Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021
રાજદીપ કોલ્ડ્રીંકસવાળા દાસાણી પરિવારના જમાઇ તરૂણભાઇ ખંધેડીયાનું અવસાન

રાજકોટઃ સ્વ. મગનલાલ ભીમજીભાઇ ખંધેડીયાના સુપુત્ર તરૂણભાઇ (ઉ.વ.૭૩) તે ચેતનભાઇના પિતાશ્રી અને ચંદુભાઇના લઘુબંધુ તેમજ સ્વ. મનસુખભાઇ ગોરધનદાસ દાસાણીના જમાઇ અને રાજદીપ કોલ્ડ્રીંકસ વાળા ભીખુભાઇ (મો.નં. ૯૮રપર ૧૬૯૬૦) તથા હરેશભાઇના બનેવીનું તા. ૩ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને ધ્યાને લઇ સદગતનું ટેલીફોનીક બેસણું તથા સાદડી તા. ૦૬/૦પ/ર૦ર૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (ચંદુભાઇ-મો.નં. ૯૭૧૪૩ ૧૯૬૯૩, ચેતનભાઇ-મો.નં. ૯૮૯૮૧ ૬૮૯૦૧, ભીખુભાઇ-મો.નં. ૯૮રપર ૧૬૯૬૦) -રાજકોટ.

મુખ્યમંત્રી કાર્યાલયના ઓ.એસ.ડી.ડી. એચ. શાહના માતુશ્રીનો દેહવિલય

રાજકોટઃ મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર ખાતે ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત ડી. એચ. શાહ (આઇ.એ.એસ.)ના માતુશ્રી ઇન્દુબેન હરિવલ્લભદાસ શાહ (ઉ.વ. ૮ર) નું ગઇકાલે તા. ૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ લૌકિક વ્યવહારો બંધ રાખેલ છે. વોટસઅપ મેસેજથી શોક સંદેશો પાઠવી શકાય છે. (ડી. એચ. શાહના મો. નં. ૯૯૭૮૪ ૦પ૮૮૮) ગાંધીનગર.

વલારડીનાં નયનાબેન જોષીનું અવસાનઃ ગુરૂવારે ટેલીફોનીક બેસણુ

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ વલારડી હાલ અમરેલી નયનાબેન (ઉ.વ.૬૩) તે દિનેશચંદ્ર જયંતિલાલ જોષી  (નિવૃત એસ. ટી. કંડકટર)નાં પત્ની તથા જીતુભાઇ, નિલેષભાઇ અને જલ્પાબેન ડી. દવે (પુના)ના માતુશ્રી તથા ક્રિશ્ના અને માનસીના સાસુ તેમજ ઘનશ્યામભાઇ જયલાલ વ્યાસ અને ભરતભાઇ જે. વ્યાસના બહેનનું તા. ૩ ના  અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૬ ના સવારે ૯ થી સાંજના ૬ કલાક સુધી રાખેલ છે. જીતુભાઇ ૯ર૬પર પર૦૦૭, નિલેષભાઇ ૯૬૬ર૮ ૬૦૦પ૦

અશોકભાઇ લશ્કરીનું અવસાનઃ ગુરૂવારે ટેલીફોનીક બેસણું : બોટાદ : બજરંગ ભજીયાવાળા

બોટાદ : અશોકભાઇ વાલદાસભાઇ લશ્કરી (બોટાદ) તા.૩ ને સોમવારના રોજ રામચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધયાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૬ ને ગુરૂવારે સવારે ૯ થી સાંજે ૬ રાખેલછે. તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું લશ્કરી જગદીશભાઇ વાલદાસભાઇ (રાજુભાઇ) મો.૮૩૪૭૦ ૬૩ર૪ર, લશ્કરી માતંગભાઇ અશોકભાઇ મો.૮૧૪૦૭ ૭૧૭૭૧, લશ્કરી દર્શનભાઇ અશોકભાઇ મો.૭૭૭૯૦ ૯ર૭૭૧, લશ્કરી કેતનભાઇ અશોકભાઇ મો.૭૭૭૯૦ ૭૧૭૧૭. બોટાદ

ગોપાલ નમકીનવાળા અનીષભાઈ વાછાણીનાં માતુશ્રી દમયંતિબેનનું દુઃખદ અવસાન

રાજકોટઃ દમયંતિબેન ભગવાનજીભાઈ વાછાણી (ઉ.વ.૮૦)નું તા.૪ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવારના રોજ રાખેલ છે. અતુલ વાછાણી, મધુ અતુલ વાછાણી, અનિષ વાછાણી મો.૯૮૭૯૫ ૪૬૪૪૪, ભાવિકા અનિષ વાછાણી મો.૯૪૨૬૨ ૪૦૪૪૪, વિરાજ અનિષભાઈ વાછાણી મો.૭૫૬૭૧ ૧૧૧૯૯, યેશા વિરાજ વાછાણી મો.૭૦૪૩૧ ૧૧૧૯૯

