Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018
જેતપુર દસનામ ગોસ્વામી સમાજના પ્રમુખ હસમુખગીરીના પુત્રનું અવસાન

ખીરસરા : જેતપુર દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ હસમુખગીરી જેન્તીગીરી ગોસ્વામી કાલાવડ (શીતલા) નિવાસી (હસાબાપુ) હાલ નવાગઢ ના પુત્ર ધવલગીરી ગોસ્વાની (ઉ.વ.૨૭) તેઓ દિલીપગીરી તથા મહેશગીરી ના ભત્રીજા નું તા ૧ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૪ ગુરૂવાર તેમના નિવાસ સ્થાન નવાગઢ (ધારા) રાખેલ છે.

ભાવનગરના પત્રકાર પાર્થ મજીઠીયાના પિતા સુરેશભાઇનું નિધન

ભાવનગર ના પત્રકાર પાર્થ મજીઠીયા તથા સપના મજીઠીયા (રેલ્વે પોલીસ) ના પિતા સુરેશભાઇ લલ્લુભાઇ મજીઠીયા (ઉ.વ.૫૦) તે મીનાબેન ના પતિ, મુકેશભાઇ, હસમુખભાઇ, સ્વ. ભાવનાબેનના મોટાભાઇ, હાર્દિક, અર્પિતા,યશ, ક્રુતુબેન ના મોટા બાપુ, રમેશભાઇ પોપટભાઇ, દિનેશભાઇ પોપટભાઇ ના કાકાનાદિકરા મોટાભાઇ, દર્શન, હિરેન, શિવાની, ભાવના ના મોટાબાપુનું અવસાન થયેલ છે. બેસણું તા.૪ ગુરૂવાર સાંજે ૪ થી ૬ બોરતળાવ, બાલવાટીકા, થાપનાથ મંદિર સામે તખ્તસિંહજી હોલ ખાતે રાખવામાં આવેલ છે.

વનીતાબેન નરોતમભાઈ રાવલનું દુઃખદ અવસાન : કાલે બેસણું

રાજકોટ : અમદાવાદ ઔ. સ. ચીભડીયા બ્રહ્મસમાજના વનીતાબેન નરોતમભાઈ રાવલ (ઉ.વ.૬૫) (મુળ ખીરસરા) તે નરોતમભાઈ હરગોવિંદભાઈ રાવલના ધર્મપત્નિ તથા મુકેશભાઈ, હર્ષદભાઈ, રંજનબેનના માતુશ્રીનું તેમજ છેલશંકર શંભુશંકર રાવલ, ભગવતીપ્રસાદ શંભુશંકર રાવલ - રાજકોટના બહેનનું તા.૩૦ને રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું પિયર પક્ષનું બેસણું તા.૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ક. પિયર પક્ષનું નિવાસસ્થાન ''માં'', મિરાનગર શેરી નં.૧, ધનલક્ષ્મી ડેરી સામેની શેરી, રૈયા ચોકડી રાજકોટ ખાતે રાખેલ છે. (મો. નં.૯૩૭૪૧ ૦૫૯૪૮ છેલભાઈ / મો. નં. ૮૯૦૫૭ ૬૦૦૬૦ ભગવતીપ્રસાદભાઈ)

સુરેન્દ્રનગરના લોકસાહીત્યકાર અનુભા ગઢવીના પિતાશ્રીનું અવસાન

ભાવનગર :.. બાવળીના વતની અને હાલ સુરેન્દ્રનગરના લોકસાહીત્યકાર અનુભા ગઢવી (જામંગ) તેમજ રામભા, ગોવિંદભાઇ, જીલાભાના પિતા દેવદાનભાઇ ડી. ગઢવી (જામંગ) (ઉ.૯૧) તા. ૩૦ મીએ કૈલાસવાસી થયેલ છે. બેસણું તા. પ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે મિત્ર મંડળ સોસાયટીની વાડી ટી. બી. હોસ્પિટલ સામે સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે.

