Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020
સુલ્તાનપુરના એજન્ટ દીપકભાઈ નિમાવતના પિતાશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટઃ રમણીકભાઈ મોહનદાસ નિમાવત તે દીપકભાઈ નિમાવત (સુલ્તાનપુર એજન્ટ)ના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. અશોકભાઈ રૂપાણી, બકુલ રૂપાણી, ડો.આર.ડી.રૂપાણી.

છગનભાઈ વિરાણીનું દુઃખદ અવસાન

રાજકોટઃ છગનભાઈ આંબાભાઈ વિરાણી (ઉ.વ.૫૯)નું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું કાલે તા.૪ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંદિપભાઈ છગનભાઈ વિરાણી, વલ્લભભાઈ આંબાભાઈ વિરાણી, રમેશભાઈ આંબાભાઈ વિરાણી, જીતુભાઈ વલ્લભભાઈ વિરાણી, મીતુલભાઈ રમેશભાઈ વિરાણી, સંદિપભાઈ મો.૯૬૦૧૪ ૨૬૭૦૦, મો.૯૬૦૧૨ ૭૦૦૪૧ (રઘુવીર આઈસ ફેકટરી)

અવસાન નોંધ

દિલીપસિંહ હેરમા

વાંકાનેર : કારડીયા રાજપૂત દિલીપસિંહ માનસીંગભાઇ હરેમા (ઉ.વ.૭૪) તે દિલીપ સન્સ વાળા-હિતેષભાઇના પિતાશ્રી તથા સ્વ. હેમતસિંહ તથા પ્રભાતસિંહ, રમેશભાઇ, ભુપેન્દ્રસિંહના મોટાભાઇ તથા ભવ્યાક અને ઋતુરાજના દાદાનું તા. રના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ૪ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મુકતાબેન સોલંકી

રાજકોર્ટઃ મચ્છુ કઠિયા સઈ- સુતાર જ્ઞાતિના મુળ હડાળાવાળા હાલ રાજકોટ નિવાસી ગોરધનભાઈ સોલંકીના ધર્મપત્ની સુરેશભાઈના માતાશ્રી તથા વેદાંતના દાદીમાં  મુકતાબેન સોલંકી (ઉ.વ.૭૬)નું તા.૨ના રોજ અવસાન થયેલ છે. તેનું ટેલીફોનીક બેસણું તા.૪ના  રોજ ૪ થી ૫ વાગ્યે રાખેલ છે.

હસમુખભાઇ રાઠોડ

ગોંડલ-મચ્છુ કઠીયા સઇ સુથાર હસમુખભાઇ કાળીદાસ રાઠોડ (ઉ.વ.૬પ) તે કેતનભાઇ, કલ્પેશભાઇ તથા રીન્કુબેનના પિતાજી, પ્રવિણભાઇના નાનાભાઇ, નિલેશકુમાર (જામનગર)ના સસરાનું તા. ર બુધવારેના અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા. ૪ શુક્રવારના રાખેલ છે.

દલપતગીરી ગોસાઈ

મોરબીઃ શ્રી શકિત માતાજી મંદિર શકત શનાળાના મહંત શ્રી મોટા ભીખુગીરીબાપુના નાના ભાઈ દલપતગીરી ન્યાલગીરી ગોસાઈનું તા. ૧ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૪ને શુક્રવારના ૪ થી ૬ શકિત માતાજી મંદિર શનાળા રાખેલ છે. તેમજ શંખાઢોળ પૂજનવિધિ તા. ૭ને સોમવારે શનાળા મંદિર રાખેલ છે.