અવસાન નોંધ

જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાના માતુશ્રીનું અવસાન

જૂનાગઢઃ કાંતાબેન વૃદાવનદાસ કોટેચા (ઉ.વ. ૯૮) તે સ્વ. વૃદાવનદાસ મોરારજીભાઈ કોટેચાના ધર્મપત્ની અને ઉત્તમભાઈ કોટેચા, ડોલરભાઈ કોટેચા (ચેરમેન-જૂનાગઢ જિલ્લા સહકારી બેંક), જીતુભાઈ કોટેચા, સ્વ. રાજેન્દ્ર કોટેચા, મીનાબેન વિનોદકુમાર પોપટના માતુશ્રી તથા ગિરીશભાઈ કોટેચા, નલાભાઈ કોટેચા, જગદીશભાઈ કોટેચા, રસિકભાઈ કોટેચાના કાકીનું તા. ૩ના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે તમામ લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદ્ગતને ટેલિફોનિક શોકાંજલિ મો. ૯૯૨૪૧ ૧૮૯૦૦, મો. ૯૪૨૬૮ ૧૮૯૦૦ પાઠવી શકશો.

રાજકોટના એડવોકેટ નલિનચંદ્ર આહ્યાના ધર્મપત્નીનું અવસાન

રાજકોટઃ રાજકોટના રેવન્યુ પ્રેકટીશ્નર એડવોકેટ નલિનચંદ્ર જે. આહ્યાના ધર્મપત્નિ ભાવનાબેન નલિનચંદ્ર આહ્યા (ઉ.વ.પ૮) તે મુળ દેડકદડ વાળા ઠા.સ્વ. જયંતિલાલ રવજીભાઇ આહ્યાના પુત્રવધુ તથા મુળ ધ્રોલ હાલ મોરબીના સ્વ. દ્વારકાદાસ કાનજીભાઇ કોટેચાના પૂત્રી તેમજ ભાવિન તથા કશ્યપના માતુશ્રી તથા હર્ષદભાઇ, મહેન્દ્રભાઇ, મુકેશભાઇ, રસિકભાઇ તથા જયેશભાઇ કોટેચાના બહેનનું તા.૩/પ/ર૦ર૧ ના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું ટેલીફોનીક બેસણું સાદડી બંને પક્ષનું સાથે તા.૬/પ/ર૧ ને ગુરૂવારે સાંજે ૪ થી૬ રાખેલ છે. રમણીકભાઇ આહ્યા મો.૯૪ર૮ર ૦રરપપ, કિશોરભાઇ મો.૯૪ર૯૪ ૩૪૩૧૬, રજનીકાંતભાઇ મો.૯૮ર૪૮ ૦૦૦૩૬, જીતેન્દ્રભાઇ મો.૮૭૩પ૦ ૦૦૦૮૦, નલિનચંદ્ર આહ્યા-૮૧ર૪૩ ૪પ૪પ૯, ભરતભાઇ આહ્યા મો. ૮૧૬૦૩ ર૧૩૦૮, ભાવિનભાઇ મો.૯૩૭૬ર ૩૦૭૫૭, કશ્યપભાઇ મો.૯૯૯૮પ ૭૭૬૭૭, હર્ષદભાઇ કોટેચા મો.૮૮૬૬૪ ૬ર૪૩૭, રસીકભાઇ મો.૯૭૧૪૦ ૮૦૭૮૦ તથા જયેશભાઇ ડી.કોટેચા મો.૯૮ર૪૮ રપ૦ર૮ ઉપર શોક સંદેશો પાઠવવો.

મોરબીના માજી નગરપતિ જોરૂભા જાડેજાના પુત્રવધુનું અવસાન

મોરબીઃ મુળ મોટાદહીંસરા હાલ મોરબી અનોપસિંહ જોરૂભા જાડેજાના ધર્મપત્ની  વસંતબા (ઉ.૬પ) તે મોરબીના માજી નગરપતિ સ્વ. જોરૂભા ખેતાજી જાડેજાના પુત્રુવધુ તથા નરપતસિંહ સંગ્રામસિંહ (મોરબી નગરપાલીકા) તથા જસુભાના ભાભી તથા વિરેન્દ્રસિંહ (હબુભા) ના માતુશ્રીનું તા.ર ના અવસાન થયેલ છે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મનોજભાઈ પાઘડાળ

વિસાવદરઃ લેઉઆ પટેલ સમાજના મિત્ર વર્તુળ અને ચાહક વર્ગ ધરાવતા વંદના ચશ્મા ઘરવાળા મનોજભાઈ વજુભાઈ પાઘડાળ (ઉ.વ. ૪૧)નું અવસાન થયેલ છે.