મહેશભાઈ ગોકળભાઈ ચાવડાનું દુઃખદ અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ નિવાસી સ્વ.ગોકળભાઈ લક્ષ્મભાઈ ચાવડાના પુત્ર સ્વ.મહેશભાઈ ગોકળભાઈ ચાવડા (ઉ.વ.૬૨) તે રાજેન્દ્રભાઈ, અરૂભાઈ તથા હિનાબેનના મોટાભાઈ તથા વિરલ, કરણ, દર્શીલ તથા નિમિષાના બાપુનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને ગુરૂવારે નટેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફુટ રોડ, રાજકોટ ખાતે બપોરે ૪ થી ૫:૩૦ કલાકે રાખેલ છે.

અવસાન નોંધ

ગીરીશભાઇ પીઠડીયા

 રાજકોટઃ મચ્છુ કઠિયા સઇ સુથાર જ્ઞાતિ સ્વ. મોહનલાલ શામજીભાઈ પીઠડીયાના  પુત્ર સ્વ. ગિરીશભાઈ મોહનલાલ પીઠડીયા (ઉ.વ. ૭૫)   તે સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. ચુનીભાઈ, સ્વ. શિવલાલભાઈ, સ્વ. ચંદુભાઈ તથા હસમુખભાઇના ભાઈ તેમજ  પી. પાર્થ ઈન્ડસ્ટ્રીઝ વાળા ધર્મેન્દ્રભાઈ તથા પી. પાર્થ જવેલર્સ વાળા મિતુલભાઈ તથા માલતીબેનના પિતાશ્રી તેમજ એડવોકેટ પાર્થ ડી. પીઠડીયા તથા મૌલિક અને પ્રિયંકના દાદા તેમજ મુંબઈ વાળા હર્ષદભાઈ સાંચલાના સસરા તથા ચિરાગ વાઘેલાના દાદાજી સસરા તેમજ જામવંથલી વાળા સ્વ. પોપટલાલ સુંદરજીભાઈ ટંકારીયાના જમાઈ તેમજ ભુપતભાઈ પોપટલાલ ટંકારીયાના બનેવીનું દુઃખદ અવસાન તા.૨ના થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૦૪ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ વાગે મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતીની વાડી ''કમળ ગંગા ભોજન શાળા '', ૨૨/૨૪ વિજય પ્લોટ, ગોંેડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

વસંતબેન કોટક

કેશોદ : કુવાડવા નિવાસી ઠા. કનૈયાલાલ કલ્યાણજીભાઇ કોટકના ધર્મપત્ની વસંતબેન (ઉ.વ.૬૩) તે રાજુભાઇ, અશોકભાઇ તથા સ્વ. ભારતીબેન તથા જાગૃતિબેનના માતુશ્રી તેમજ ચોકીસોરઠવાળા સ્વ. માધવજીભાઇ જાદવજીભાઇ ગણાત્રા (હાલ આણંદ)ના પુત્રી તેમજ સ્વ. લાલજીભાઇ તથા હસમુખભાઇના બેનનું તા. ર ને મંગળવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૪ ને ગુરૂવારના રોજ સાંજે ૪થી પ કલાકે શ્રી લોહાણા મહાજન વાડી, બસ સ્ટેશન પાસે કુવાડવા રાખેલ છે.

હસમુખરાય પંડિત

રાજકોટ : હસમુખરાય દયાળજીભાઈ પંડિત (ઉ.વ.૬૫) તે સ્વ.દયાળજીભાઈ ધરમશીભાઈ પંડિત (ઝીંઝોડાવાળા)ના પુત્ર તે સ્વ. મનહલાલ, સુરેશભાઈ, હિરાબેન ધીરજલાલ ઉનડકટ તથા મંજુબેન જીતેન્દ્રકુમાર બુદ્ધદેવના ભાઈ તે રવિભાઈ તથા નેહાબેન આકાશકુમાર બુદ્ધદેવના પિતાશ્રી તે સ્વ. મગનલાલ મોરારજી કુંડલીયા (વાંકાનેર)ના જમાઈનું તા.૧ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા.૪ને ગુરૂવારે સાંજે ૫ કલાકે શ્રી માધવેશ્વર મહાદેવ મંદિર, ગોવર્ધન ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, માધવ પાર્ક મેઈન રોડ, માધવ ગેઈટ, રાજકોટ ખાતે રાખેલ છે.

