Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020
જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાનાં કાકાનું અવસાન

જામજોધપુર : ધારાસભ્ય ચિરાગભાઇ રમેશભાઇ કાલરીયાના કાકા તેમજ પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ વિઠ્ઠલભાઇ કાલરીયા તેમજ પ્રવીણભાઇ વિઠ્ઠલભાઇ કાલરીયા તથા લલીતભાઇ વિઠ્ઠલભાઇ કાલરીયાના ભાઇ તેમજ રાજન કાલરીયા તથા રવિ કાલરીયાના પિતા જયપ્રકાશ વિઠ્ઠલભાઇ કાલરીયા (ઉ.વ.૬૦) નું તા. ૩-૬-ર૦ર૦ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. સદ્ગતનું (લૌકીક ક્રિયા) બંધ રાખેલ છે. જેમનું ટેલિફોનિક બેસણું ચિરાગભાઇ રમેશભાઇ કાલરીયા (૯૪ર૭ર પ૬૯૯૯) તથા રાજનભાઇ (૯૦૯૭ર પપપપપ) રાખેલ છે.

અવસાન નોંધ

અમૃતભાઇ મકવાણા

રાજકોટઃ અમૃતભાઇ કાનજીભાઇ મકવાણા જે જીતેન્દ્રભાઇ અમૃતભાઇ મકવાણા તથા દિલીપભાઇ અમૃતભાઇ મકવાણાના પિતાશ્રી રામજીભાઇ કરશનભાઇ મકવાણા તથા ભગવાનજીભાઇ કરશનભાઇ મકવાણાના ભાઇનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. વિપરીત પરિસ્થિતિને લીધે સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૪ને ગુરૂવારના રોજ સવારે ૮ થી ૧૦ રાખેલ છે. જીતુભાઇ મો. ૭૦૧૬૬૫૯૩૫૨, દિલીપભાઇ મો.૯૫૮૬૧૦૬૪૭૧ આવકાર સીટી  જી-૨૦૬ પરીન ફર્નીચર પાછળ ગોંડલ રોડ રાજકોટ.

શાંતિલાલ કાગડા

મોરબી : શાંતિલાલ એન. કાગડા, (ઉ.વ.૮ર) તે રો. ટે. હરીશભાઇ પી. શેઠના બનેવીનું તા. ૧ ના રોજ મુંબઇ મુકામે અવસાન થયું છે. હાલની પરિસ્થિતિમાં સરકારની ગાઇડ લાઇન મુજબ બેસણુ બંધ રાખેલ છે. સગા-સ્નેહીઓએ ટેલીફોનીક દિલસોજી પાઠવવા જણાવ્યું છે.

હરેશગીરી ગૌસ્વામી

રાજકોટઃ હરેશગીરી ઇશ્વરગીરી ગૌસ્વામી તે મોનાબેનના પતિ તથા શુભમગીરી, અંજલીબેનના પિતાશ્રી તથા કિશોરગીરી, રાજેશગીરી, વાસુદેવગીરી, સુખદેવગીરી, બળદેવગીરીના ભાઇશ્રીનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૪ ગુરૂવારે ૩,ગાંધીનગર ગાંધીગ્રામ સર્વેશ્વર મહાદેવ મંદિરે રાખેલ છે. તેમજ શકિતપુજન તા.૮ને સોમવારે રાખેલ છે. ફોન નં. ૭૦૩૩૭ ૭૭૪૪૩

ગીતાબેન મકવાણા

રાજકોટઃ ગીતાબેન કિશોરભાઇ મકવાણા (ઉ.વ.પ૧) તે સ્વ.કાનજીભાઇ નગજીભાઇ મકવાણા (રેલ્વે)ના પુત્રવધુ તથા સ્વ.કિશોરભાઇ (કમલેશભાઇ) મકવાણાના ધર્મપત્ની તેમજ અરવિંદભાઇ (સેન્ટ પોલ સ્કુલ), હસમુખભાઇ (પટેલ બ્રાસ)ના મોટાભાભી તથા સ્વ.સાગરભાઇ, પ્રશાંતભાઇ, અનિતાબેન ધવલભાઇ ડાભીના માતુશ્રી તેમજ બાબુભાઇ ગોવિંદભાઇ પરાલિયાના દિકરીનું તા.૧ના અવસાન થયેલ છે. સ્વ.ગીતાબેનનું ટેલેફોનિક બેસણું તા.૪ ગુરૂવારે રાખવામાં આવેલ છે. તેમજ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મોબાઇલ નંબર અરવિંદભાઇ ૯૮૯૮૮ ૭ર૩૧પ, હસમુખભાઇ ૯૯ર૪૮ ૧૧૦૮પ, પ્રશાંતભાઇ ૮૬ર૦૬ ૦૯૪૪પ, અનિતાબેન ૮૧૬૦૬ પ૮૭૮૮