કંચનબેન મહેતા

વેરાવળઃ ધીરજલાલ નરભેશંકર મહેતાના પત્ની કંચનબેન (ઉ.વ. ૭૫) તે હસમુખભાઈના માતૃશ્રી તથા મિલનભાઈ, યશભાઈના દાદીનું તા. ૨ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હસમુખભાઈ મંડોરા

વેરાવળઃ ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ હસમુખભાઈ રણછોડભાઈ મંડોરા (કાળુભાઈ લાદીવાળા) (ઉ.વ. ૫૫) તે રમેશભાઈ (બેંકવાળા)ના ભાઈનું તા. ૫ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૬ને સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મીનાબેન ગાલોરીયા

રાજકોટઃ વાણંદ મહેન્દ્રભાઈ મનસુખભાઈ ગાલોરીયાના ધર્મપત્નિ દીપકભાઈ તથા ચુનીભાઈના ભાભીશ્રી તથા વીમલભાઈ તથા કલ્પેશભાઈના માતુશ્રી તથા કેવલ તથા ઈમુના દાદી મિનાબેન ગાલોરીયાનું તા.૪ના દુઃખદ અવસાન  થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તેમના નિવાસસ્થાને રાખેલ છે. તા.૬ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ છે. મહેન્દ્રભાઈ મો.૯૯૨૫૨ ૮૨૦૦૬, દીપકભાઈ મો.૯૬૬૨૭ ૦૭૯૬૫, ચુનીભાઈ મો.૯૦૯૯૧ ૪૩૦૦૩

રમેશભાઈ ગોંડલીયા

રાજકોટઃ સમાધીસ્થ સાધુ રમેશભાઈ ચુનીલાલ ગોંડલીયા (ચુનાવાળા રહે. કનક નગર-૨ રાજકોટ) તા.૩ના રામચરણ પામેલ છે. ગૌતમભાઈ (પુત્ર) મો.૯૮૨૪૨ ૨૬૩૩૫, ભરતકુમાર (જમાઈ) મો.૯૯૨૪૩ ૩૫૮૦૦

રસીલાબેન પુરોહીત

રાજકોટઃ  નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી ગં.સ્વ. રસીલાબેન બાબુભાઈ પુરોહિત (ઉ.વ. ૅં ૭૦) તે સ્વ.બાબુભાઈ વલ્લભજીભાઈ પુરોહીતના ધર્મપત્ની, સ્વ.અનુપચંદ્ર , સ્વ. ધીરજલાલ તથા મહેશભાઈ પુરોહિતના ભાભી, રાજેશભાઈ, રૂપેશભાઈ તથા કલ્પેશભાઈ પુરોહિતના માતુશ્રી, ભારતીબેન, રેખાબેન અને આરતિબેન ના સાસુ, સ્વ.પ્રભાબેન ગજાનનભાઈ ભટ્ટ તથા માર્કન્ડરાય હરગોવિંદભાઇ વ્યાસના બહેન, તથા રવી, પ્રગતિ, બુલબુલ અને દર્શિતાના દાદીનું તા.૩ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૬ને ગુરૂવારે રાખવામાં આવેલ છે. રાજેશભાઈ (રાજેશ ઇન્ડસ્ટ્રીઝ) મો.૯૪૨૭૫ ૬૨૮૪૦, રૂપેશભાઈ (રવી ફોર્જીંગ) મો.૯૪૨૭૩ ૭૮૩૬૦, કલ્પેશભાઈ મો.૮૩૨૦૫ ૧૩૫૩૮, રવિભાઈ મો.૯૪૨૭૫ ૬૨૧૭૪

રમણીકલાલ ત્રિવેદી

રાજકોટઃ વડિયા સૌરાષ્ટ્ર ત્રિવેદી મે. બ્રાહ્મણ ખાન ખીજડીયા નિવાસી રમણીકલાલ ત્રિકમજી ત્રિવેદી (ઉ.વ.૮૬) જે મુકુંદભાઈના નાનાભાઈ તેમજ અશોકભાઈ તેમજ વિજયભાઈના પિતાશ્રીનું તા.૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

