અવસાન નોંધ
ઝાલણસરના પતિના અવસાન બાદ તે જ દિવસે પત્નીએ અનંત વાટ પકડી
ધોરાજી તા. ૪ :.. ઝાલણસરના વૃધ્ધ દંપતીએ સજોડે અનંતની વાટ પકડી હતી. મનસુખભાઇનાં નિધનનાં દિવસે જ તેમના ધર્મપત્નીએ દેહ છોડયો હતો.
જુનાગઢ જીલ્લાનાં ઝાલણસરનાં સ્વ. મનસુખભાઇ ચનાભાઇ જોટંગીયા (ઉ.વ.૭૧) તેમજ તેમના ધર્મપત્ની મંજૂલાબેન મનસુખભાઇ જોટંગીયા (ઉ.૬ર) તે પરષોતમભાઇ, કીરીટભાઇ, તથા નીતાબેનના પિતાજી તથા માતુશ્રી તેમજ પરેશભાઇના સાસુ અને સસરાનું તા. ૧ નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. ૧૧ નાં રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
રૂડાભાઇ હુબલ
ઉપલેટાઃ નિવાસી આહિર રાજશીભાઇ રૂડાભાઇ હુંબલ (કમરીબાઇ પ્રાથમીક સ્કુલ-ઉપલેટા)ના પિતાશ્રી રૂડાભાઇ કરશનભાઇ હુંબલ તે બાવાભાઇ હુંબલ તથા દિનેશભાઇ હુંબલના પિતા તેમજ પરેશભાઇ, હર્ષરાજના દાદાનું તા.૨ને શનીવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૪ને સોમવારના રોજ નિવાસ સ્થાન, પોરબંદર રોડ, જવાહર ચોક, શગુન હાઇટસ ખાતે ઉપલેટા મુુકામે બપોરના ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. ઉતરક્રિયા બંધ રાખેલ છે.
મંજુલાબેન કોટેચા
રાજકોટઃ સ્વ.ચત્રભુજભાઇ ભવાનભાઇ કોટેચાના પત્ની મંજુલાબેન (ઉ.વ.૮૩) તે રાજેશભાઇ, રામભાઇ (એલઆઇસી) અને પ્રકાશભાઇના માતા, ખરેડીવાળા વીરચંદભાઇ પીતાબરભાઇ રાયચૂરાના બહેનનુ તા.૨ના અવસાન થયુ છે. ઉઠમણું તા.૪ને સોમવારે સાંજે પ વાગ્યે નિલકંઠ મહાદેવ મંદિર, આફ્રિકા કોલોની મેઇન રોડ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે રાજકોટમાં તથા પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.
ભગવનસિંહ રાયજાદા
ગોંડલઃ ભગવનસિંહ વિભા રાયજાદા (ઉ.વ.૭૬ રૂપાવટી હાલ ગોંડલ) (પી.જી.વી.સી.એલ ગોંડલ) હરદેવસિંહ તથા ક્રિષ્નાસિંહના પીતાશ્રી ભગીરથસિંહ દશરથસિંહ જાડેજાના સસરા તથા કીરીટસિંહના મોટાભાઇ જયદીપસિંહના મોટાબાપુનું તા.૧ ને શુક્રવારે અવસાન થયેલ છે. બેસણું તા.૪ ઉત્તર ક્રિયા ૮-૧૨-૨૦૧૭ નિવાસ સ્થાને યોગી નગર મેઘનાથ મંદિર પાસે ગોંડલ ખાતે રાખેલ છે.
મોબીનાબેન હસનઅલી
બગસરાઃ મોબીનાબેન હસનઅલી તે ફખરૂદીન શરફઅલી હિરાણી બગસરાવાલાના બૈરો અને ફાઝેલા હુસેનભાઇ (રાજકોટ) તસ્નીમ અને નફીસાના મમ્મી તા.૩મીએ રવિવારના રોજ વફાત પામ્યા છે જયારતના સિપારા તથા ચેહલુમના ફાતેહા તા.૫ મંગળવારે વજીહી મસ્જિદમાં સવારે ૧૧ કલાકે રાખેલ છે.