મહેશભાઇ મહેતા

રાજકોટઃ મેવાસા નિવાસી હાલ રાજકોટ સ્વ.જયસુખલાલ બાબુલાલ મહેતાનાં પુત્ર મહેશભાઇ (ઉ.વ.પ૪) તા.રના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

અલ્પેશભાઇ વડગામા

રાજકોટઃ અલ્પેશભાઇ વસનજીભાઇ વડગામા હડમતીયાવાળા (પાલનપિર) હાલ રાજકોટ વસનજીભાઇ ત્રિકમજીભાઇ વડગામાના પુત્ર, હસમુખભાઇ તથા નિલેશભાઇના નાનાભાઇ ધવલ તથા જયના કાકા, મનાલી અને વિહાનના પાપા, નીચી માંડલ વાળા હાલ મોરબી સ્વ.નવીનભાઇ રામજીભાઇ જોલાપરાના જમાઇનું તા.૩૧ના અવસાન થયુ છે. બેસણું તા.૪ના ગુરૂવારે બપોરે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. હસમુખભાઇ મો. ૯૬૦૧૩ ૯૮૬ર૦ તથા નિલેશભાઇ મો. ૯૭ર૬૩ પપ૭૮ર છે.

ભરતભાઈ જાની

રાજકોટઃ રાજકોટ નિવાસી ઔદિત્ય ઝાલાવાડી બ્રાહ્મણ ભરતભાઈ કાંતિલાલ જાની (ઉ.વ.૭૦) તે કિરણબેન વ્રજલાલ રાવલના પતિ તેમજ સ્વ.જીતેન્દ્રભાઈ જાની, કિશોરભાઈ, સ્વ.હંસાબેન રતિલાલ જાની (રામોદ), ગં.સ્વ.ચંદ્રિકાબેન જનકકુમાર રાવલ (માણાવદર), માલતીબેન હિંમતલાલ રાવલ (સુરવા- ગીર)ના વડીલબંધુ તેમજ હિંમતલાલ રાવલ (સુરવા- ગીર)ના વડીલબંધુ તેમજ હિમાંશુભાઈ અને સોનલબેન સમીરકુમાર પંડિતના પિતાશ્રી તથા નિયતિબેન રાજનીકાંતભાઈ આચાર્યના સસરાનું તા.૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે સ્વ.શ્રીનું બેસણું તા.૪ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વચ્ચે ટેલિફોનીક રાખેલ છે. મો.૯૯૨૪૮ ૦૪૯૯૮, ૯૯૯૮૨ ૩૮૪૨૯, ૯૮૨૫૪ ૯૦૮૫૫, ૭૪૦૫૨ ૦૭૮૯૧

શારદાબેન ધોળકીયા

રાજકોટઃ વાટલીયા પ્રજાપતિ સ્વ.અ.સૌ.શારદાબેન તે હસમુખભાઈ દેવજીભાઈ ધોળકીયા (પુર્વ આસિસ્ટન્ટ ડાયરેકટર, પોસ્ટ ઓફિસ, રાજકોટ)ના ધર્મપત્નિ તેમજ દિપકભાઈ,નીપાબેન, નેહાબેન, આરતીબેનના માતુશ્રી તેમજ રીનાબેન દિપકભાઈ ધોળકીયાના સાસુનું તા.૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૪ને ગુરૂવારે બપોરે ૩ થી ૬ કલાકે રાખેલ છે.