નિમજીભાઈ શીશાંગીયા

રાજકોટઃ વાણંદ મુળગામ રીબડા હાલ વડોદરા સ્વ.નિમજીભાઈ ટપુભાઈ શીશાંગીયા તે સ્વ.શામજીભાઈ ટપુભાઈ શીશાંગીયા તેમજ કેશુભાઈ, નાનજીભાઈ તેમજ અમૃતભાઈના નાનાભાઈ તેમજ સ્વ.અશ્વીનભાઈ તેમજ હિતેષભાઇના પિતાશ્રી તેમજ ડો.આર.આર.સોલંકી તેમજ પ્રકાશભાઈ મનસુખભાઈ જોટંગીયાના સસરાનું તા.૪ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારના રોજ રાખેલ છે. હિતેષભાઈ મો.૯૬૬૨૫ ૦૮૯૧૭, શીશાંગીયા હર્ષદ શામજીભાઈ મો.૯૮૨૪૬ ૨૮૬૬૨

ચંપાગૌરીબેન જોષી

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવડી સમવાય બ્રાહ્મણ મુ.સાવરકુંડલા હાલ મોટાવડાળા સ્વ.દોલતરાય વી.જોષીના ધર્મપત્નિ ચંપાગૌરીબેન દોલતરાય જોષી (ઉ.વ.૮૧) તે હરેશભાઈ વી.જોષીના ભાભી, બિનાબેન શરદભાઈ જોષીના માતુશ્રી, શરદભાઈ જેન્તિભાઈ જોષીના સાસુ, જયદીપ શરદભાઈ જોષીના નાનીનું તા.૩ સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવારે સવારે ૮ થી ૬ રાખેલ છે.

કાન્તીભાઈ ગોહેલ

રાજકોટઃ કાન્તીભાઈ દુલભજીભાઈ ગોહેલ (બાબુભાઈ  એલિગન્સ ટેઈલરવાળા) તેઓ શાન્તીભાઈના મોટાભાઈ તથા નિશાબેન વિજયકુમાર જેઠવા એન પ્રિયાબેન બિપીનકુમાર હિંગુના પિતાશ્રી તા.૩ને સોમવારના શ્રીજીચરણ પામેલ છે.  શાંતિભાઈ ગોહેલ મો.૯૬૩૮૮ ૦૪૯૦૪, સુનિલભાઈ ગોહેલ મો.૯૭૨૪૮ ૮૯૦૮૧, જતીનભાઈ ગોહેલ મો.૯૮૨૪૫ ૬૬૯૫૯, રવિભાઈ ગોહેલ મો.૯૮૭૯૭ ૨૨૨૫૭, ચિરાગભાઈ ગોહેલ મો.૭૫૬૭૫ ૮૩૪૫૯

વિજયભાઇ પરીખ

રાણપુરઃ વિજયભાઇ પરીખ શેઠનું સોમવારે અવસાન થયેલ છે. તેઓ મોઢ જ્ઞાતીના વહીવટદાર હવેલી મંદિરના વહીવટદાર એ.ડી.શેઠ, હોસ્પીટલના વહીવટદાર જડેશ્વર મહાદેવ મંદિરના વહીવટદાર તેમજ અનેક નાની-મોટી સંસ્થાના વહીવટદાર છેતેઓ દિલીપભાઇ તથા મૃદુલાબેન તથા ભારતીબેન, નયનાબેનના ભાઇ થાય છે.

યોગેશભાઈ મહેતા

જૂનાગઢઃ સ્વ. યોગેશભાઈ ગુણવંતભાઈ મહેતા (ઉ.વ. ૪૯) તેઓ ગુણવંતભાઈ નાનજીભાઈ મહેતાના પુત્ર તથા દક્ષાબેનના પતિ મનીષભાઈ અને અલ્પાબેનના મોટા ભાઈનું તા. ૩ના રોજ અવસાન થયેલ છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દરેક વિધિ પરિવાર પુરતી મર્યાદીત રાખેલ છે. ટેલીફોનિક સાંત્વના આપવી ટેલિફોનિક બેસણુ તા. ૭ શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે. મનીષભાઈ ગુણવંતભાઈ મહેતા મો. ૯૮૯૮૫ ૦૯૬૬૧

પ્રભુદાસભાઇ સોજીત્રા

ગોંડલઃ પ્રભુદાસભાઇ (ગોગનભાઇ) સોજીત્રા (ઉ.૮૩) તે સ્વ. પરશોતમભાઇના નાનાભાઇ તથા સ્વ. બાબુભાઇ, જશુભાઇ, સ્વ. ચંદુભાઇ તથા મનસુખભાઇના મોટાભાઇ તા.ર ના અવસાન પામેલ છે. તેમનુ ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનસુખભાઇ નરસીભાઇ સોજીત્રા -૯૪ર૭ર પ૪૦૪૧ ગોંડલ આશિષ સોજીત્રા-૯૯ર૪૯ ૯૬૮૭૦, સોજીત્રા મહેશ-૯૪ર૭ર ૩૭૦૯૦