વ્રજલાલભાઈ ઉનડકટ

રાજકોટ : બી. કે. વૃજલાલભાઈ જાદવજીભાઈ ઉનડકટ (ઉ.વ.૮૮) (નિવૃત ડી. એફ. ઓ.) તે ચંપાબેનના પતિ, બી. કે. પ્રતિમાબેનના પિતાશ્રી, તે સ્વ.જાદવજીભાઈ ધનજીભાઈ તથા સ્વ.મોંઘીમા જાદવજીભાઈ ઉનડકટના પુત્ર તે સ્વ.જયંતિલાલ જાદવજી (તાલાળા ગીર)ના નાનાભાઈ તેમજ સ્વ.કાંતિલાલ જાદવજી ઉનડકટ (જૂનાગઢ)ના મોટાભાઈ તેમજ અશોકભાઈ (કોડીનાર) રાજુભાઈ (જૂનાગઢ) જગદીશભાઈ (તાલાળા ગીર)ના કાકા તેમજ સ્વ. ઠા. ગોકળદાસ લાઘાભાઈ (ગોળવાળા) વાળા સ્વ.અંદરજીભાઈ ગોકળદાસ કોટેચાના જમાઈનું તા.૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી ભાઈઓ તથા બહેનોની સાથે જ તા.૪ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી નિલકંઠ મહાદેવનું મંદિર આફ્રિકા કોલોની, શેરી નં.૨ રાખેલ છે.

કાન્તાબેન વાજા

રાજકોટ : સોરઠીયા રાજપૂત કાન્તાબેન ભવાનભાઈ વાજા (ઉ.વ.૯૫) તે ધનસુખભાઈ વાજા (પૂર્વ જીઈબી કર્મચારી) તથા સુરેશભાઈ વાજા (પૂર્વ જીઈબી કર્મચારી) તથા બચુભાઈ વાજાના માતુશ્રી અને દેવેન્દ્રભાઈ વાજા તથા નિલેશભાઈ વાજાના દાદીમાનું તા.૨૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાનથી નજીક ગાંધીગ્રામ શેરી નં.૧નો ખૂણો, અંજલી પાર્ક, સથવારા સમાજની વાડી ખાતે રાખેલ છે.

કમલેશભાઈ ત્રિવેદી

રાજકોટ : ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ કમલેશભાઈ જન્મશંકર ત્રિવેદી (ઉ.વ.૫૬) તે સ્વ.જન્મશંકર ગિરજાશંકર ત્રિવેદીના પુત્ર તે હકાભાઈ (વિજયભાઈ) હરિકૃષ્ણભાઈ (મુન્નાભાઈ) ના મોટાભાઈ તથા મયુરભાઈ તથા ધારાબેન વિશાલકુમાર ત્રિવેદીના પિતાશ્રી તે સ્વ.હરીપ્રસાદભાઈ લાભશંકરભાઈ ત્રિવેદીના જમાઈ, અને જયંતભાઈ તથા બીપીનભાઈના બનેવીનું તા.૩/૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા શ્વસુર પક્ષનું બેસણું તા.૪ને ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ કલાકે (જ્ઞાતિની વાડી) સ્વ. કલ્યાણજી નરસિંહભાઈ જાની કોમ્યુ. રોડ, ચંદન પાર્ક, રૈયા ચોકડી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

પૂજાબેન દોશી

રાજકોટ : પૂજાબેન (ઉ.વ.૨૮) તે મંથનભાઈના ધર્મપત્નિ, તે વિરેશભાઈ શાંતિલાલ દોશી તથા સુશીલાબેનના પુત્રવધુનું તા.૧ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું - પ્રાર્થનાસભા તા.૪ને ગુરૂવારે સવારે ૧૦:૧૫ કલાકે જૈન ઉપાશ્રય, શનાળા રોડ, વોડાફોન શોરૂમની સામે, મોરબી, પ્રાર્થનાસભા તા.૪ને ગુરૂવારે સવારે ૧૧:૧૫ કલાકે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિ વાડી, જૂના બસ સ્ટેન્ડ, મોરબી ખાતે રાખેલ છે.