ગોરધનભાઈ મોણપરા

ગોંડલઃ ગોરધનભાઈ નાથાભાઈ મોણપરા (ઉ.વ. ૬૮) તે દિવ્યેશભાઈ તથા વિજયભાઈના પિતાનું તા. ૧ના અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૩ ગુરૂવારે સાંજે ૩ થી ૬ દરમ્યાન રાખેલ છે મો. ૯૬૩૮૫ ૩૫૮૭૩

લાભુબેન ઓંધીયા

રાજકોટઃ સ્વ. કાન્તીલાલ જાદવજીભાઈ ઓંધીયાના ધર્મપત્નિ તેમજ વેલજીભાઈ ભીમજીભાઈ નથવાણીના પુત્રી તથા કિરીટભાઈ કાન્તીભાઈ ઓંધીયાના માતા લાભુબેન કાન્તીલાલ ઓંધીયા (ઉ.વ.૯૦) તા. ૩૦ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૪ના શુક્રવારે બપોરે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. તેમજ પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

બાવનજીભાઈ બારૈયા

ઉપલેટાઃ બાવનજીભાઈ રામાભાઈ બારૈયા (ઉ.વ. ૯૧) તે ખીમાભાઈ (એસ.ટી.)ના મોટાભાઈ તથા અશોકભાઈ, મહેશભાઈના પિતાશ્રી અને મેકેનભાઈ (મેરામણભાઈ) નગરપાલિકાના કાકા તા. ૨ બુધવારના રોજ અક્ષરનિવાસી થયેલ છે. ટેલીફનિક બેસણુ રાખેલ છે.

મનીષાબેન સિદ્ધપુરા

રાજકોટઃ લુહાર મુ. પડધરી હાલ રાજકોટ નિવાસી સ્વ. મગનભાઈ માવજીભાઈ સિદ્ધપુરાની પુત્રી મનિષાબેન મગનભાઈ સિદ્ધપુરાનું તા. ૧ ના અવસાન થયેલ છે. તે અરવિંદભાઈ, ભૂપેન્દ્રભાઈ, સ્વ. મધુબેન કારેલીયા, સ્વ. દેવરામભાઈ, મહેશભાઈના બહેન તથા હર્ષના ફઈ ટેલીફોનિક બેસણુ આજે તા. ૩ના ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૭૨૬૪ ૧૩૮૨૨ તથા મો. ૭૯૯૦૮ ૬૯૯૧૧ છે.

રમેશકુમાર પીઠડીયા

રાજકોટઃ મ.ક.સ.સુ. જ્ઞાતિ મોરબી નિવાસી રમેશકુમાર ભાણજી પીઠડીયા (ઉ.વ. ૬૯) તે સ્વ. નટવરલાલ, ગીરીશભાઈ તથા નરેન્દ્રભાઈ જમનાદાસ મારૂના બનેવીનું અવસાન તા. ૧ના થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ ૩ને ગુરૂવારે રાખેલ છે. વસંતબેન મો. ૯૨૭૬૭ ૫૧૧૧૯ તથા ગીરીશભાઈ મો. ૮૮૬૬૧ ૧૧૧૦૯ અને નરેન્દ્રભાઈ મો. ૯૯૧૩૫ ૪૨૪૯૫ છે.

દિનેશભાઇ ભટ્ટ

રાજકોટ : ગુજરાતી શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ ત્રંબા હાલ રાજકોટ સ્વ. મહાશંકર રેવાશંકર ભટ્ટના પુત્ર દિનેશભાઇ (ઉ.વ.૭૪) નિવૃત એસટી કર્મચારી તે સ્વ. કૃષ્ણભાઇ, સ્વ. રંજનબેન પ્રમોદરાય મહેતાના નાનાભાઇ તે કોકીલાબેન મનીષભાઇ આચાર્ય, ભરતભાઇ અને વિજયભાઇના કાકાનું તા. ૩૦ ને સોમવારના રોજ અવસાન થયું છે. તેમનું ટેલિફોનિક ઉઠમણું આજે તા. ૩ ને ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦ મો.નં. ૯૪ર૭ર ૧૩૯૮૦ , ૯૪ર૯૯ ૧પ૭૩૪ સમક્ષ રાખ્યું છે.

