Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021
અવસાન નોંધ

રમેશકુમાર રૂપારેલીયા

વેરાવળ : રમેશકુમાર મોહનલાલ રૂપારેલીયા (ઉ.પર) તે વૃજદાસભાઇ, ક્રિષ્નાબેન જગદીશકુમાર તન્નાના ભાઇ તથા મગનલાલ છગનલાલ, પરસોતમભાઇ છગનલાલના ભત્રીજાનું તા. ૩૧ ના રોજ અવસાન પામેલ છે.

વાલીબેન જોષી

જુનાગઢ : રાણપર નિવાસી ગોવિંદભાઇ નારણભાઇ જોષીના ધર્મપત્ની સ્વ. વાલીબેન ગોવિંદભાઇ જોષી (ઉ.વ.૯૦) જેઓ મુળજીભાઇ, સ્વ. અમુભાઇના માતુશ્રીનું તા. ૩૧ મીએ અવસાન થયું છે. તેમની દશા તારીખ પ ને ગુરૂવાર ઉત્તરક્રિયા તારીખ ૬ શુક્રવારના રોજ રાખેલ છે. કોરોનાની મહામારી લીધે તમામ ક્રિયા કુટુંબ પુરતી જ મર્યાદિત રાખેલ છે તેમજ ટેલીફોનીક બેસણું રાખેલ છે. મુળજીભાઇ ૯૧૭૩૭ ૧૦૦૪ર, જયદીપભાઇ મો. ૯પ૧૦૦ ૩૦૦૪ર, ગૌરીશંકરભાઇ મો. ૯૮૯૮૩ ૮પ૯ર૦

ગોદાવરીબેન ઠાકર

જુનાગઢ : શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ જુનાગઢ ગં. સ્વ. ગોદાવરીબેન નવલશંકર ઠાકર, (ઉ.વ.૮૮) તે સ્વ. નવલશંકર રેવાશંકર ઠાકરના ધર્મપત્ની, મનોજભાઇ એન. ઠાકર (શિશુમંગલ) ના માતુશ્રી, અંજલીબેનના દાદીમા, સ્વ. ચંદનબેન, સ્વ. રમણભાઇ, સ્વ. બાબુભાઇ, સ્વ. ગજેન્દ્રભાઇના ભાભી તથા સ્વ. ગાંડાલાલ છગનલાલ રાવલ (શ્રીનાથગઢ) ના દીકરીનું તા. ર સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૬ ને શુક્રવાર સવારના ૯ થી પ વાગ્યા સુધી રાખેલ છે.

ઈલાબેન દેસાઈ

રાજકોટઃ મુંબઈ નિવાસી સ્વ.ચીમનભાઈ જમનાદાસ દેસાઈના પુત્રવધુ તે જીતેન્દ્રભાઈ દેસાઈના ધર્મપત્નિ ઈલાબેન દેસાઇ તે દેવાંગ તથા પારસનાં માતુશ્રી, તે રાજુભાઈ તથા રોહિતભાઈ દેસાઈના ભાભી, તે શ્વેતાબેન દેસાઈના સાસુ તથા રાજકોટ નિવાસી સ્વ.રવિભાઈ કોઠારીના પુત્રી, તે બકુલભાઈ, સ્વ.નરેશભાઈ, શૈલેષભાઈ કોઠારીના બહેન તે નિલાબેનના બહેનનું તા.૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓશ્રીનું ટેલીફોનીક બેસણું તા.૫ ગુરૂવારનાં રોજ સાંજે ૫ થી ૭ રાખવામાં આવેલ છે. જીતેન્દ્રભાઈ દેસાઈ મો.૯૨૨૩૨ ૨૫૨૫૬, દેવાંગ દેસાઈ મો.૯૮૯૨૫ ૯૮૪૦૭, પારસ દેસાઈ મો.૯૮૯૨૬ ૬૩૬૦૩, શૈલેષભાઈ કોઠારી મો.૯૯૦૪૩ ૪૨૫૦૦, શ્વેતા દેસાઈ મો.૯૭૬૯૨ ૮૫૦૨૦

