Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021
વિસાવદર પાલિકા પ્રમુખ કૌશિકભાઇ વાઘેલાનાં માતૃશ્રીનું અવસાન

વિસાવદરઃ ગુર્જર ક્ષત્રિય કડીયા-કાશીબેન વાઘેલા (ઉ.વ. ૭૦) તે નગર પાલિકા-વિસાવદરનાં પૂર્વ પ્રમુખ બાબુભાઇ મોહનભાઇ વાઘેલાનાં ધર્મપત્નિ, પાલિકાનાં વર્તમાન પ્રમુખ કૌશિકભાઇ તથા ગીરીશભાઇનાં માતૃશ્રીનું તા. ૪નાં રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૮ શુક્રવારનાં રોજ નિવાસસ્થાનઃ જીવાપરા, વિસાવદર ખાતે રાખેલ છે. (મો. ૯૪ર૮૩ ૭૪૧૯૪)

હલેન્ડાના શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના મહંત બ્રહ્મલીન

રાજકોટઃ રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આવેલ હલેન્ડા નજીકનાં શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર (ભુતનાથ)ના મહંત પૂ.નવાનાથબાપુ આજે તા.પને મંગળવારે કૈલાસવાસ થયેલ છે.

તેમના પાર્થિવદેહના દર્શન સવારે ૭ થી બપોરના ર.૩૦ સુધી થઇ શકશે તેમ શિષ્ય વશિષ્ઠનાથ બાપુએ જણાવ્યું છે.

નાની મોણપરીનાં પત્રકાર મનોજભાઇ સાદરાણીનાં માતૃશ્રીનું અવસાન

વિસાવદરઃ તાલુકાનાં નાની મોણપરીનાં સ્થાનિક પત્રકાર અને સેલવાસ-દમણ ''લાલા રઘુવંશી હોટલ-રેસ્ટોરન્ટ''નાં માલિક મનોજભાઇ સાદરાણીનાં માતૃશ્રી પુષ્પાબેન ચીમનભાઇ સાદરાણી (ઉ.વ.૮ર)નું તા. ૪નાં રોજ અવસાન થયેલ છે. વર્તમાન કોરોના મહામારીને ધ્યાને લઇ ટેલીફોનિક બેસણું (મો. ૯૬૮૭૯ ૦૦૦૩ર) રાખેલ છે.

 

અવસાન નોંધ

રમણીકભાઇ સાદરાણી

રાજકોટઃ ખરેડા નિવાસી (હાલ રાજકોટ) સ્વ. ધીરજલાલ પોપટલાલ સાદરાણીના પુત્ર રમણીકભાઇ (ઉ.વ.૫૫) તે પ્રવીણભાઇ તથા નટુભાઇના ભાઇ, તેમજ સ્વ. ભીખાલાલ નારણજીભાઇ રૂપારેલીયાના ભાણેજ તા.૩ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૭ ગુરૂવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. પ્રવિણભાઇ મો.૮૪૬૯૧ ૦૭૧૪૮, નટુભાઇ મો.૮૪૬૯૦ ૧૫૭૮૪

લાભુબેન વેકરીયા

ગોંડલ : લાભુબેન વેકરીયા (ઉ.૭૭) તે રાજેશભાઇના માતુશ્રી તથા રોનીલભાઇના દાદીમાનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૮૭૯૦ ૭પ૮૭૩) પર રાખેલ છે.

દિનેશચંદ્ર ધીણોજા

ગોંડલ : સ્વ. સોની ઘેલાભાઇ વિઠ્ઠલજી ધીણોજાના પુત્ર દિનેશચંદ્ર (ઉ.વ.૬૭) તે સ્વ. બળવંતરાય, સ્વ. ધીરજલાલ, સ્વ. શરદભાઇ, સ્વ. વિનુભાઇ, રાજુભાઇ, નવીનભાઇ, હરકિશનભાઇના ભાઇ તથા પ્રતિકભાઇ, વિશાલભાઇના પિતાશ્રી અને દીપ, રિધમ, પરમના દાદાનું તા. ૩ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૭ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ (મો. ૬૩પ૩પ રપ૯પ૪ રાખેલ છે.

સુરેશભાઇ ત્રિવેદી

ગોંડલ : સુરેશભાઇ નર્મદાશંકર ત્રિવેદી (નિવૃત કર્મચારી ઓફીસ) તે અમિત તથા મિત્તલ (એડવોકેટ)ના પિતાશ્રી તથા પ્રવિણભાઇ, ઘનશ્યામભાઇના મોટા ભાઇ તથા અર્જુનના મોટાબાપુનું  તા.૩ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા.૭ને સાંજે ૪ થી ૬ રાખેલ છે.