જીતેન્દ્રભાઇ જોષી
કોડીનારઃ છારિયા ઉનેવાળ બ્રાહ્મણ જીતેન્દ્રભાઇ છોટાલાલ જોષી (ઉ.વ.૬૫) તે હિરેનભાઇના પિતા તથા અરવીંદભાઇ જોષી (જુનાગઢ) અશોકભાઇ જોષી રાજુભાઇ જોષી (અંબુજા) તથા ભરતભાઇ જોષી (રાજુલા)ના ભાઇ તેમજ રમેશકુમાર જાની અમરેલી વાળા ના.સાળાનું તા.૨ના રોજ અવસાન થયુ છે.
સુનંદાબા ભાટી
ગોંડલ નિવાસી સુનંદાબા હેમંતસિંહ ભાટી (ઉ.વ.૯૧) તે દિલીપસિંહ, નરેન્દ્રસિંહ (નટુભા) તથા મહીપતસિંહના માતુશ્રીનુ તા.૧ના રોજ અવસાન થયેલ છે તેમનુ બેસણુ તા.૪ ના રોજ સાંજે ૪ થી ૬ ભવનાથ મહાદેવ મંદિરે સ્ટેશન પ્લોટ જીઇબી ઓફીસ પાસે ગોંડલ રાખેલ છે.
તૃપ્તીબેન ભટ્ટ
રાજકોટઃ વિશનગરા નાગર તૃપ્તિબેન જગદીશભાઇ ભટ્ટ (ઉ.વ.આ.૫૮) તે જગદીશભાઇ મનસુખલાલ ભટ્ટ મયારામ ભટ્ટના વંશજો મુળ માણાવદરના રીટાયર્ડ આર.એફ.ઓ.ના ધર્મ પત્નિનું તા.૧ રોજ અવસાન થયેલ છે તેનું બેસણુ ૭ પુનિતનગર સોસાયટી બ્લોક નં.૭૫ 'શાંતિકુંજ' ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ મુકામે આજે તા.૪ સાંજના ૪થી પ-૩૦ રાખેલ છે.
વિનુભાઇ બાવીસી
જેતપુર : વિનુભાઇ લવજીભાઇ બાવીસી (ઉ.૪૯) તે કૈલાશભાઇના લઘુબંધુ તેમજ જગદીશભાઇ, રાજેશભાઇના વડીલબંધુ તા. ર શનીવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા. ૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ધોરાજી રોડ, આંખની હોસ્પીટલ પાસે જેતપુર રાખેલ છે.
ચેતનગીરી ગોસ્વામી
જુનાગઢ : ચેતનગીરી મંચ્છાગીરી ગોસ્વામી (ઉ.વ.૪) માંગનાથ મંદિરના પૂજારી તા. ર જીએ શનિવારે કૈલાસ ગમન થયેલ છે. શંખઢોળ વિધિ તા. ૮ શુક્રવારે તેના નિવાસ સ્થાને રાખેલ છે.
મેહુલભાઇ શાહ
રાજકોટ : મુળ સાયલા નિવાસી હાલ રાજકોટ સ્વ. કિર્તીભાઇ મોહનલાલ શાહના પુત્ર તથા વિજયભાઇના નાના ભાઇ મેહુલનું તા. ૩ ના રોજ અવસાન થયેલ છે.
મેનાગૌરી કોટેચા
સ્વ. મોહનલાલ વાલજી કોટેચા એ. જી. ઓફીસના પત્નિ મેનાગૌરી મોહનલાલ કોટેચા (ઉ.૭૯) તે મહેન્દ્રભાઇ ભીંડે (યુકો બેંક) તથા વસંતભાઇ ભીંડેના માસી તેમજ બીપીનભાઇ કોટેચાના કાકી તા. ૩ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૪ ને સોમવારે રામેશ્વર મંદિર રામેશ્વર ચોક એરપોર્ટ પાસે સાંજે ૪.૩૦ થી પ.૩૦ રાખેલ છે.