ભગવાનજીભાઈ સાચલા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઈ- સુથાર સ્વ.ભગવાનજીભાઈ લાલજીભાઈ સાચલા (ઉ.વ.૭૫) (ઉમંગ ટેઈલર્સવાળા) સરપદડવાળા હાલ રાજકોટ તે સ્વ.ગીરધરભાઈના મોટાભાઈ તેમજ કેતનભાઈ, હિરેનભાઈના પિતાશ્રી તથા ધર્મેશભાઈના અદા અને પડધરીવાળા સ્વ.દયાળજીભાઈ મોનજીભાઈ ખેરડીયાના જમાઈ તા.૩૧/૫ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું હાલના સંજોગોમાં અનુસરીને ટેલિફોનીક બેસણું તા.૫ને શુક્રવારના રોજ સાંજના ૪ થી ૬ કલાકે છે. કેતનભાઈ (મો.૯૪૦૮૧ ૮૨૦૫૫), હિરેનભાઈ (મો.૯૦૬૭૦ ૨૦૮૯૭)

સંધ્યાબેન આહ્યા

રાજકોટઃ કુ. સંધ્યાબેન વિઠ્ઠલભાઇ આહ્યા તે સ્વ. વિઠલભાઇ જમનાદાસભાઇ આહ્યા તથા સ્વ. લીલાવંતીબેન વિઠલભાઇ આહ્યા (રાષ્ટ્રીય શાળા)ના પુત્રી તથા કલ્પનાબેન ઠક્કર, રીટાબેન વસંત, વિરલભાઇ આહ્યા અને આરતીબેન ઠકકરના બહેનનું તા.૨ના રોજ વડોદરા ખાતે અવસાન થયુ છે. સદગતનું બેસણુ તથા લૌકિક વ્યવહાર પરિસ્થિતીને ધ્યાને લઇ બંધ રાખેલ છે. વિરલભાઇ વિઠલભાઇ આહ્યા (૯૭૧૪૩ ૭૦૭૩૪) પલ્લવીબેન વિરલભાઇ આહ્યા (૭૮૨૦૦૬૪૩૧૨)

શારદાબેન ધોળકિયા

રાજકોટઃ સ્વ.શારદાબેન હસમુખભાઇ ધોળકીયા  તે  હસમુખભાઇના પત્ની તેમજ દિપકભાઇના માતુશ્રી (ઉ.વ.૭ર)નો સ્વર્ગવાસ તા.ર-૬-ર૦ર૦ને મંગળવારના રોજ  થયેલ છે.  વાસ્તવીક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા.૪-૬-ર૦ર૦ ગુરૂવારે સાંજના ૩ થી ૬ રાખેલ છે. મો.હસમુખભાઇ ૯૮૭૯૦ ર૪૧૧૦ મો.દિપકભાઇ ૮૮૬૬૮ ર૭૯૪૭

ભરતભાઈ ભટ્ટ

રાજકોટઃ જામનગર નિવાસી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ભરતભાઈ રમણીકભાઈ ભટ્ટ (ઉ.વ.૬૪) કે જે અમિતભાઈ ભટ્ટ, ક્રિષ્નાબેન જોષી (રાજકોટ), વીણાબેન ભટ્ટના પિતાજી તેમજ હરેશભાઈ જોષી (રાજકોટ) અને પિનાકીનભાઈ ભટ્ટ (જામનગર)ના સસરાનું દુઃખદ અવસાન તા.૨ના રોજ થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા.૪ ગુરૂવારે સાંજે ૪ થી ૬, અમીત ભટ્ટ મો.૯૪૨૯૮ ૦૫૮૯૫, ક્રિષ્નાબેન જોષી મો.૯૪૨૭૨ ૬૮૭૩૧, વીણાબેન ભટ્ટ મો.૯૪૨૮૮ ૬૪૩૩૪

