજકોટઃ મૂળ અમદાવાદ હાલ રાજકોટ સ્વ.વ્યાસ વિઠલભાઈ રામભાઈના પુત્ર વ્યાસ ચેતનભાઈ વિઠલભાઈનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. વ્યાસ રસીકભાઈ ધનજીભાઈના ભાણેજનું બેસણું તા.૭ના રોજ ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે. મો.૮૧૪૦૦ ૩૨૨૮૧,  ૯૬૩૮૦ ૨૫૨૯૫ (૩૦.૭)

સરલાબેન ધોળકીયા

રાજકોટઃ સરલાબેન પ્રભુદાસભાઈ ધોળકીયા (ઉ.વ.૭૫) તે મયુરીબેન દિનેશકુમાર પાટડીયા, નિલ્પાબેન દિલીપકુમાર ફિચડીયા, બિનાબેન જયંતકુમાર ધોળકીયાના માતુશ્રી તથા અનિલભાઈ અને દિપેશભાઈ ધોળકીયાના કાકી તા.૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૬ના રોજ રાખેલ છે. અનિલભાઈ મો.૯૫૮૬૪ ૬૪૨૮૭, દિપેશભાઈ મો.૯૮૨૦૦ ૪૨૯૯૩, દિનેશકુમાર મો.૯૪૦૯૭ ૫૮૧૨૨, પ્રવિણચંદ્ર મો.૯૪૨૭૪ ૨૪૫૧૪

ગિરીશભાઈ પીઠડીયા

રાજકોટઃ મચ્છુ કઠિયા સઈ સુતાર હિરેન ટેઈલરવાળા ગીરીશભાઈ દયાળજીભાઈ પીઠડિયા (ઉ.વ.૭૦) તે સ્વ.ચમનભાઈ દયાળજીભાઈ પીઠડીયાના નાનાભાઈ તથા કિરણભાઈ દયાળજીભાઈ પીઠડીયાના મોટાભાઈ તથા હિરેનભાઈ, વિપુલભાઈ, શિલ્પાબેનના પિતાશ્રી, રોનક, મોનીક તથા કાવ્યાના દાદા તથા જીતેશભાઈ નાથાભાઈ પીઠડીયાના સસરા તથા રમેશભાઈ, ધીરૂભાઈ, વિઠલભાઈ પીઠડીયાના બનેવીનું તા.૪ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. શ્રી પીઠડ, અક્ષરનગર ૧-એ, પૂજા પાર્ક-૨ની સામે ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

નિર્મળાબેન બુવારીયા

રાજકોટઃ સ્વ.ગુણવંતરાય વલ્લભદાસ બુવારિયાના ધર્મપત્નિ ગં.સ્વ.નિર્મળાબેન બુવારીયા (ઉ.વ.૭૫) તે યોગેશ, ભરત (વિનોદ પ્રોવિઝન સ્ટોર્સ) તથા ચેતનાબેન ચૈતન્યકુમાર નથવાણી (ગોંડલ)ના માતુશ્રી તે ઓધવજીભાઈ પરસોત્તમભાઈ પોપટ (કેશોદ)નાં પુત્રી, તે નરોત્તમભાઈ, સ્વ.ચુનીભાઈ તથા મગનભાઈ પોપટના બહેનનું તા.૫ને બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારના રોજ સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. ભગવાનજીભાઈ મો.૯૪૨૯૭ ૭૧૨૦૦, યોગેશભાઈ મો.૯૮૨૪૮ ૧૬૨૩૫, ભરતભાઈ મો.૯૪૨૭૯ ૩૩૯૩૩

ચંદ્રકાંતભાઈ દોશી

રાજકોટઃ કુદણી નિવાસી સ્વ.રતિલાલ ટોકરશી દોશીના પુત્ર ચંદ્રકાંતભાઈ દોશી (ઉ.વ.૮૬) (હાલ રાજકોટ) તે લલીતભાઈ દોશી તથા જયસુખભાઈ દોશીના મોટાભાઈ તેમજ દિનેશભાઈ દોશી, શશીકાંતભાઈ દોશીના પિતરાઈ ભાઈ તે જતીનભાઈ તથા વિપુલભાઈના પિતાજી તા.૪ને મંગળવારે અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે સાંજે ૪ કલાક થી ૫ કલાક સુધી રાખેલ છે. જતીન (અમદાવાદ) મો.૯૬૨૪૮ ૧૪૫૫૫, વિપુલ (રાજકોટ) મો.૯૩૭૭૭ ૫૧૫૩૭

યોગેશકુમાર વ્યાસ

રાજકોટઃ નિવાસી યોગેશકુમાર ભુપેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ.૪૬) તે સ્વ.ભુપેન્દ્રભાઈ નંદલાલ વ્યાસના પુત્ર, શિવાનીબેન (ભારતીબેન) વ્યાસના પતિ, સ્વ.હસમુખભાઈ નટવરલાલ ભટ્ટના જમાઈ, ભરતભાઈ ભુપેન્દ્રભાઈ વ્યાસના ભાઈ તથા દિપ્તીબેન સમીર પાઠકના મોટાભાઈ, તે અનિલભાઈ નંદલાલ વ્યાસ (ગાંધીનગર)ના ભત્રીજા, ગિરીશભાઈ, મનિષભાઈ અને પિયુષભાઈ વ્યાસના પિતરાઈભાઈ તથા ભુપેન્દ્ર વાસુદેવ વ્યાસ (જામનગર)ના ભાણેજનું તા.૨ના અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, રાખેલ છે. મો.૭૬૦૦૨ ૬૦૫૫૪, ૯૪૨૮૨ ૯૯૮૯૧