હરિલાલ સાયાણી

રાજકોટ : સલાયા વાળા વિસનજી જીવરાજ વાળા સ્વ. પ્રેમજીભાઈ મથુરાદાસ સાયાણીના પુત્ર હરીલાલ પ્રેમજીભાઈ સાયાણી (ઉ.વ.૬૫) તે મીતેષભાઈ (હરિઓમ સેલ્સ એજન્સી, રાજકોટ), મીરાબેન ધવલકુમાર ગણાત્રા (અમદાવાદ), માધવીબેન જતીનકુમાર રાચ્છ (રાજકોટ)ના પિતાશ્રી તથા સલાયાવાળા સુભાષભાઈ સાયાણીના નાનાભાઈ તથા રવિ તથા અમિતભાઈ કાકા, હિંમતલાલ હિરાચંદ કોટેચા (થાનવાળા)ના જમાઈનું તા.૨ને મંગળવારના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે. સસરા પક્ષ (શ્રી હિંમતલાલ હિરાચંદ કોટેચા) (થાનગઢવાળા)ની સાદડી સાથે રાખેલ છે.

હંસાબેન ગાંધી

રાજકોટ : દશા મોઢ માંડલીયા સ્વ.જયંતિલાલ નરભેરામ ગાંધીના ધર્મપત્નિ હંસાબેન જયંતિલાલ ગાંધી (ઉ.વ.૭૩) તે જેતપુર પાવીવાળા નટવરલાલ નરભેરામ ગાંધીના નાનાભાઈના ધર્મપત્નિ તથા વિપુલ ગાંધી, સંજય ગાંધી, યોગેશ ગાંધી તથા શીતલબેનના માતુશ્રી તે સ્વ.ચીમનલાલ મહેસાણાવાળાના નાના બહેન તથા સ્વ.સુરેશભાઈ, રમેશભાઈ, સ્વ.ભરતભાઈ, સ્વ.દીલીપભાઈ તથા સ્વ.દીપકભાઈના મોટા બહેનનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૪ને ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬, શ્રી મોઢ વણીક વિદ્યાર્થી ભુવન, ૫ - રજપૂતપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતિલાલ ચોલેરા

રાજકોટ : સ્વ.ગીરધરલાલ લવજી ચોલેરાના સુપુત્ર તે સ્વ. વૃજલાલભાઈ તથા અમુભાઈ, મિલનભાઈ તથા ભાનુબેન, સ્વ.વસંતબેન, સરોજબેન તથા ઈલાબેનના ભાઈ તેમજ સરોજબેન તન્નાના પતિ તથા રાજેનભાઈ ચોલેરા (સાંજ સમાચારના કર્મચારી) તથા પૂજાબેન ગણાત્રાના પિતાશ્રી, મીતના દાદા તેમજ દીપાબેન વિજયભાઈના સસરા તેમજ સ્વ.નાનાલાલ જાદવજી તન્ના (બેડલાવાળા)ના જમાઈ કાંતિલાલ ગીરધરલાલ ચોલેરાનું તા.૨ને મંગળવારના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનંુ ઉઠમણું તથા શ્વસુર પક્ષની સાદડી તા.૪ના ગુરૂવારના સાંજે ૫ કલાકે રાખેલ છે. ભાઈઓ તથા બહેનોનું સાથે કુવાવાળી ખોડીયાર મંદિર, લક્ષ્મીવાડી કવાર્ટર, રાજકોટ ખાતે રાખેલ છે. (ઉઠમણા પછીના તમામ લૌકિક તેમજ સામાજીક વ્યવહાર સદ્દગતની ઈચ્છાનુસાર બંધ રાખેલ છે.)

યશવંતરાય ચાવડા

જામજોધપુરઃ યશવંતરાય વિઠલદાસ ચાવડા(ઉ.વ.૮૨) તે કિરીટભાઇ કૃષ્ણભાઇ, રાજેનભાઇ તથા બિંદેશભાઇના પિતાનું તા.૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે.ઉઠમણું તા. ૪ ગુરૂવારના રોજ જાગનાથ મહાદેવ મંદિર ખાતે બપોરે ૪ થી પ રાખેલ છે.