સજજનસિંહ ઝાલા

વાંકાનેરઃ મુળ ખેરવાના હાલ વાંકાનેર સજજનસિંહ કાયાજી ઝાલા (ઉ.૯૦) તે દશરથસિંહ (ડી.એસ.) મયુરસિંહ (પેટ્રોલ પંપ) અને કૃષ્ણસિંહના પિતાશ્રીનું તા.ર ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જયસુખલાલ પંડિત

જશાપરઃ જશાપર (તા.જામકંડોરણા) નીવાસી ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ જયસુખલાલ રામકૃષ્ણભાઇ પંડિત (ઉ.૭૭) તે પંકજભાઇ (ધરતી ટ્રાવેલ્સ) તથા વિપુલભાઇ અને દક્ષાબેન તથા રક્ષાબેનના પિતાશ્રી તેમજ નિખિલ, પ્રાણેશના દાદાનું તા.ર૮ ના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું ટેલિફોનીક બેસણું રાખેલ છે. પંકજભાઇમો.૯૯રપપ ૭ર૮૪પ, વિપુલભાઇ મો.૯૮૭૯૧ ૮૬૧૪ર

સતિષચંદ્ર દવે

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સતીશચંદ્ર જટાશંકર દવે (મિનુભાઈ) (ઉ.વ.૮૬) તે ભાસ્કરભાઈ, સરોજબેન તથા કિરીટભાઈના મોટાભાઈ તેમજ અમિતા અને મિનાક્ષીબેનના પિતાશ્રી, ભાવિક અને પૂજાના નાના, રાજીવ, શશીભૂષણ, કૌશલ,  વિશાલ દવે અને પારૂલ રાઠોડના મોટાબાપુજીનું તા.૨ને રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિરીટ દવે મો.૯૪૨૬૪ ૮૧૩૬૩, રાજીવ દવે મો.૯૮૨૪૪ ૫૬૪૩૧, અમિતા દવે મો.૯૪૦૯૭ ૪૬૭૫૩

જશુબેન ભટ્ટ

રાજકોટઃ જામનગર ધુવાવ નિવાસી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ ગં.સ્વ.જશુબેન શાંતિલાલ ભટ્ટ (ઉ.વ.૮૨) તે સ્વ.શાંતિલાલ મોહનલાલ ભટ્ટના પત્નિ, ભુપતભાઈના માતુશ્રી, બાબુભાઈ ઠાકર (બજરંગપુર)ના બહેન તથા મેહુલભાઈ અને તુષારભાઈના  દાદી તા.૩ના રોજ કૈલાસવાસ થયેલ છે. હાલની કોરોનાની સ્થિતિ ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે રાખવામાં આવેલ છે. ભુપતભાઈ મો.૯૯૨૫૪ ૦૫૯૦૫, મેહુલભાઈ મો.૯૫૭૪૯ ૦૨૩૦૦, તુષારભાઈ મો.૯૯૭૯૦ ૭૨૬૩૧

ભાવનાબેન બાણુગારીયા

રાજકોટઃ ભાવનાબેન કેતનભાઈ બાણુગારીયા (ગામ ગરનારા) તા.૩ને સોમવારન રોજ સ્વર્ગવાસ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવાર સવારે ૮ થી ૧૧ રાખેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. વાલજીભાઈ લાખાભાઈ બાણુગારીયા મો.૯૯૦૯૨ ૨૫૧૮૮, કેતન વાલજીભાઈ બાણુગારીયા મો.૯૬૬૨૧ ૯૮૩૨૦, પ્રજ્ઞેશ પરસોતમભાઈ બાણુગારીયા મો.૯૪૨૭૭ ૨૧૮૯૯, મયુર પરસોતમભાઈ બાણુગારીયા મો.૯૪૨૭૨ ૭૧૪૮૧, દીપ કેતનભાઈ બાણુગારીયા મો.૯૧૦૪૩ ૯૮૩૨૦

દેવશીભાઈ કલોલા

રાજકોટઃ દેવશીભાઈ ભાણજીભાઈ કલોલા (ઉ.વ.૬૮) મું. ગઢકા હાલ રાજકોટ તે ડાયાભાઈ, ઈશ્વરભાઈ અને જેન્તિભાઈના ભાઈ તેમજ પિયુષભાઈના પિતાશ્રીનું દુઃખદ અવસાન તા.૩ને સોમવારના રોજ થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક રીવાજ બંધ રાખેલ છે.