શાન્તાબેન અમૃતિયા

મોવિયાઃ ભાખ નિવાસી શાન્તાબેન ગોપાલભાઈ અમૃતિયા તે રમેશભાઈ અમૃતિયાના માતુશ્રી તથા જય અમૃતિયાના દાદીનું તા. ૩ના રોજ અવસાન થયુ છે. ઉતરક્રિયા તા. ૯ ના રોજ મોટી વાવડી રાખેલ છે.

કાંતાબેન સોલંકી

કુવાડવાઃ મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિના કાન્તાબેન અમરશીભાઈ સોલંકી (ઉ.વ. ૧૦૦) તે સ્વ. અમરશીભાઈ દેવરાજભાઈ સોલંકીના પત્ની તથા મનસુખભાઈ અમરશીભાઈ સોલંકી, રમણીકભાઈ અમરશીભાઈ સોલંકી, કિશોરભાઈ અમરશીભાઈ સોલંકી તથા નીતિનભાઈ અમરશીભાઈ સોલંકીના માતુશ્રીનુ તા. ૩ના અવસાન થયેલ છે. તેમનુ ટેલીફોનીક બેસણુ તા. ૭ના ગુરૂવારે નીતિનભાઈ અમરશીભાઈ સોલંકીના નિવાસ સ્થાને વચ્છરાજ કૃપા, સરદાર સ્કૂલની પાછળ, ખોડીયાર સોસાયટી, મુ. કુવાડવા સાંજે ૩.૦૦ થી ૫.૦૦ રાખેલ છે. મનસુખભાઈ અમરશીભાઈ સોલંકી મો. ૯૯૦૪૦ ૨૪૯૫૧ તથા રમણીકભાઈ મો. ૯૭૧૨૦ ૫૮૭૦૮ તેમજ કિશોરભાઈ મો. ૯૯૨૫૧ ૭૯૦૭૨ અને નીતિનભાઈ મો. ૮૮૪૯૧ ૦૧૪૩૬ છે.

રઘુભા જાડેજા

રાજકોટઃ મુ. છાપરા તા. લોધીકા, જી. રાજકોટ રઘુભા (ઘોઘુભા) પ્રભાતસિંહ જાડેજા તે નિર્મળસિંહ અજીતસિંહના કાકાશ્રી, વિજયસિંહ રઘુભા જાડેજાના પિતાશ્રી તથા રાજભાના દાદાશ્રી તેમજ પાર્થરાજના દાદાશ્રીનું તા. ૪ના અવસાન થયેલ છે. તેનુ બેસણુ છાપરા મુકામે તા. ૭ને ગુરૂવારે બપોરના ૩ થી ૬ કલાકે રાખેલ છે.

દિલીપભાઈ જોષી

રાજકોટઃ ચા.મ. મોઢ બ્રાહ્મણ મૂળ સજનપર, હાલ રાજકોટ દિલીપભાઈ રતિલાલ જોષી (ઉ.વ. ૬૮), સ્વ. પ્રવીણભાઈ તથા કૈલાશબેનના નાનાભાઈ તથા પૃથ્વીરાજભાઈના મોટાભાઈ તથા રાજુભાઈના પિતા તથા ભાવેશભાઈ, અશોકભાઈ, ભરતભાઈના કાકા તથા ચંદ્રેશભાઈ, નીલમબેનના ભાઈજી તથા કોયલી નિવાસી સ્વ. દલપતભાઈ ચંદુભાઈ પંડયાના બનેવીનું તા. ૩ના અવસાન થયેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણુ ૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. શકિત કૃપા, રેલનગર મેઈન રોડ, ક્રિષ્ના પાર્કની સામે, આસ્થા ચોકની બાજુમાં, પૃથ્વીરાજભાઈ મો. ૯૮૨૪૨ ૯૧૦૦૨ તથા ભાવેશભાઈ નં. ૯૭૨૬૬ ૦૦૪૭૯ અને રાજુભાઈ મો. ૯૭૨૬૩ ૬૯૩૬૨ તેમજ ચંદ્રેશભાઈ મો. ૮૦૦૦૦ ૩૦૦૮૫ છે.

મમતાબેન એરડા

રાજકોટઃ સ્વ. મમતાબેન એરડા, (ઉ.વ.૫૨) તેઓ શૈલેષભાઇના ધર્મપત્નિ તથા સંજયભાઇ અને નેહલબેનના માતુશ્રીનું તા.૩ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫, ગીરીરાજ નગર, ફલેટ નં.સી-૧૦૧, જનતા ડેરી સામે રાખેલ છે.

ધર્મેન્દ્રસિંહ જાડેજા

લોધીકાઃ લોધીકા નિવાસી ધર્મેન્દ્રસિંહ  ગજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.પ૮) તે સુરેન્દ્રસિંહ, રઘુવીરસિંહના નાનાભાઇ તથા ભરતસિંહના મોટાભાઇ તથા કુલદીપસિંહના પિતાનું તા.૪ ના અવસાન થયેલ છે. બેસણું તા.૭ના બપોરના ૩ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૯૯૭૪ર ૭૪૮૭૪, મો.૯૬ર૪૬ ૭૭૮૧૮.

