અવસાન નોંધ
અતુલભાઈ વસાણી
રાજકોટઃ હાલાઈ લોહાણા રાજકોટ નિવાસી સ્વ.અતુલભાઈ લક્ષ્મીદાસ વસાણી (ઉ.વ.૫૩) તે પલ્લવીબેનના પતિ, મિલન વસાણી તેમજ ચાંદની દ્રોમિલભાઈ કેશરિયાના પિતાશ્રી તેમજ દ્રોમિલભાઈ નવનીતભાઈ કેશરિયાના સસરાનું તા.૧ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૩ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાન, શાંતિનગર, રૈયાધાર, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.
ભગવતી પ્રસાદ
રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ ભગવતી પ્રસાદ તે ભરતકુમાર અમૃતલાલ ત્રિવેદી (રેલવે-ભાવનગર) મૂળ કાગદડી હાલ રાજકોટ તે રસીલાબેનના પતિ અને મયંક તથા વંદનાબેન જે. વ્યાસના પિતા તથા સ્વ.શશીભાઈ તથા પ્રવીણભાઈ અને ગીરીશભાઈ તેમજ કુસુમબેન મહેશભાઈ દવે અને રેખાબેન ધર્મેશભાઈ ભટ્ટના ભાઈ તથા સ્વ.હીરજીભાઈ જેરામભાઈ જાની ગોંડલના જમાઈ તા.૨ને ગુરૂવારના રોજ અક્ષર નિવાસી થયેલ છે. જેમનું બંને પક્ષનું બેસણું તા.૪ને શનિવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે ચા.મ.મો.બ્રાહ્મણ જ્ઞાતિની વાડી-૧ મિલપરા મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
ગોદાવરીબેન ઘેટીયા
રાજકોટઃ સ્વ.ગોદાવરીબેન વિઠ્ઠલભાઈ ઘેટીયા તેઓ વિઠ્ઠલભાઈ હરીભાઈના ધર્મપત્નિ તથા મનસુખભાઈના ભાભીશ્રી તેમજ ભાવિકભાઈ (તાલાય મેટાલિકસ પ્રા.લી.મેટોડા)ના ભાભુશ્રી ગુરૂવાર તા.૨ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તેમનું બેસણું શનિવાર તા.૪ના રોજ સવારના ૮ થી ૧૦ કલાકે સેરીનીટી ગાર્ડન કલબ હાઉસ, કોસ્મોપ્લેકસ સિનેમા પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે તેમજ મુળ ગામ વડાળી બપોરે ૩ થી ૫, પટેલ સમાજ, વડાળી ખાતે રાખેલ છે.(૩૦.૨)
કૃષ્ણસિંહ ઝાલા
રાજકોટઃ પંચાસીયા નિવાસી હાલ રાજકોટ કૃષ્ણસિંહ છત્રસિંહ ઝાલા તા.૨ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ અને ઉત્તરક્રિયા તા.૬ સોમવારના રોજ, ૧૦૧, સનરાઈઝ એપાર્ટમેન્ટ, ૧- ભોમેશ્વર વાડી, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. ઝાલા હરદેવસિંહ નરેન્દ્રસિંહ (પૌત્ર) મો.૮૧૬૦૮ ૫૨૩૮૪
ચુનીલાલ પંડયા
રાજકોટઃ ચુનીલાલ લાભશંકર પંડયા (ઉ.વ.૯૦) તે જવાહરભાઈ પંડયા ગિરીશભાઈ પંડયા, અતુલભાઈ પંડયા (એસેન મલ્ટીપેક લિ., વેરાવળ- શાપર)ના પિતાશ્રી તા.૨ ગુરૂવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમનું બેસણું તા.૪ સાંજે ૪ થી ૬ કલાકે, વિદ્યુતનગર કોમ્યુનીટી હોલ, પર્ણકુટી સોસાયટી પાસે, રાજકોટ મુકામે રાખેલ છે.(૩
વીરેન્દ્રભાઇ મહેતા
રાજકોટ : શ્રી નથુ તુલસી ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ રાજકોટના વીરેન્દ્રભાઇ જયંતિલાલ મહેતા (ઉ.પ૮) તે સ્વ. જયંતીલાલ નભેશંકર મહેતા અને સ્વ. પુષ્પાગૌરી જયંતીલાલ મહેતાનાં પુત્ર તેમજ રાજેન્દ્રભાઇ જયંતિલાલ મહેતા, અશોકભાઇ જયંતીલાલ મહેતા, ભારતીબેન દિનેશકુમાર મહેતા તથા શીલાબેન પ્રદીપભાઇ રાજયગુરૂના લઘુબંધુ અને દિનેશકુમાર મહેતા અને સ્વ. પ્રદીપકુમાર રાજયગુરૂના સાળા તા. ૧ ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્્ગતનું બેસણુ તા. ૩ ના રોજ સાંજે ૪ થી ૬ શુક્રવારે ઓમકારેશ્વર મહાદેવ મંદિર સરકારી કર્મચારી સોસાયટી મેઇન રોડ રૈયા સર્કલ આગળ રાજકોટ રાખેલ છે.