જયાબેન પરમાર

રાજકોટઃ મુળ કેશોદ, હાલ રાજકોટ ધોબી જયાબેન દામજીભાઈ પરમાર (ઉ.વ.૭૫) તે દામજીભાઈના ધર્મપત્નિ તેમજ કમલેશભાઈ, દિપકભાઈ અને નરેન્દ્રભાઈના માતુશ્રીનું તા.૨ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાન ''મન'', ચંદ્રેશનગર શેરીનં.૯, અલ્કા સોસાયટી, મવડી પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

જ્યોત્સનાબેન ઉપાધ્યાય

રાજકોટઃ જ્યોત્સનાબેન જયેન્દ્રભાઈ ઉપાધ્યાય (રાજકોટ, હાલ વડોદરા) તે દિવંગત જયેન્દ્રભાઈ જાદવરાય ઉપાધ્યાય ભૂતપૂર્વ પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ તથા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ તથા અખિલ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને શ્રી પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ અને શ્રી જાગનાથ મહાદેવ મંદિર રાજકોટના પૂર્વ પ્રમુખશ્રીના ધર્મપત્ની તા. ૨૪ના દેવલોક પામ્યા છે. સદ્ગતની ટેલિફોનિક પ્રાર્થના સભા તા. ૬ને રવિવારે સાંજે ૪ થી ૭ રાખેલ છે. મો. ૦૯૨૨૮૮ ૭૯૭૧૯, મો. ૦૯૮૨૪૦ ૯૧૫૬૬

શોભનાબેન સંઘવી

રાજકોટઃ સુ શ્રી શોભનાબેન (શકુંતલાબેન), તે સ્વ. રમણભાઈ ત્રંબકભાઈ સંઘવીના પત્ની, બકુલભાઈ તથા રાજભાઈના માતુશ્રી, અશ્વિનભાઈ તથા સુરેશભાઈ સંઘવીના ભાભી તથા સ્વ. સુમનભાઈ, ડો. વિજયભાઈ અને સર્વદમનભાઈ પ્રતાપભાઈ શેઠ (ઉપલેટા)ના બેનનું મુંબઈ મુકામે તા. ૨૯ના અવસાન થયેલ છે.

અનંતરાય આડેસરા

રાજકોટઃ સોની અનંતરાય મગનલાલ આડેસરા હાલ અમદાવાદ સ્વ.સોની મગનલાલ લીલાધરભાઈના પુત્ર તથા કિશોરભાઈ, ગોપાલભાઈના નાનાભાઈ તથા અરવિંદભાઈ હસમુખભાઈ, શૈલેષભાઈના મોટાભાઈ તથા મનીષ તથા બીનાબેન કૌશલકુમાર પારેખના પિતાશ્રી તથા નીલના દાદા તથા સ્વ.સોની ચંદુલાલ વિઠ્ઠલદાસ વાગડીયાના જમાઈ તથા સ્વ.સુરેશભાઈ તથા ગુલાબભાઈ તથા અશોકભાઈના બનેવી તા.૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થીતિને અનુલક્ષીને તેમનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૩ના બપોરે ૪ થી ૬ રાખેલ છે. અમદાવાદ મનીષભાઈ મો.૯૮૨૫૮ ૩૮૬૩૦, શૈલેષ મો.૯૯૦૯૨ ૬૪૯૧૧, રવી મો.૮૧૪૧૬ ૮૧૪૩૦, ગોપાલભાઈ મો.૯૮૨૪૮ ૮૩૪૮૪, હસમુખભાઈ મો.૯૨૭૭૯ ૦૦૧૦૮, રાજુભાઈ મો.૯૮૨૪૪ ૧૭૩૬૪, પીયર પક્ષ મો.૯૮૭૯૮ ૫૯૨૦૭

મુકુન્દરાય સેતા

રાજકોટઃ સ્વ. વિઠ્ઠલદાસ લીલાધર રાયચુરાના જમાઇ આદિપુર (કચ્છ) નિવાસી સ્વ. હરિલાલ ધરમશીભાઇ સેતાના પુત્ર મુકુન્દરાય હરિલાલ સેતાનું તા. ૩૦/૧૧ના અવસાન થયું છે. સદ્દગતની ટેલિફોનીક સાદડી તા.૪ના શુક્રવારે (બીપીનભાઇ-૯૯૯૮૨ ૬૪૨૫૪, સુરેશભાઇ ૯૩૭૭૭ ૧૯૯૯૫, પરેશભાઇ ૯૮૨૫૦ ૭૬૬૬૪) રાખેલ છે.