મગનભાઈ અખિયાણીયા

રાજકોટઃ મૂળ ઘોઘાવદરના, હાલ વાપી નિવાસી મગનભાઈ હરિભાઈ અખિયાણીયા (ઉ.વ. ૭૨) તે હીરાબેનના પતિ, સ્વ. વ્રજલાલભાઈ, સ્વ. શારદાબેન કલ્યાણજીભાઈ ખંભાયતા તથા વિજયાબેન મુકુંદભાઈ સુરેલીયા ના ભાઈ, સ્વ. બાલુભાઈ પોપટભાઈ જોલાપરા ( ખારચિયાવાળા) ના જમાઈ તા. ૨ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૬ના રોજ સાંજે ૪ થી ૬ મો.નં. ૯૮૨૫૮ ૭૧૯૪૦ ઉપર રાખેલ છે.

જગુભાઇ વરૂ

રાજકોટઃ જગુભાઇ લખમણભાઇ વરૂ (ઉ.વ.પ૭) તે સ્વ. ભગવાનજીભાઇ તથા મનુભાઇના નાનાભાઇ, રામીરભાઇ,ે ખુશાલભાઇના પિતા અને તેજસભાઇ તથા અશ્વીનભાઇના કાકાનું તા.૩ ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૬ના રોજ ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. મનુભાઇ ૯૯૧૩૭ ૪૪૩૦૩, સમીરભાઇ ૮ર૩૮૮ ૦૦૦૦૧.

રસીલાબેન પુરોહિત

રાજકોટઃ રાજકોટ નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી ગં. સ્વ. રસીલાબેન બાબુભાઇ પુરોહિત (ઉ.વ. ૭૦) તે સ્વ. બાબુભાઇ વલ્લભજીભાઇ પુરોહીતના ધર્મપત્ની, સ્વ. અનુપચંદ્ર, સ્વ. ધીરજલાલ તથા મહેશભાઇ પુરોહિતના ભાભી, રાજેશભાઇ, રૂપેશભાઇ તથા કલ્પેશભાઇ પુરોહિતના માતૃશ્રી ભારતીબેન, રેખાબેન અને આરતિબેનના સાસુ, સ્વ. પ્રભાબેન ગજાનનભાઇ ભટ્ટ તથા માર્કન્ડરાય હરગોવિંદભાઇ વ્યાસના બહેન તથા રવી, પ્રગતિ, બુલબુલ અને દર્શિતાના દાદીનું તારીખ ૩-પ-ર૦ર૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૬-પ-ર૦ર૧ ને ગુરૂવારે રાખવામાં આવેલ છે. રાજેશભાઇ (રાજેશ ઇન્ડસ્ટ્રીઝ): ૯૪ર૭પ ૬ર૮૪૦ રૂપેશભાઇ (રવી ફોર્જીંગ) ૯૪ર૭૩ ૭૮૩૬૦, કલ્પેશભાઇ-૮૩ર૦પ ૧૩પ૩૮, રવિભાઇ-૯૪ર૭પ ૬ર૧૭૪

કડવીબેન રાજતીયા

કેશોદ : કડવીબેન રાજાભાઇ રાજતીયા (ઉ.વ.૭૦) તે માધવ જવેલર્સવાળા શ્રી જીવાભાઇ રાજતીયા (મો. ૯૮રપ૬ ૯પ૪૩૬) તથા પરબતભાઇ રાજતીયા (મો. ૯૮ર૪૩ ૯ર૬૭૬) નું તા. ૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

અતુલકુમાર કણઝારા

રાજકોટઃ વડીયા નિવાસી સોની અતુલકુમાર અમૃતલાલ કણઝારા (ઉ.વ.૫૪) (રાધે જેવલર્સવાળા) તે પ્રવિણભાઈ (ભેસાણ), ઝવેરીભાઈ (વડીયા) તથા ભરતભાઈ (અમરનગર)વાળાના નાનાભાઈ તે ભવદીપભાઈના પિતાશ્રીનું તા.૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ભવદીપભાઈ મો.૬૩૫૪૪ ૧૪૧૮૫, પ્રવીણભાઈ મો.૯૪૨૭૨ ૪૨૦૦૭

હર્ષદબા જાડેજા

રાજકોટઃ હર્ષદબા ઓમકારસિંહજી જાડેજા (ઉ.વ.૬૭) મોટા ખીજડીયા, મોરબીનું તા.૩ સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લૌકિક ક્રિયા તથા બેસણું બંધ રાખેલ છે. ટેલીફોનીક શોક સંદેશ પાઠવવો. અર્જુનસિંહજી એમ. જાડેજા મો.૮૨૩૮૨ ૬૯૦૯૦, અજયરાજસિંહજી એ.જાડેજા મો.૯૪૨૬૨ ૩૮૧૮૧, વિજયરાજસિંહજી એ. જાડેજા મો.૯૮૭૯૩ ૫૯૬૭૬, આદિત્યરાજસિંહજી જે. જાડેજા મો.૭૫૬૭૬ ૯૯૯૧૯