સુશીલાબેન વ્યાસ
મોરબી : મોરબી નિવાસી સુશીલાબેન અરવિંદભાઇ વ્યાસ (ઉ.વ.૭૯) તે મહેશભાઇ પી. ત્રિવેદી તથા જયેશભાઇ પી. ત્રિવેદીના મોટા બહેન તા. ર ના અવસાન થયેલ છે. બેસણું તા. ૪ ના સાંજે ૪ થી પ ત્રિકમરાયજી મંદિર નાની બજાર મોરબીમાં રાખેલ છે.
અમૃતલાલ ચાપડા
રાજકોટઃ સ્વ.અમૃતલાલ રવજીભાઈ ચાપડા જે મનોજભાઈ તથા ભાવેશભાઈના પિતાશ્રી તેમજ રમેશકુમાર સોલંકી તથા વલ્લભકુમાર વેગડના સસરાનું તા.૩/૨ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૪/૨ને શનિવારના રોજ રામેશ્વર મહાદેવ મંદિર પુનીત સોસાયટી કોઠારીયા રોડ ખાતે સાંજે ૪ થી ૫:૩૦ રાખેલ છે.
વસુમતીબેન સોલંકી
રાજકોટઃ વસુમતીબેન નટવરલાલ સોલંકી (ઉ.વ.૮૧) તે મેહુલભાઈના માતુશ્રીનું તા.૨/૨ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬/૨ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ ભીમનાથ મહાદેવ મંદિર, ગાયત્રીનગર-૨, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૮૯૮૧ ૦૩૦૧૦
અતુલભાઈ વસાણી
રાજકોટઃ હાલાઈ લોહાણા રાજકોટ નિવાસી સ્વ.અતુલભાઈ લક્ષ્મીદાસ વસાણી (ઉ.વ.૫૩) તે પલ્લવીબેનના પતિ, મિલન વસાણી તેમજ ચાંદની દ્રોમિલભાઈ કેશરિયાના પિતાશ્રી તેમજ દ્રોમિલભાઈ નવનીતભાઈ કેશરિયાના સસરાનું તા.૧ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૩ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાન, શાંતિનગર, રૈયાધાર, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.
ભગવતી પ્રસાદ
રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ ભગવતી પ્રસાદ તે ભરતકુમાર અમૃતલાલ ત્રિવેદી (રેલવે-ભાવનગર) મૂળ કાગદડી હાલ રાજકોટ તે રસીલાબેનના પતિ અને મયંક તથા વંદનાબેન જે. વ્યાસના પિતા તથા સ્વ.શશીભાઈ તથા પ્રવીણભાઈ અને ગીરીશભાઈ તેમજ કુસુમબેન મહેશભાઈ દવે અને રેખાબેન ધર્મેશભાઈ ભટ્ટના ભાઈ તથા સ્વ.હીરજીભાઈ જેરામભાઈ જાની ગોîડલના જમાઈ તા.૨ને ગુરૂવારના રોજ અક્ષર નિવાસી થયેલ છે. જેમનું બંને પક્ષનું બેસણું તા.૪ને શનિવારના રોજ સાંજે ૪ઃ૩૦ થી ૫ઃ૩૦ કલાકે ચા.મ.મો.બ્રાહ્મણ જ્ઞાતિની વાડી-૧ મિલપરા મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
ગોદાવરીબેન ઘેટીયા
રાજકોટઃ સ્વ.ગોદાવરીબેન વિઠ્ઠલભાઈ ઘેટીયા તેઅો વિઠ્ઠલભાઈ હરીભાઈના ધર્મપત્નિ તથા મનસુખભાઈના ભાભીશ્રી તેમજ ભાવિકભાઈ (તાલાય મેટાલિકસ પ્રા.લી.મેટોડા)ના ભાભુશ્રી ગુરૂવાર તા.૨ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તેમનું બેસણું શનિવાર તા.૪ના રોજ સવારના ૮ થી ૧૦ કલાકે સેરીનીટી ગાર્ડન કલબ હાઉસ, કોસ્મોપ્લેકસ સિનેમા પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે તેમજ મુળ ગામ વડાળી બપોરે ૩ થી ૫, પટેલ સમાજ, વડાળી ખાતે રાખેલ છે.