વિણાબેન પારેખ

પોરબંદર : વિશા ચોરવાડ વણિક પોરબંદર નિવાસી વિણાબેન ધનસુખલાલ પારેખ (ઉ.૭૮) તેઓ સ્વ. ધનસુખલાલ કે. પારેખના ધર્મપત્ની તેમજ હિતેષભાઇ પારેખ (ભાવનગર), અજયભાઇ (પોરબંદર), તથા ભાવિનભાઇ (અમદાવાદ)ના માતુશ્રીનું તા. ૩ ને ગુરૂવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનિક ઉઠમણું સાંજે ૪ થી ૬, હિતેષભાઇ મો. ૯૮રપ૩ ૪૪૬પ૧, અજયભાઇ ૯૮રપ૯ ૩ર૮૩ર, ભાવિનભાઇ ૯૪ર૯૩ ૦પ૪૧૦

ધિરજલાલ પીઠડીયા

રાજકોટઃ શ્રી મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિના મુળ કોઠારીયા વાળા હાલ રાજકોટ નિવાસી ધીરજલાલ માવજીભાઈ પીઠડીયા (ઉ.વ.૮૫) તે ગીરીશભાઈ, ચંદ્રકાન્તભાઈ, મહેશભાઈ તથા નયનાબેન કિરીટભાઈ ખેરડીયાના પિતાશ્રી તથા ચાર્મી રાકેશભાઈ ટંકારીયા, મીત, પ્રિયા, આર્યનના દાદા તથા દુલભજીભાઈ, નટુભાઈ, કાન્તિભાઈ, હસમુખભાઈ, દિલીપભાઈના મોટાભાઈનું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૪ને શુક્રવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. ગીરીશભાઈ મો.૯૯૨૫૩ ૭૩૧૭૬, ચંદ્રકાંતભાઈ મો.૯૭૩૭૮ ૧૨૧૩૦, મહેશભાઈ મો.૯૪૨૮૩ ૪૮૦૫૮

હંસાબેન પંડયા

રાજકોટ :.. મહારાજશ્રી ઘેલારામજી ઔદિત્ય ગોહીલવાડી બ્રાહ્મણના સ્વ. કાંતિલાલ જાદવજી પંડયાના ધર્મપત્ની, તેમજ વાસુદેવભાઇ કાંતિલાલ પંડયા, મીનાબેન (રાજકોટ), ગીતાબેન (કુતીયાણા), રીટાબેન  (મોરબી)ના માતુશ્રી તથા સ્વ. બાલાશંકર જાદવજી પંડયાના ભાભી શ્રી, જીતેશભાઇ તથા જતીનભાઇ અને હાર્દિકભાઇના મોટાબા હંસાબેન પંડયાનું તા. ર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્ેયાનમાં રાખીને સદગતનું ટેલીફોનિક બેસણું તા. પ ના શનિવારના સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન રાખેલ છે. મીનાબેન જીતેશકુમાર વ્યાસ મો. ૯૪૦૯૩ ૯૪૦૮૮, ગીતાબેન કૌશીકકુમાર રાજયગુરૂ મો. ૮૯૮૦૮ ૯૯૯૬૦, રીટાબેન ગીરીશકુમાર જોષી મો. ૯૭૩૭૬ ૦૩૦૭૭, જીતેશભાઇ બાલાશંકર પંડયા મો. ૯૯૧૩૧ ૭ર૯૮ર, જતીનભાઇ ભરતભાઇ પંડયા મો. ૯૩૭૪૯ ૬પપપર