પાર્વતીબેન જોષી

જસદણઃ રાજગોર બ્રાહ્મણ પાર્વતીબેન નાનાલાલ જોષી (ઉ.૯૦) તે પ્રવીણભાઇ, વાસુદેવભાઇ (સુરત)  (ઉપપ્રમુખ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ) જેન્તિભાઇ તથા સરોજબેન દુર્ગાશંકરભાઇ મહેતા (સાળગપુર હનુમાન) ના માતુશ્રી તેમજ સંજયભાઇ, દિપેશભાઇ અને રાજદિપભાઇના દાદીનું તા.૧ ના રવિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.પ ગુરૂવારના સાંજે ૪ થી ૬ ગાયત્રી મંદિર નવા બસસ્ટેશન સામે જસદણ ખાતે રાખેલ છે.

ઘનશ્યામભાઈ ઠકકર

રાજકોટઃ સ્વ.ઠકકર ઘનશ્યામભાઈ મોહનલાલ તે ગુલાબબેન ઘનશ્યામભાઈ ઠકકરના પતિ, અલ્કાબેન હર્ષિતકુમાર ધનેશાના પિતાશ્રી (વેરાવળ), કિરણભાઈ ઠકકરના પિતાશ્રી (કિરણ એસ્ટેટ વાળા), મહેન્દ્રરાય પોપટલાલ જસાણી (બાબરા વાળા)ના જમાઈ, મધુભાઈ મહેન્દ્રરાય જસાણી (મુંબઈ)ના બનેવીશ્રી, ગોરધનદાસ ધનેશા (વેરાવળ)ના વેવાઈ તા.૨ના અક્ષરનિવાસી થયેલ છે. તેમનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૫ ગુરૂવારને સાંજે ૪ થી ૬ રાખેલ છે. ટેલીફોનીક શોક વ્યકત કરવા અને દિલાસો આપવા સૌ સગા- સંબંધી અને મિત્રોને વિનંતી કરાઈ છે.

કાંતિલાલ પાઠક

રાજકોટઃ મુળ ગામ દામનગર હાલ રાજકોટ નિવાસી કાંતિલાલ જટાશંકર પાઠક (ઉ.વ.૭૨) તે તુષાર પાઠક અને વિશાલ પાઠકના પિતાશ્રી તથા સ્વ.શાસ્ત્રી ભગવતીપ્રસાદ જીવરામભાઈ રાવલના જમાઈ તા.૨ને સોમવારના રોજ કૈલાશવાસ થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતીને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (પિયરપક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.) તુષાર પાઠક મો.૯૭૨૪૮ ૬૫૭૬૦, વિશાલ પાઠક મો.૯૮૨૪૨ ૬૮૦૬૮, હર્ષાબેન પાઠક મો.૯૮૨૪૩ ૯૮૧૯૮, રાકેશ રાવલ મો.૯૮૨૫૬ ૦૯૭૬૯, શાસ્ત્રી ભાવેશ રાવલ મો.૯૮૨૫૫ ૧૭૭૦૯

લાખાભાઈ ઘોણીયા

રાજકોટઃ ગોંડલ નિવાસી સ્વ.લાખાભાઈ નાનજીભાઈ ઘોણીયા (ઉ.વ.૮૩) તે મનિષભાઈના પિતા તથા જયના દાદા તા.૨ને સોમવારે શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૫ને ગુરૂવારે ૪ થી ૬ લેઉવા પટેલ વાડી, જેલ ચોક, ગોંડલ ખાતે રાખેલ છે.

વિજયાબા તલાટીયા

રાજકોટઃ ગુર્જર રાજપૂત સ્વ.વિજયાબા  રણજીતસિંહ તલાટીયા (ઉ.વ.૮૬) તેઓ કિરીટસિંહ, રામસિંહ, રાજેન્દ્રસિંહના માતુશ્રીનું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ને ગુરૂવારે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ન્યુ રાજદીપ સોસાયટી શેરી નં.૨, ૪૦ ફૂટ રીંગ રોડ બાલાજી હોલ ખાતે રાખેલ છે. મો.૯૭૧૪૭ ૫૫૯૧૪