અશોકભાઈ ધોકિયા

રાજકોટઃ નિવાસી અશોકભાઈ નાનજીભાઈ ધોકિયા તા.૩ સોમવાર રોજ  દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૭ શુક્રવારના રોજ સાંજે ૪ થી ં૬ રાખેલ છે. યોગેશભાઈ ધોકિયા મો.૯૯૦૯૯ ૯૩૦૪૩, નટવરલાલ ધોકિયા મો.૯૯૨૫૫ ૭૪૯૦૨, મનિષભાઈ ધોકિયા મો.૯૬૮૭૬ ૬૩૮૨૧

રસિકભાઈ અજમેરા

રાજકોટઃ ધારી નિવાસી હાલ રાજકોટ રસિકભાઈ શામળજીભાઈ અજમેરા (ઉ.વ.૭૮) તે નિરૂપમાબેનના પતિ, નેમી ગ્રાફિકસવાળા નિરવભાઈ અને નિમેષભાઈના પિતા, બીજલબેન અને અવનીબેનના સસરા, નેમીનના દાદા, હિરાબેન કાન્તીલાલ શેઠ, કાન્તાબેન રમેશચંદ્ર માવાણી તેમજ બા.બ્ર.પ.પૂ. ઉર્મિલાબાઈ મહાસતીજીના સંસારી ભાઈ તેમજ સ્વ.મનહરલાલ નૌત્તમલાલ મોદીના જમાઈ, પારૂલભાઈ મનહરલાલ મોદીના બનેવી તા.૩ સોમવારના રોજ અરિહંતશરણ પામ્યા છે. સદ્દગતના આત્માની શાંતિ માટે ટેલીફોનીક બેસણું રાખવામાં આવેલ છે. નિરવભાઈ મો.૯૮૨૪૩ ૭૨૧૯૦, બિજલબેન મો.૯૪૨૮૮ ૮૯૧૦૮, નિમેષભાઈ મો.૯૪૨૮૪ ૬૭૦૦૧, અવનીબેન મો.૮૧૬૦૯ ૫૫૦૨૩

અબ્દુલ્લાભાઈ ભારમલ

રાજકોટઃ દાઉદી વ્હોરા, અબદુલ્લાભાઈ જીવાજી ભારમલ (હીરા) (ઉ.વ.૭૫) તેઓ અબ્બાસભાઈ ભારમલ રાજકોટ, મરીયમબેન હીરા રાજકોટ, તસ્નીમબેન સોનાવાલા બગસરાના બાવાજી તથા સજજાદભાઈ હીરા ચેરમેન વકફ બોર્ડ ગુજરાતના કાકા તથા શબ્બીર એફ. હીરા એડવોકેટ, નોટરી રાજકોટ તથા હુસેનીભાઈ સૈફુદ્દીન સોનાવાલા બગસરાના સસરા તા.૧ના રોજ જન્નતનશીન થયેલ છે.

પંકજ પૂજારા

રાજકોટઃ સ્વ.પરસોત્તમભાઈ હરીભાઈ પૂજારા (બામણબોરવાળા)ના પુત્ર કાંતિલાલ પરસોત્તમભાઈ પૂજારા (બટુકભાઈ)ના મોટાપુત્ર, પંકજ કાંતિલાલ પૂજારા (ઉ.વ.૪૫) તે નીલેશભાઈ તથા સમિરભાઈના મોટાભાઈ, દ્રષ્ટિ તથા મીનુના પિતાશ્રી અને પ્રવિણભાઈ પ્રેમજીભાઈ સેજપાલ (ટંકારાવાળા)ના જમાઈનું તા.૨ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

રમેશભાઇ કાપડીયા

ગોંડલઃ રમેશભાઇ શામજીભાઇ કાપડીયા (ઉ.પ૬) તે દામજીભાઇના ભાઇ, વાસુર તથા ચિરાગના પિતા વિમલભાઇના કાકાનું તા.ર ના અવસાન થયું છે. ટેલિફોનીક બેસણું તા. ૩ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે ગોંડલ ખાતે રાખેલ છે. મો.૮૯૦પ૯ ૯૯૯૯ર-૯૯રપ૮ ૧ર૧રપ

નિર્મળાબેન સાંગાણી

ગોંડલઃ દશા સોરઠીયા વણીક નિર્મળાબેન મનસુખભાઇ સાંગાણી (ઉ.૮૩) તે લલીતભાઇ, અશ્વીનભાઇ, બીપીનભાઇ, નિલેષભાઇ, જયેશભાઇ , સંજયભાઇ તથા મૃદુલાબેન રમેશભાઇ ધૃવ (જામનગર) ના માતુશ્રીનું તા.૩ ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૬ ના સાંજે ૪થી ૬  રાખેલ છે.