ઓધવજીભાઇ કારેલીયા

 ધોરાજી : લુહાર ઓધવજીભાઇ જાદવજીભાઇ કારેલીયા (ઉ.વ.૮૪) તે સ્વ. જાદવજીભાઇ રતનશીભાઇ કારેલીયાના પુત્ર. સ્વ. અમરશીભાઇ રતનશીભાઇ કારેલીયાના ભત્રીજા, સ્વ. દેવશીભાઇ કુરજીભાઇ વાઘેલાના જમાઇ તથા મીના, મધુ, ભારતી, આરતી, જયશ્રી, અલ્પા, મેહુલ, ઉદય(રાજુ)ના પિતા તા. ૧ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. પ્રાર્થના સભા તા.૪ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ગાંધી વાડી, સ્ટેશન પ્લોટ, ધોરાજી ખાતે રાખેલ છે. તમામ લોૈકીક ક્રિયા તથા શોક બંધ રાખેલ છે.

ઉષાબેન શાહ

ધોરાજીઃ સ્વ. ધીરજલાલ રણછોડદાસભાઇ શાહના પુત્ર ભરતભાઇ શાહના ધર્મપત્નિ ઉષાબેન (ઉ.૬ર) તે અશ્વિનભાઇ શાહ (પાલીતાણા)ના ભાભીનુંતા.૩જીએ અવસાન થયું છે.ઉઠમણું તા.પ શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે તેમજ પ્રાર્થના સભા સવારે ૧૧ કલાકે શ્રી વિશાશ્રીમાળી જ્ઞાતિની વાડી, દરબારગઢ રોડ-ધોરાજી ખાતે રાખેલ છે.

હાજી અબ્દુલભાઇ કુરેશી

રાજકોટ : હાજી અબ્દુલ કરીમભાઇ કુરેશી ટી.ટી. (રેલ્વેવાળા)  જે અલતાફભાઇ કુરેશી તથા અમીનભાઇ કુરેશીના પિતા તા. ૧ના ખુદાની રહેમતમાં પહોંચી ગયા છે.

હાજી અબ્દુલભાઇ કુરેશી

રાજકોટ : હાજી અબ્દુલ કરીમભાઇ કુરેશી ટી.ટી. (રેલ્વેવાળા)  જે અલતાફભાઇ કુરેશી તથા અમીનભાઇ કુરેશીના પિતા તા. ૧ના ખુદાની રહેમતમાં પહોંચી ગયા છે.

લીલાવંતીબેન રાયજાદા

રાજકોટઃ રાજકોટ નિવાસી ગં. સ્વ. લીલાવંતીબેન કાંતીલાલ રાયજાદા (ઉ.વ.૯ર) તે રામલાલ કાંતીલાલ રાયજાદા (ભુ.પુ. કર્મચારી-રાજકોટ નાગરીક સહકારી બેંક) તેમજ સ્વ.શ્રી યશવંતભાઇ કાંતીલાલ રાયજાદા (ભુ.પુ. કર્મચારી-રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક)ના માતુશ્રી તે મનજી મુળજી-જેતપુર વાળા ભગવાનજી મનજી શીંગાળાના પુત્રી, તેમજ સ્વ.વિરચંદ રાયચુરા તેમજ જગદીશભાઇ રાચ્છના સાસુ અને લંડનવાળા દીવાળીબેન વસનજી રાજદેવનાં બહેનનું તા.૧નાં શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૪ના  સાંજે પ-૩૦ કલાકે રામવાડી, કરણપરા, શેરી નં.૪ ખાતે રાખેલ છે. તથા પીયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

વસંતબેન કોટક

કુવાડવાઃ ઠા. સ્વ.કનૈયાલાલ કલ્યાણજીભાઇ કોટકના ધર્મપત્ની વસંતબેન (ઉ.વ.૬૩) તે રાજુભાઇ, અશોકભાઇ, સ્વ.ભારતીબેન, તથા જાગૃતીબેનના માતુશ્રી તે દીલીપભાઇ તથા સ્વ.જીતુબેનનાં કાકી તે માધવજીભાઇ જાદવજીભાઇ ગણાત્રા ચોકીવારા હાલ આણંદના દીકરી તે સ્વ.લાલજીભાઇ તથા હસમુખભાઇના બેન તા.રના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.૪ના ગુરૂવારે સાંજે ૪ થી પ, લોહાણા મહાજનવાડી બસ સ્ટેન્ડ પાસે, કુવાડવા ખાતે રાખેલ છે.