નમ્રતા ગૌસ્વામી
મોરબી : વિરપરડા નિવાસી ગૌસ્વામી કિશોરગીરી શાંતુગીરીની પુત્રી નમ્રતા (ઉ.૭) તે શાંતુગીરી રેવાગીરીની પૌત્રી તેમજ કિરીટગીરી અનિલગીરી, દિપકગીરી તથા વિશાલગીરીની ભત્રીજીનું તા. ર ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે સોમવારે તેમના નિવાસ સ્થાને વિરપરડા ગામે રાખેલ છે.
મેઘજીભાઇ પરમાર
રાજકોટ : સમઢીયાળા (ગીર) નિવાસી હાલ, રાજકોટ મચ્છુ કઠીયા, સઇ સુથાર, મેઘજીભાઇ આણંદભાઇ પરમાર, (ઉ.૮પ) તે જીતેન્દ્રભાઇ પરમાર (બીનાકા ડાયનીંગ હોલ) અને ચંદુભાઇ, નર્મદાબેન, અનસુયાબેનના પિતાશ્રી તે સ્વ. ધીરૂભાઇ પરમાર, છગનભાઇ પરમારના મોટાભાઇનું તા. ર ના અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા. ૪ ના સોમવારે સાંજે ૪ થી ૬, રાજનગર સોસાયટી, કોમ્યુનીટી હોલ, નાના મવા રોડ, ખાતે રાખેલ છે.
કાંતાબેન બગથરીયા
રાજકોટ : લુણીવાવ, કાંતાબેન બચુભાઇ બગથરીયા (ઉ.૮૦) તે કિશોરભાઇ બચુભાઇ બગથરીયાના માતુશ્રી તથા જીતેન્દ્ર કિશોરભાઇ બગથરીયાના દાદીમાં તા. ૧ ના રોજ રામચરણ પામ્યા છે. તેમનું બેસણું આજે તા. ૪ ને સોમવારે સાંજે ૪ થી ૬, લુણીવાવ (તા. ગોંડલ) ખાતે રાખેલ છે.
ચંદ્રકાંતભાઇ માંડવીયા
રાજકોટ : શ્રી દશા સોરઠીયા વણીક ચંદ્રકાંતભાઇ તુલસીદાસ માંડવીયા (ઉ.૭૮) તે નિર્મલાબેન ના પતિ, કમલભાઇ (અમદાવાદ), પ્રો. હિતેષભાઇ (રાજકોટ), ભાવનાબેન (જુનાગઢ) ના પિતાશ્રી, તે હરસુખભાઇ, કનુભાઇ, નવીનભાઇના મોટાભાઇ તે સ્વ. નટવરલાલ પ્રભુદાસ ગોરસીયા, તે ચંપકભાઇ પ્રભુદાસ ગોરસીયા, ડો. રાજેશ પ્રભુદાસ ગોરસીયાના બનેવી તેમજ કૌશલ, આદિત્ય, હીમાના દાદાજી તા. ૧ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા આજે તા. ૪ ના સોમવારે સાંજે ૪ થી પ.૩૦ -(એ -ર૦૧, આસોપાલવ સ્પ્રિંગ, શિલ્પન રેગાલીયા વાળી શેરી, સત્ય સાંઇ હોસ્પિટલ રોડ, આત્મીય કોલેજ પાછળ), રાખેલ છે.
કીર્તીભાઇ કોઠારી
રાજકોટ : કીર્તીભાઇ મુલચંદભાઇ કોઠારી તે સ્વ. મુલચંદ નાનજી કોઠારીના પુત્ર તે અશ્વિનભાઇના નાનાભાઇ (બજરંગ સીઝન સ્ટોર્સ), તેમજ હંસાબેન જયવંતલાલ વોરા, રસીલાબેન રમેશભાઇ ટોળીયા, કુંદનબેન લક્ષ્મીદાસ દલાલ, ભારતીબેન મહાસુખરાય બદાણી, અલ્કાબેન ભરતભાઇ વોરા, મનીષાબેન નરેશભાઇ શાહના ભાઇનું તા. ર ના અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું આજે તા. ૪ ને સોમવારે બપોરે ૪ કલાકે વિરાણી પૌષધ શાળા કોઠારીયા નાકા પેલેસ રોડ ખાતે રાખેલ છે.