અજયભાઇ યાજ્ઞીક

ગોંડલઃ રાજકોટ અજયભાઇ દિલીપભાઇ યાજ્ઞીક (ઉ.૪૮) (એડવોકેટ) મુળ રામોદ તે દિલીપભાઇ યાજ્ઞીક, (અડાલજ)ના પુત્ર અભયભાઇ (ગોંડલ)ના નાનાભાઇ પ્રફુલભાઇ રાવલ (લતીપુર) ના જમાઇનું તા.૧ ના અવસાન થયું છે. મો.૯૯રપ૩ ૯૩૧૪પ

વિજયભાઇ સોલંકી

ઉપલેટાઃ વિજયભાઇ કરશનભાઇ સોલંકી તે પ્રિયાંશી તથા નિશાના પિતાશ્રી તા.ર ના રોજ અવસાન પામ્યા છે. ટેલીફોનીક બેસણું તા.૪ મંગળવારે ૪ થી ૬ મો.૯૯રપ૬ ૯૪૩૧ર રાખેલ છે.

શૈલેષભાઇ ગણાત્રા

રાજકોટઃ સ્વ.નાથાલાલ પ્રેમજીભાઇ ગણાત્રા (જોડીયાવાળા)ના સુપુત્ર શૈલેષભાઇ નાથાલાલભાઇ ગણાત્રા (ઉ.વ.૫૬) જે ચેતનભાઇના મોટાભાઇ તેમજ મીનાબેન મનોજભાઇ પલાણના નાનાભાઇ, અને જાગૃતિબેન સંદિપભાઇ કોટેચાના મોટાભાઇનું તા.૩ના અવસાન થયેલ છે. જેનું તા.૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. ચેતનભાઇ  ૯૯૨૪૧ ૮૬૯૮૫, મનોજભાઇ પલાણ ૮૩૪૭૪ ૮૪૯૫૧, સંદિપભાઇ કોટેચા ૯૭૨૫૪ ૭૦૯૯૯

રમેશભાઇ કથ્રેચા

રાજકોટઃ મુ.અરડોઇ દેવજીભાઇ કથ્રેચા (ઉ.૭૪) તા.૨ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રવિણભાઇ દેવજીભાઇ કથ્રેચા સ્વ.હંસાબેન તથા અરૂણાબેન કિશોરભાઇના પિતાશ્રી તથા સરવડાવાડા સુંદરજીભાઇ ડાયાભાઇ ઇસ્લાણીયા તથા રાજુભાઇ ઇસ્લાણીયાના બનેવી તથા આરતીબેન વિજયકુમાર વઘાડિયા તથા તેજશભાઇ પ્રવિણભાઇ કથ્રેચાના ભાઇજી તે નીધી મિનેષભાઇ, સહજ મિનેષભાઇ, અંકિતા અલ્પેશભાઇ, આદિત્ય અલ્પેશભાઇના દાદા ટેલિફોનીક બેસણું તા.૬ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મિનેષભાઇ ૯૮૭૯૩૫૧૬૬૩, અલ્પેશભાઇ ૯૯૨૪૦ ૨૪૭૧૬, તેજસભાઇ ૯૬૨૪૦૬૬૧૦૫ સસુરપક્ષનું બેસણું ટેલિફોનિક તા.૭ના શુક્રવારે રમેશભાઇ ૯૭૨૩૨ ૯૦૨૬૩, રાજુભાઇ ૯૮૭૯૪ ૯૨૧૪૦, નૈમિષભાઇ ૯૭૨૩૭ ૭૭૦૮૯

પ્રવિણભાઇ ચાવડા

રાજકોટઃ પ્રવિણભાઇ નારણભાઇ ચાવડા (ઉ.વ.૫૪)નું તા.૨ના અવસાન થયેલ છે બેસણું: તા.૬ના ગુરૂવારે ટેલીફોનીક રાખેલ છે. મો.૯૦૧૬૪ ૦૨૯૧૨ કિશનભાઇ, મો.૯૬૩૮૮ ૯૯૦૯૬  સતિશભાઇ

અંજનાબેન લશ્કરી

કાલાવડઃમોટા વડાળા નિવાસી ધીરજલાલ જગજીવનદાસ લશ્કરીના ધર્મપત્ની અંજનાબેન (ઉ.પર) તે પરસોતમભાઇના પુત્રવધુ અને યાજ્ઞીક, જીગ્નાબેન ત્થા દેવીબેનના માતુશ્રી તેમજ મીસ્ટીબેનના દાદીમાનું તા.ર ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૯૧૦૪૧ ૦૭ર૯૯