ચંદ્રકાંતભાઇ ફિચડીયા

રાજકોટઃ સોની ચન્દ્રકાન્ત ધીરજલાલ ફીચડીયા તે કિરીટભાઇ ગીરીશભાઇ ઇનાબેન મીનાબેનના પિતા તથા સોની પ્રેમજીભાઇ કરમશીભાઇ પાટડીયાના જમાઇનું અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૪ના કોઠારીયા નાકા, રામઝરૂખા મંદિરમાં સવારે ૧૦ થી ૧ર રાખેલ છે.

શાંતીલાલ ધ્રાંગધરીયા

રાજકોટઃ ગુર્જર સુતાર શાંતિભાઇ નારણભાઇ ધ્રાંગધરીયા (ઉ.વ.૭ર) તે સ્વ.નારણભાઇ રામજીભાઇ ધ્રાંગધરીયાનાં દિકરા, તે સ્વ.રમણીકભાઇ, દિનેશભાઇ, સ્વ.મહેશભાઇ, સ્વ.મુકેશભાઇ, તથા જશુબેન કરશનભાઇ વાળંભીયાના ભાઇ, તે મીનાબેન અશ્વિનકુમાર ઘોરેચાનાં પિતાશ્રી તથા સ્વ.નારણભાઇ પરસોતમભાઇ વઘાડીયા (જામનગર)નાં જમાઇનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬-૦૦ શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭-ભકિતનગર સ્ટેશન પ્લોટ, ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ભાનુબેન દવે

રાજકોટઃ (મુળ ધુનડા સજનપર) ચા.મં.મો.બ્રા. ગં. સ્વ. ભાનુબેન (ઉ.વ.૭૦) તે સ્વ.હેમશંકર ગૌરીશંકર દવેના ધર્મપત્ની તેમજ માધાપર નિવાસી સ્વ.જેઠાલાલ કાનજી દવેના પુત્રી તેમજ ધર્મેન્દ્ર એચ. દવે (હેડ પોસ્ટ ઓફિસ-રાજકોટ) વર્ષાબેન જે. જોષીના માતુશ્રી તેમજ ધાર્મિકના દાદીમાં તે પ્રવિણભાઇ જે. દવે, રજનીભાઇ દવે, મહેશભાઇ દવેના બહેનનું તા.૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું તેમજ પીયર પક્ષનું બેસણું તા.૪ના ગુરૂવારે સાંજના ૪ થી પ ચાતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ બોર્ડીંગ (ગુલાબવાડી) મીલપરા મેઇન રોડ ખાતે રાખેલ છે.

જયવંતભાઇ શાહ

રાજકોટઃ સ્વ.ભૂપતલાલ અમરચંદ શાહના પુત્ર જયવંતભાઇ (ઉ.વ.૬૮) (સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયા) તે મુકેશભાઇ, નીતીનભાઇ (રા.ના.સ. બેન્ક) પ્રજ્ઞાબેન તથા નિતાબેનના મોટાભાઇ તથા પારસભાઇ, નેહાબેન, ચાર્મીબેનના પિતાશ્રી તા.રના અરિહંત શરણ પામેલ છે. તેમની સ્મશાનયાત્રા તા.૩નાં બુધવારે રાત્રીનાં ૯-૦૦ કલાકે, 'વીર સૌરભ', જીવનવિહાર સોસાયટી, ૩ સહકારનગર, મહિલા કોલેજ પાછળથી નીકળશે.

ઉષાબેન શાહ

રાજકોટઃ સ્વ. જયસુખલાલ બાબુલાલ મહેતા (મેવાસાવાળા) ના પુત્રી ભરતકુમાર ધીરજલાલ શાહ (ધોરાજીવાળા) ના ધર્મપત્નિ, હર્ષદભાઇ, નરેશભાઇ, મહેશભાઇ,  જીજ્ઞેશભાઇ, રૂપેનભાઇ ખાખરાવાળાના બહેન ઉષાબેનનું અવસાન થયેલ છે. તેમની સાદડી હર્ષદભાઇ જયસુખલાલ મહેતાના ઘરે લક્ષ્મણ જુલાવાળી શેરી, ૨૦ જાગનાથ પ્લોટ સામેની શેરી, ડોે. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે ગુરૂવાર તા.૪ના બપોરે ૪ વાગ્યે રાખેલ છે. પ્રાર્થનાસભા તા.૫ શુક્રવારે સવારે ૧૧ વાગ્યે વિશાશ્રીમાળી વાડી ધોરાજી ખાતે રાખેલ છે.