યામીનીબેન ગાંધી

રાજકોટઃ મોઢ વણિક સુરેન્દ્રનગર નિવાસી હાડવૈદ સ્વ.અમૃતલાલ ફુલચંદ ગાંધીના પુત્રવધુ તથા બીએમસીના સિટી એન્જિનિયર સ્વ.વિનોદભાઈ ગાંધીના ધર્મપત્નિ યામીનીબહેન (ઉ.વ.૭૮)નું તા.૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે સંજીવ ગાંધીના માતુશ્રી તથા એડવોકેટ સ્વ.નાનાલાલ શેઠ (રાજકોટ)ના પુત્રી તેમજ એડવોકેટ સ્વ.વિનોદભાઈ શેઠ તથા એડવોકેટ ધર્મેશભાઈ શેઠ (પ્રમુખ- મોઢ વણિક સમાજ, રાજકોટ)ના બહેન હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બેસણું, લૌકિક વ્યવહાર તથા પિયર પક્ષની સાદડી માત્ર ટેલિફોન પર રાખેલ છે. ગુરૂવાર તા.૪ના રોજ સાંજે ૫ થી ૬:૩૦ સુધી ટેલીફોનિક બેસણું સંજીવ ગાંધી મો.૮૭૮૦૨ ૮૭૧૩૩, ધર્મેશ શેઠ મો.૯૮૨૪૨ ૧૬૧૫૫

દક્ષાબેન ત્રિવેદી

રાજકોટઃ માંગરોળ નિવાસી વડનગરા નાગર બ્રાહ્મણ હાલ રાજકોટ સ્થિત દક્ષાબેન પરાકુશરાય ત્રિવેદી (ઉ.વ.૮૧) તે કમલનયનભાઈ, સ્વ.ચંદ્રેશભાઈ, રોહિણીબેન, તિલોત્તમાબેનનાં માતુશ્રી તથા હેમાબેન અને એડવોકેટ અજીતાબેન (ધોરાજી)ના સાસુનું તા.૩ને બુધવારનાં રોજ રાજકોટ ખાતે અવસાન થયેલ છે. તમામ લૌકિક ક્રિયા મોકૂફ રાખેલ છે.

દશરથસિંહ ઝાલા

રાજકોટઃ મુળ સરધારકા, તા.વાંકાનેરનાં વતની દશરથસિંહ રણુભા ઝાલા તે દિગુભા દશરથસિંહ ઝાલાના પિતાશ્રીનું તા.૨ને મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૪ને ગુરૂવારે સરધારકા મુકામે રાખેલ છે.

રમેશભાઈ સુચક

રાજકોટઃ રાજકોટ નિવાસી રમેશભાઈ ગોપાલજીભાઈ સુચક (ઉ.વ.૬૫) તે સ્વ.શાંતિભાઈ, કિશોરભાઈ, શારદાબેનના નાનાભાઈ તેમજ જગદીશભાઈના પિતાશ્રી એન પ્રદીપભાઈ, મુકેશભાઈ, હરેશભાઈ અને અતુલભાઈના કાકાશ્રી અને કરસનદાસ માધવજી તન્નાના જમાઈ તેમજ સોનલબેન ચેતનકુમાર પુજાર, શીતલબેન અંકુરકુમાર રૂપારેલ, ધર્મિષ્ઠાબેન ગોપાલકુમાર લાખાણીના પિતાશ્રી તેમજ જિજ્ઞાસાબેન વૃજલાલ કારીયાના સસરા તા.૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલિફોનિક  ઉઠમણું તા.૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રમાબેન રાઠોડ

રાજકોટઃ મ.ક.સ.સુદરજી જ્ઞાતિ લાખાબાવળ વારા હાલ નિકાવા મનસુખભાઇ રાઘવજીભાઇ રાઠોડના ધર્મપત્નિ સ્વ.રમાબેન મનસુખભાઇ રાઠોડ તા.૧-૬-૨૦૨૦ના શ્રીજી ચરણ પામેલ છે તે કનુભાઇ રાઘવજીભાઇ રાઠોડના ભાભી તથા રાજકોટ રાજેશભાઇ જેન્તીભાઇ પીઠડીયાના સાસુ તથા કાલાવડ સ્વ.રસિકભાઇ રામજીભાઇ મકવાણાના દીકરી હાલ સંજોગોને અનુસરીને સદગતનું ટેલીફોનિક બેસણું તા.૪-૬-૨૦૨૦ના ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના રાઠોડ પરિવારના જયશ્રી કૃષ્ણ મનસુખભાઇ આર રાઠોડ ૯૫૮૬૭૨૦૧૧૬, રાજેશભાઇ જે પીઠડીયા ૯૮૨૪૩ ૦૦૭૨૬ અનિલભાઇ આર મકવાણા મોસાળ ૯૮૨૪૮ ૬૫૧૮૦