કૃષ્ણસિંહ ઝાલા
રાજકોટઃ પંચાસીયા નિવાસી હાલ રાજકોટ કૃષ્ણસિંહ છત્રસિંહ ઝાલા તા.૨ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ અને ઉત્તરક્રિયા તા.૬ સોમવારના રોજ, ૧૦૧, સનરાઈઝ ઍપાર્ટમેન્ટ, ૧- ભોમેશ્વર વાડી, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. ઝાલા હરદેવસિંહ નરેન્દ્રસિંહ (પૌત્ર) મો.૮૧૬૦૮ ૫૨૩૮૪
ચુનીલાલ પંડયા
રાજકોટઃ ચુનીલાલ લાભશંકર પંડયા (ઉ.વ.૯૦) તે જવાહરભાઈ પંડયા ગિરીશભાઈ પંડયા, અતુલભાઈ પંડયા (ઍસેન મલ્ટીપેક લિ., વેરાવળ- શાપર)ના પિતાશ્રી તા.૨ ગુરૂવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમનું બેસણું તા.૪ સાંજે ૪ થી ૬ કલાકે, વિદ્યુતનગર કોમ્યુનીટી હોલ, પર્ણકુટી સોસાયટી પાસે, રાજકોટ મુકામે રાખેલ છે
સુશીલાબેન વ્યાસ
મોરબી : મોરબી નિવાસી સુશીલાબેન અરવિંદભાઇ વ્યાસ (ઉ.વ.૭૯) તે મહેશભાઇ પી. ત્રિવેદી તથા જયેશભાઇ પી. ત્રિવેદીના મોટા બહેન તા. ર ના અવસાન થયેલ છે. બેસણું તા. ૪ ના સાંજે ૪ થી પ ત્રિકમરાયજી મંદિર નાની બજાર મોરબીમાં રાખેલ છે.
ગીતાબેન દવે
રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ગીતાબેન લાભશંકર દવે (ઉ.વ.પ8) તે ભરતભાઇ, સ્વ. મુકેશભાઇ, સ્વ. શૈલેષભાઇ, નયનાબેન અને નરેન્દ્રભાઇના બહેનનું તા. ર ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. 4 ને શનિવારે સાંજે 4 થી પ.30 ધુમકેતુ હોલ, રોયલ પાર્ક, શેરી નં. 4, કાલાવડ રોડ, રાજકોટમાં રાખેલ છે.
શેખ અબ્બાસભાઇ સાયલાવાલા
રાજકોટઃ સુરેન્દ્રનગર નિવાસી શેખ અબ્બાસભાઈ મુનઝરઅલી સાયલાવાલા તા.02/02ને ગુરૂવારના રોજ વફાત થયેલ છે. સદગતના જયારતના સિપારા તા.03ના રોજ શુક્રવારે રાત્રે મગરીબ ઇસાની નમાઝ બાદ નજમી મસ્જિદ, ટાંકી ચોક સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે.