જયોતીબેન ધ્રાંગધરીયા
રાજકોટ : ગુર્જર સુથાર (રાજકોટ) મુળ ગામ અગાભાઇ પીપળીયા (વાંકાનેર) જયોતીબેન મનસુખભાઇ ધ્રાંગધરીયા તે મનસુખભાઇ ભગવાનજીભાઇ ધ્રાંગધરીયા ના પત્ની તેમજ સુનીલભાઇ, દક્ષા (દિવ્યા), અનીલભાઇ વાઘસણા ના માતુશ્રી તેમજ સ્વ. હર્ષદભાઇ, સ્વ. રવિન્દ્રભાઇ ભગવાનજી ભાઇના બહેનનું તા. ર ના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણુ તા. ૪ ને સોમવારે સાંજે પ થી ૬ ગુર્જર સુથાર પ્રગતી મંડળ, લેઉવા પટેલ કન્યા છાત્રાલયની પાછળ ગોંડલ રોડ, ખાતે રાખેલ છે.
ભરતભાઇ ખેતીયા
વીરપુર (જલારામ) : રાજય પુરોહીત બ્રાહ્મણ ભરતભાઇ ડાયાભાઇ ખેતીયા (મુળ ગામ પીપરટોડા) (ઉ.૬૮) તે મીતુલભાઇ તથા ધર્મેશભાઇના પિતાશ્રીનું તા. ર ને શનીવારના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણુ તા. ૪ ને સોમવાર ના રોજ તેમના નિવાસ સ્થાન જલારામનગર વિરપુર (જલારામ) ખાતે ૪ થી પ દરમ્યાન રાખેલ છે.
બાબુભાઇ ખૂંટ
મેંદરડા : ચિરોઠા (ગીર) નિવાસી બાબુભાઇ નાગજીભાઇ ખૂંટ તે ઉમેશભાઇ તથા ઘનશ્યામભાઇના પિતાનું અવસાન થયું છે.
રસીલાબેન ભાવસાર
મોરબી : મલસાતર સ્વ. અમૃતલાલ મગનલાલ (ભાવસાર) ના પત્ની રસીલાબેન (રંજનબેન) (ઉ.૬૯) તે સનતભાઇ, મગનલાલના ભાભી તેમજ મનીષભાઇ, અનિલભાઇ, પ્રશાંતભાઇના માતુશ્રીનું તા. ર ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૪ સોમવારે તેમના નિવાસ સ્થાન વાઘપરા શેરી નં. ૬ માં સમય ૪ થી પ રાખેલ છે.
મુકતાબેન રૂપારેલ
મેંદરડા :.. સ્વ. મુકતાબેન કલ્યાણજી રૂપારેલ (ઉ.૭ર) તે અનિલભાઇ પ્રભુદાસભાઇ બદીયાણી (દાત્રાણા વાળા) ના મોટા બહેન હૈદરાબાદ મુકામે અવસાન પામેલ છે. બેસણું તા. ૭ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી પ વાગ્યે સરસ્વતી સ્કુલ પાછળ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
નિતેન્દ્રસિંહ વાઘેલા
રાજકોટ : નિતેન્દ્રસિંહ (નિતુભા) બનેસિંહજી વાઘેલા (પીએસઆઈ-સુરેન્દ્રનગર) તે સંજયસિંહ બનેસિંહજી વાઘેલાનાભાઈ તેમજ પરિક્ષીતસિંહ નિતેન્દ્રસિંહ વાઘેલાના પિતાશ્રીનું તા.૧ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું રાજકોટ ખાતે તા.૪ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને 'શિવ શકિત' પોપટપરા મેઈન રોડ, પોસ્ટ ઓફિસની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા રાજકોટ ખાતે તા.૮ને શુક્રવારના રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે.