મોહિત ધાંધીયા

  રાજકોટઃ ધીરજલાલ ગોવિંદભાઇ ધાંધીયા (મહેતા) તથા સ્વ. રેખાબેન ધીરજલાલ ધાંધીયાના પુત્ર મોહીત ધીરજલાલ ધાંધીયા (ઉ.વ.૩૫) તે લલીતભાઇ ધાંધીયા, રજનીભાઇ ધાંધીયા તથા બકુલાબેન વિજયકુમાર દવેના ભત્રીજા તે પૂનમબેન જીગ્નેશભાઇ વેગડાના ભાઇશ્રી, તે ગીરધરભાઇ નાથાભાઇ દવે, લક્ષ્મીશંકરભાઇ અને જગદીશભાઇ (ડેરી વડાળા)ના ભાણેજ, તથા સ્વ. નટવરલાલ છગનભાઇ મંડીર (નાના ઝિંઝાવદર)ના જમાઇનું તા. ૩૦-ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૪ ને ગુરૂવાર. સાંજે ૪ થી ૬, પટેલ વાડી, જલારામ ચોક, રાજકોટ ખાતે રાખેલ છે

બીપીનભાઇ ભટ્ટ

શ્રી ગુજરાતી શ્રી ગૌડ માળવિય શાંડિલ્ય ભટ્ટ પરિવારના મુળ પાડાસણ નિવાસી હાલ રાજકોટ, સ્વ. હરીલાલ મોતીલાલ ભટ્ટના પુત્ર બિપીનભાઇ હરીલાલ ભટ્ટ તે સુશીલભાઇ હરીલાલ ભટ્ટના નાનાભાઇ, હરેશભાઇ રમણીકલાલ ભટ્ટના મોટાભાઇ તથા જીજ્ઞેશભાઇ, કમલભાઇ તેમજ કાશમીરાબેન, દિપકભાઇ જોષી (જૂનાગઢ) ના પિતાશ્રીનું તા. ૨ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  સદ્ગતનું બેસણું તા. ૪ ને ગુરૂવારના રોજ સાંજેૅં ૪ થી ૬ કલાકે, પુરૂષાર્થ મહાદેવ મંદિર, હરિધવા માર્ગના છેડે, ડી. માર્ટની પાછળ, પુરૂષાર્થ સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.

વસંતબેન 

રાજકોટઃ દલપતભાઇ આડેસરા, મુળ ખડકપુરવાળા (હાલ રાજકોટ) ના ધર્મપત્નિ વસંતબેન (ઉ.વ.૬૫) તે દિનેશભાઇ તથા જયંતિભાઇ, ભારતીબેન, ચંદાબેનના માતૃશ્રી તા. ૩ ને બુધવારના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૪ ને ગુરૂવારના રોજ સવારે ૧૦ થી ૧૧, માલધારી શેરી, કોઠારીયા રોડ, મહાદેવના મંદિર, નિલકંઠ ટોકીઝની સામેનો રસ્તો, બાલાજી શોપ વાળી શેરી, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

 સુરેશભાઇ મહેતા

રાજકોટ : મુળ જેતલસર (નાજાપર) હાલ રાજકોટ નિવાસી સ્વ. સુરેશભાઇ દેવશંકરભાઇ મહેતા  તે રમેશભાઇ ડી.મેહતાના મોટા ભાઇ તથા મેહુલ અને જયેશના પિતાનું તા.૦૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે સ્થળ ધનંજય હોલ, હૂડકો ચોકડી પાસે, સનાતન પાર્ક, રાજકોટ ખાતે રાખેલ છે.