મંજુલાબેન દોશી

રાજકોટઃ નિવાસી જામજોધપુરવાળા સ્વ. દોશી ત્રિભોવનકપુરચંદના પુત્રવધુ તથા સ્વ. હરખચંદ માણેકચંદ મહેતાના પુત્ર શશીકાંત ત્રિભોવન દોશીના ધર્મપત્નિ સ્વ. મંજુલાબેન (ઉ.વ.૭૯) તા.૪ને સોમવારના અવસાન પામેલ છે. રોશની પરાગકુમાર પંચમીયા તથા કૌશાના માતૃશ્રીનું ટેલીફોનીક બેસણું તા.૬ બુધવારના સાંજના ૪ થી ૬ રાખેલ છે. શશીકાંતભાઇ દોશી ૯૪૨૮૧ ૫૪૨૦૫, પરાગભાઇ પંચમીયા ૯૪૨૬૪ ૬૦૩૧૭, રોશનીબેન પંચમીયા ૯૪૨૭૪ ૯૭૮૬૪, કૌશાબેન દોશી ૯૪૨૬૪ ૪૯૬૦૨, બિપીનભાઇ દોશી ૯૮૯૮૧ ૦૮૦૪૦

કેશુભાઈ સિદ્ધપરા

જેતપુરઃ કેશુભાઈ ચનાભાઈ સિદ્ધપરા (ઉ.વ. ૭૩) તે રવજીભાઈના લઘુબંધુ, છગનભાઈના વડીલ બંધુ તેમજ સંજયભાઈના પિતાશ્રી તા. ૩ના રોજ અવસાન પામેલ છે. તેનુ ટેલીફોનિક બેસણુ રાખેલ છે.

મોહનભાઈ ગરનારા

રાજકોટઃ મુ.શિલાણા હાલ રાજકોટ નિવાસી ધિરૂભાઈ, કલ્યાણભાઈ, મનસુખભાઈ તથા છગનભાઈના પિતા, તેમજ અંજુબેન ચાવડા, લીલીબેન કાચાના પિતા, તેમજ દિનેશભાઈ, મહેશભાઈ,  કમલેશભાઈ, હર્ષદભાઈના દાદાશ્રી મોહનભાઈ મુળજીભાઈ ગરનારા (ઉ.વ.૯૮) નું અવસાન તા.૩ના રોજ થયેલ છે.

ડાયાલાલ રાધનપરા

રાજકોટઃ નિવાસી અ.નિ.જેઠાલાલ ચત્રભુજભાઈ રાધનપરાના પુત્ર સોની ડાયાલાલ જેઠાલાલ રાધનપરા (ધારવારા) (ઉ.વ.૯૫) તે અ.નિ.લક્ષ્મિચંદભાઈ, અ.નિ.ઉમેદચંદભાઈ, વ્રજલાલભાઈ, રમણીકભાઈના મોટાભાઈ તથા ચંદુભાઈ, ભરતભાઈ તથા પ્રકાશભાઈના પિતાશ્રી તે સોની રતીલાલ પોપટભાઈ પાટડિયાના બનેવી તા.૪ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું  ટેલીફોનીક બેસણું તા.૭ને ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચંદુભાઈ મો.૯૪૨૭૪ ૯૫૯૯૬, ભરતભાઈ ૯૮૨૪૫ ૯૫૦૮૫, પ્રકાશભાઈ મો.૯૪૨૮૨ ૦૩૫૮૧, યોગેશભાઈ મો.૯૮૨૪૦ ૪૧૨૫૭, પીયરપક્ષનું કિશોરભાઈ મો.૯૯૨૪૪ ૦૫૭૭૩

રોહિતભાઈ ધોળકીયા

રાજકોટ : સ્વ. નરેન્દ્રભાઈ ધોળકિયા ના પુત્ર, રોહિતભાઈ તે સ્વ.માર્કંડભાઈ વસાવડા ના જમાઈ,યામિની બહેન ધોળકિયા ના પતિ,તથા નિર્મિશ અને સૌ. જિજ્ઞાના પિતાશ્રી,સૌ.મેઘા અને અવધ માંકડ ના સસરા, અને ગં.સ્વ.કિશોરીબેન બક્ષી, ગં.સ્વ.નિરૂપમાબેન દેસાઈ, ગં.સ્વ.ભાવનાબેન માંકડ અને ગં.સ્વ. ભારતીબેન બુચ ના ભાઈનું તા. ૪ના રોજ વડોદરા ખાતે હૃદયરોગ ના હુમલાથી દુઃખદ અવસાન થયું છે. પ્રવર્તમાન સંજોગો ને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.