ચંદુભાઈ જીવાણી
રાજકોટ : પાટીદડ નિવાસી ચંદુભાઈ મુળજીભાઈ જીવાણી (ઉ.વ.૬૮) તે પરેશભાઈ, કલ્પેશભાઈ, કેવિનના પિતાશ્રીનું તા.૨ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ ને સોમવાર સવારે ૮ થી ૧૨ સ્થળઃ કડવા પટેલ સમાજ, મુ.પાટીદડ, તા. ગોંડલ, જી.રાજકોટ ખાતે રાખેલ છે.
કંુદનબેન પોપટ
રાજકોટ : કુંદનબેન બટુકભાઈ પોપટ (ઉ.વ.૬૭) તે બટુકભાઈ ગીરધરલાલ પોપટ (આનંદ સેલ્સ એજન્સી કાચવાળા) ના ધર્મત્ની તેમજ નયનાબેન કિશોરકુમાર કોટક તથા સ્વ.પ્રશાંતભાઈના માતુશ્રી તે પ્રિન્સ, રાજના દાદીમા તેમજ જીસવરાજભાઈ ડાયાભાઈ મકવાણાની પુત્રીનું તા.૧ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૪ ને સોમવાર સાંજે ૪ થી ૫ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.
સુરેશભાઈ ઠકકર
રાજકોટ : મુળ અંજારના હાલ રાજકોટ સ્વ.સુરેશભાઈ નેણશીભાઈ ઠક્કર (ઉ.વ.૬૦)ના તે સંગીતાબેનના પતિ સ્વ.પાર્વતિબેન નેણશીભાઈ (કાકુભાઈ) ના પુત્ર, સ્વ.પરસોત્તમ ગોવિંદજી (બાબુભાઈ) ઠક્કર અંજારવાળાના જમાઈ, સ્વ. જમનભાઈ, સ્વ.જેન્તીભાઈ, વિનોદભાઈ, રાજુભાઈ, ગીતાબેન(મુંબઈ), કુસુમબેન(મુંબઈ)ના ભાઈ તા.૨ ના રોજ રામચરણ થયેલ છે. તેમની બન્નેપક્ષની પ્રાર્થનાસભા તા.૪ ને સોમવારે, સાંજે ૪ થી ૫ વાગ્યે તેમના નિવાસ સ્થાન ''રાજ મેન્સન'', ૧-સરદાર નગર(વેસ્ટ) રેલ્વે લાઈન સામે રાજકોટ ખાતે રાખેલ છે.
હંસાબેન વખારીયા
ધોરાજી : વાંકાનેર નિવાસી વખારીયા લાભચંદભાઇ જયચંદભાઇના પુત્ર સુરેશભાઇના ધર્મ પત્ની હંસાબેન (હાલ ધોરાજી) (ઉ.વ.૬૭) તે રૂપલબેન (અમદાવાદ)ના માતુશ્રી તેમજ વિનુભાઇ-કિશોરભાઇ -રમેશભાઇ-સરલાબેન-મંજુબેન-અરૂણાબેનના ભાભી તેમજ શાહ પ્રાણલાલ તારાચંદની પુત્રીનું તા.ર ને શનિવારના રોજ અવસાન થયેલ છે.