માધવીબેન ધિનોજા

 રાજકોટઃ મુળ સુરત નિવાસી સોની હરીશભાઇ કાન્તીલાલ ધોળકીયા (વીભાપર વાળા) ની પુત્રી માધવીબેન મીતુલકુમાર ધિનોજા (ઉ.વ.૨૯)નું તા.૦૧ના રોજ  દુઃખદ અવસાન થયેલ છે. પિયર પક્ષની સાદળી તા. ૦૪ ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે બ્લોક નં-૩, શેરી નં.૪, સત્યમપાર્ક, ૮૦ ફુટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઇલાબેન માંકડ

રાજકોટ : સ્વ. ઇલાબેન રતિલાલ માંકડ (ઉ.વ.૮૩) તે સ્વ. હિમાંશુભાઇ, સ્વ. સુધીરભાઇ, શિરિષભાઇ, કિરણભાઇ, સ્વ.મૃદુલ, કંદર્પ (રાજુ) માંકડ તથા સ્વ. હર્ષાબેન જોશીપુરા, પ્રજ્ઞાબેન છાંયા, કલ્પનાબેન ધોળકીયાના બહેન, પલાશ તથા જસ્મીન માંકડના ફઈનું તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૦૪ ગુરૂવારે સાંજના પ થી ૬ દરમ્યાન જાગનાથ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

શારદાબેન અડીયેચા

રાજકોટઃ ગુર્જર સુથારઃ પોપટભાઈ મોહનભાઇ અડીયેચા (ઢસા) ના ધર્મપત્ની શારદાબેન તે ચીમનભાઈ, હર્ષદભાઈ તથા બીપીનભાઈના માતા અને દિલીપકુમાર મનસુખભાઇ કરગથરાના સાસુ (ઉ.વ. ૭૬)નું તા. ૨૯ શનિવાર ના રોજ અવસાન થયેલ છે.  સદગત નું બેસણું, એ-૨૦૧ રોયલ પેલેસ, પુનિતપાર્ક-૩, વાવડી રોડ, ૧૫૦  ફૂટ રિંગરોડ રાજકોટ ખાતે તા. ૪ ને ગુરુવાર ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે તથા તા. પને શુક્રવારના ઢસા ખાતે રાખેલ છે. (મો. ૯૪૨૮૮૯૦૮૩૪)

રતિલાલ મહેતા

 રાજકોટ :  રતિલાલ દેવચંદભાઇ મહેતા (ઉ.વ.૮૦) તેઓ મીનાબેન રતિલાલ મહેતા ના પતિ, અજયભાઇ તથા દીપાબેન પ્રકાશભાઇ વોરાના પિતાશ્રી, કૈરવી મહેતાના દાદાજી, રૂત્વી વોરાના નાનાજી, હિતેશભાઇ છગનલાલ મહેતાના કાકા તેમજ પ્રકાશભાઇ વોરા (વર્ધમાન ઇલેકટ્રીક) ના શ્વસુર નું તા.૧ના રોજ દેહપરિવર્તન થયેલ છે. સ્વર્ગસ્થ શ્રી નું બેસણું તથા પ્રાર્થના સભા તા.૪ ને ગુરૂવાર ના રોજ સવારે ૧૦:૧૫ થી ૧૧:૧૫, શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર, ૫-પંચનાથ પ્લોટ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવ્હાર બંધ રાખેલ છે.

વિનોદરાય ગાંધી  

રાજકોટઃ મોઢવણિક શ્રી વિનોદરાય ઓધવજીભાઈ ગાંધી (ઉ.વ.૭૮) (રીટા. પશુપાલન) તે મહેન્દ્રભાઇ ગાંધી (રીટા. બીએસએનએલ  તથા ખજાનચી શ્રી મોઢવણીક સમાજ), જશવંતીબેન ધીમંતભાઈ મહેતા (ભાવનગર), ઉષાબેન મનહરલાલ દોશી (રાજકોટ)ના ભાઈ તથા પરાગભાઇ, બંકિમભાઇ તથા જાગૃતિબેન ઇલેશભાઇ વોરાના પિતાશ્રી તથા શ્રેય ગાંધીના દાદાજી તા. ૩ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા. ૪ને ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦,  ઁ તુલશીબાગ, રૈયા ટેલી એક્ષ. વાળો રોડ, સોમનાથ સોસાયટી ખાતે રાખેલ છે. સદ્ગતનું ચક્ષુદાન કરેલ છે.