કમલભાઈ પંડ્યા
રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ સ્વ. હરિભાઈ બજુભાઈ પંડ્યાના પુત્ર કમલભાઈ (ઉ.વ.65 મહેસાણા અમાન એપોલોના ડેપ્યુટી જનરલ મેનેજર હાલ અમદાવાદ) તે સ્વ. જનાર્દનભાઈ, ભરતભાઈ, ભાસ્કરભાઈ, સ્વ. હંસાબેન ભીષ્મકરાય ભટ્ટ, ગીતાબેનના ભાઈ તથા ડો. કેયુર, બંસરીબેન અને બ્રિજેશના પિતાશ્રી તે સ્વ.નાનાલાલ નારણદાસ પરીખ (ભાવનગર)ના જમાઇ તેમજ જીજ્ઞેશભાઈ અને રક્ષિતભાઈના બનેવીનું અવસાન થયેલ છે. બેસણું અને ઉઠમણું બંને પક્ષનું તા.6ના રોજ સાંજે 4 થી 6 શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર ભક્તિનગર સર્કલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
ચંપાબેન કકકડ
મોરબી : મુળ ટંકારા હાલ મોરબી નિવાસી ત્રિભોવનદાસ દામજીભાઇ કકકડના ધર્મપત્ની ચંપાબેન (ઉ.વ.87) તે મનોજભાઇ, મધુબેન કોટક, દક્ષાબેન સોમૈયા, ચંદ્રીકાબેન પુજારા અને હર્ષાબેન, ચમનભાઇ, મુકુંદભાઇ અને જે. ડી. મીરાણીના બહેનશ્રી તા. 1 ના રોજ ગૌલોકવાસી થયા છે. સદ્્ગતની પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી તા. 3 ને શુક્રવારે સાંજે 4 થી 6 શ્રી જલારામ પ્રાર્થના મંદિર અયોધ્યાપુરી મેઇન રોડ મોરબી ખાતે રાખેલ છે.
કાંતિલાલ પંડિત
મોરબી : સ્વ. પરસોતમદાસ નાનજીભાઇ પંડીતના પુત્ર કાંતિલાલ પરસોતમદાસ પંડિત (ઉ.વ.70) તે સ્વ. વસંતલાલ તથા સ્વ. અનિલભાઇના ભાઇ તેમજ કિશોરભાઇ, રમેશભાઇ, પ્રફુલાબેન પંકજકુમાર જોબનપુત્રા અને મહેશભાઇના કાકા તા. 1 ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્્ગતનું બેસણું તથા મોસાળ પક્ષની સાદડી તા. 3 ને શુક્રવારે સાંજે 4 થી પ જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.
નરેન્દ્રભાઇ જોબનપુત્રા
મોરબી : મુળ ટોલ હાલ મોરબી નિવાસી નરેન્દ્રભાઇ કેશવલાલ જોબનપુત્રા (ઉ.વ.67) તે કેશવલાલ નરશીદાસ જોબનપુત્રા (ટોળ) ના જયેષ્ઠ પુત્ર, પુષ્પાબેનના પતિ અને સાગરભાઇના પિતાશ્રી તેમજ દિનેશભાઇ અને પ્રફુલભાઇના ભાઇ તથા તેજશ, હેમાંગ અને પાર્થના ભાઇજી તેમજ નવલખીવાળા સ્વ. અમૃતલાલ ગોરધનદાસ તન્નાના જમાઇ તા. 1 ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્્ગતનું ઉઠમણુ અને સાસરીયા પક્ષની સાદડી તા. 3 ને શુક્રવારે સાંજે 4 થી પ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, અંકુર સોસાયટી, જીઆઇડીસી સામે શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.
રેખાબેન ગોંડલીયા
રાજકોટઃ રેખાબેન કિશોરભાઇ ગોંડલીયા(ઉ.૫૨) તે કિશોરભાઇ મગનલાલ ગોંડલીયાના ધર્મપત્નીનું તા. ૩ના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું કાલે તા.૪ શનિવારે બપોરે ૩થી ૫ કલાકે તેમના નિવાસ સ્થાને આસ્થાચોક, ગોવર્ધન એવન્યુ, બી-૩૦૨ રૂદ્રરેસીડેન્સી પાછળ, રેલનગર, રાજકોટ ખાતે રાખેલ છે મો.૯૭૧૪૭ ૬૦૫૧૨ અશોકભાઇ મગનલાલ ગોંડલીયા, અરૂણભાઇ મગનલાલ ગોંડલીયા, મુકેશભાઇ મગનલાલ ગોંડલીયા, ગૌરવભાઇ મગનલાલ ગોંડલીયા