મંજુલાબેન કોટેચા
રાજકોટ : સ્વ. ચત્રભુજભાઈ ભવાનભાઈ કોટેચાના પત્નિ મંજુલાબેન (ઉ.વ.૮૩) તે રાજેશભાઈ, રામભાઈ (એલઆઈસી) અને પ્રકાશભાઈના માતા, ખરેડીવાળા વિરચંદભાઈ પીતાંબરભાઈ રાયચુરાના બહેનનું તા.૨ના અવસાન થયુ છે. ઉઠમણું તા.૪ને સોમવારે સાંજે ૫ કલાકે નિલકંઠ મહાદેવ મંદિર, આફ્રિકા કોલોની મેઈન રોડ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે, રાજકોટમાં તથા પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
અસ્માબેન પારેવા
રાજકોટ : અસ્માબેન મહંમદઅલી વાંકાનેરવાળા તે મરહુમ બદરૂદીનભાઇ પારેવાના બૈરો તેમજ શબ્બીરભાઇ (વાંકાનેર), હરસીનાબેન (જામનગર), રઝીયાબેન (મુંબઇ), ફખરૂદીનના માતા તા. ૩ ના વફાત થયેલ છે. મરહુમના જીયારત તથા ચાલીસમાના સીપારા તા. ૫ ના મંગળવારે એકઝાન સોસાયટી, ઝકવી હોલ ખાતે બપોરે ૧.૩૦ વાગ્યે રાખેલ છે.
કમળાબેન ગોહેલ
રાજકોટ : સોરઠીયા રજપુત (ખવાસ) કમળાબેન ગોહેલ (ઉ.વ.૯૩) તે સ્વ. જેમલભાઇ પોપટભાઇ ગોહેલના ધર્મપત્ની તેમજ સંજયભાઇ ગોહેલ, ભૂપતભાઇ ગોહેલના માતુશ્રી તેમજ જયેન્દ્રભાઇ ગોહેલ, જયદેવભાઇ ગોહેલ, વિવેકભાઇ ગોહેલના દાદીમાનું તા. ૧ ના શુક્રવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૪ ના સોમવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાન 'ખોડલ કૃપા', આનંદનગર કોલોની, બે માળના કવાર્ટર નં. ૩૪૭, ખોડીયાર ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.
સરસ્વતીબેન વલેરા
રાજકોટ : સ્વ. મનહરલાલ દયારામ વલેરાના ધર્મપત્ની સરસ્વતીબેન મનહરલાલ વલેરા (ઉ.વ.૭૮) તે દક્ષાબેન બકુલકુમાર બોસમીયા, વર્ષાબેન અનીલભાઇ જાજલ અને રક્ષાબેન કમલેશભાઇ ધાંધાના માતુશ્રી તેમજ નાથાલાલ હીરજીભાઇ વાઢેરના દિકરીનું તા. ૨ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું અને પીયર પક્ષની સાદડી સાથે સાંજે ૪.૩૦ થી ૫.૩૦ ગોરેસ્વર મહાદેવ મંદિર, જંકશન કો.ઓ. સોસાયટી, હંસરાજનગર ખાતે રાખેલ છે.
નમ્રતા ગોસ્વામી
મોરબી : વિરપરડા નિવાસી કિશોરગીરી શાંતુગીરી ગોસ્વામીના પુત્રી નમ્રતા (ઉ.વ.૭) તે શાંતુગીરી રેવાગીરીના પૌત્રી તેમજ કિરીટગીરી, અનિલગીરી, દિપકગીરી, વિશાલગીરીના ભત્રીજીનું તા. ૨ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૪ ના સોમવારે તેમના નિવાસ સ્થાન વિરપરડા (તા.ટંકારા) ખાતે રાખેલ છે.
કુબેરભાઇ તલસાણિયા
રાજકોટ : મુળ જસદણનાં ગુર્જર સુથાર કુબેરભાઇ સવજીભાઇ તલસાણિયા (ઉ.વ.૮૦) તે સ્વ. રામજીભાઇ, સ્વ. હરજીવનભાઇ, લાલજીભાઇ તલસાણીયાના ભાઇ તેમજ મીનાબેન ચંદુલાલ ઘોરેચા, ભારતીબેન જયેશભાઇ સિધ્ધપુરા, જાગૃતિબેન નરેન્દ્રભાઇ ખંભાયતા, નીતાબેન અજયભાઇ વડગામા, ઉષાબેન નિતેશભાઇ સુરેલીયાના પિતાશ્રી તેમજ સ્વ. વિઠ્ઠલભાઇ, સ્વ. દિલીપભાઇ, સ્વ. ગોવિંદભાઇ, બીપીનભાઇ કલોલિયાના બનેવીનું તા. ૩ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૭ ના ગુરૂવારે બપોરે ૩.૩૦ થી પ પ્રગતિ મંડળ, ગીતાનગર, ગોંડલરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
ડોલરભાઇ પરમાર
રાજકોટ : વાંઝા દરજી સ્વ. ડોલરભાઇ કલ્યાણજીભાઇ પરમાર તે ભરતભાઇ, નિતીનભાઇ, કૌશીકભાઇના પિતાશ્રી તેમજ નાથાભાઇ, સ્વ. વૃજલાલભાઇ, સ્વ. મંગલભાઇના ભાઇનું તા. ૩ ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૪ ના સોમવારે રણુજા મંદિર પાછળ, સોમનાથ મહાદેવ મંદિરે રાખેલ છે.
નિતેન્દ્રસિંહ વાઘેલા
રાજકોટ : નિતેન્દ્રસિંહ (નિતુભા) બનેસિંહજી વાઘેલા (પીએસઆઈ-સુરેન્દ્રનગર) તે સંજયસિંહ બનેસિંહજી વાઘેલાનાભાઈ તેમજ પરિક્ષીતસિંહ નિતેન્દ્રસિંહ વાઘેલાના પિતાશ્રીનું તા.૧ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું રાજકોટ ખાતે તા.૪ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને ‘શિવ શક્તિ' પોપટપરા મેઈન રોડ, પોસ્ટ ઓફિસની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા રાજકોટ ખાતે તા.૮ને શુક્રવારના રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે.
ચંદુભાઈ જીવાણી
રાજકોટ : પાટીદડ નિવાસી ચંદુભાઈ મુળજીભાઈ જીવાણી (ઉ.વ.૬૮) તે પરેશભાઈ, કલ્પેશભાઈ, કેવિનના પિતાશ્રીનું તા.૨ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ ને સોમવાર સવારે ૮ થી ૧૨ સ્થળઃ કડવા પટેલ સમાજ, મુ.પાટીદડ, તા. ગોંડલ, જી.રાજકોટ ખાતે રાખેલ છે.
કુંદનબેન પોપટ
રાજકોટ : કુંદનબેન બટુકભાઈ પોપટ (ઉ.વ.૬૭) તે બટુકભાઈ ગીરધરલાલ પોપટ (આનંદ સેલ્સ એજન્સી કાચવાળા) ના ધર્મત્ની તેમજ નયનાબેન કિશોરકુમાર કોટક તથા સ્વ.પ્રશાંતભાઈના માતુશ્રી તે પ્રિન્સ, રાજના દાદીમા તેમજ જીસવરાજભાઈ ડાયાભાઈ મકવાણાની પુત્રીનું તા.૧ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૪ ને સોમવાર સાંજે ૪ થી ૫ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે
સુરેશભાઈ ઠકકર
રાજકોટ : મુળ અંજારના હાલ રાજકોટ સ્વ.સુરેશભાઈ નેણશીભાઈ ઠક્કર (ઉ.વ.૬૦)ના તે સંગીતાબેનના પતિ સ્વ.પાર્વતિબેન નેણશીભાઈ (કાકુભાઈ) ના પુત્ર, સ્વ.પરસોત્તમ ગોવિંદજી (બાબુભાઈ) ઠક્કર અંજારવાળાના જમાઈ, સ્વ. જમનભાઈ, સ્વ.જેન્તીભાઈ, વિનોદભાઈ, રાજુભાઈ, ગીતાબેન(મુંબઈ), કુસુમબેન(મુંબઈ)ના ભાઈ તા.૨ ના રોજ રામચરણ થયેલ છે. તેમની બન્નેપક્ષની પ્રાર્થનાસભા તા.૪ ને સોમવારે, સાંજે ૪ થી ૫ વાગ્યે તેમના નિવાસ સ્થાન ‘‘રાજ મેન્સન'', ૧-સરદાર નગર(વેસ્ટ) રેલ્વે લાઈન સામે રાજકોટ ખાતે રાખેલ