Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021
અવસાન નોંધ

પુષ્પાબેન વસદાણી

રાજકોટઃ નિવાસી સ્વ.હરીરામભાઈ તનુમલ વસદાણીના ધર્મપત્નિ તે તનુમલ એન્ડ સન્સવાળા સુરેશભાઈ વસદાણી તથા સસ્તા અનાજવાળા વિજયભાઈ વસદાણીના માતુશ્રી તેમજ અનિકેતન તથા કલ્પેશ વસદાણીના દાદીમાં પુષ્પાબેન હરીરામભાઈ વસદાણી તા.૧ રવિવારના રોજ પ્રભુચરણ પામેલ છે. બેસણું (પઘડીયું) તા.૩ મંગળવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે નંદકિશોર હોલ, ૮- ગાયકવાડી પ્લોટ, રાજકોટ. સુરેશભાઈ- મો.૯૩૭૪૧ ૦૧૨૭૮, વિજયભાઈ મો.૯૩૨૮૦ ૬૧૩૪૬, અનિકેતન મો.૯૮૨૫૬ ૨૫૯૭૨, કલ્પેશભાઈ મો.૯૪૨૬૨ ૮૦૦૮૫

માલવીકાબેન બુધ્ધદેવ

રાજકોટઃ ગં.સ્વ.માલવિકાબેન (ઉ.વર્ષ ૬૦) તે સ્વ. ચંદ્રકાંતભાઇ નથુભાઇ બુધ્ધદેવના ધર્મપત્નિ, પોરબંદર નિવાસી નથુભાઇ જાદવજીના પુત્રવધુ, જુનાગઢ નિવાસી સ્વ.છગનભાઇ ડાહ્યાભાઇ કક્કડના પુત્રી, આકાશભાઇ ચંદ્રકાંતભાઇ બુધ્ધદેવ તેમજ અવનીબેન ધવલકુમાર ચાંદ્રાણી તેમજ ધ્વની અંકુરકુમાર કોટેચાના માતૃશ્રી તા.૩૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણું/પ્રાર્થના સભા તથા પીયર પક્ષની સાદડી તા. ૨ સોમવારના રોજ સાંજે ૪ થી પ ટેલિફોનિક રાખેલ છે. ૯૪૨૯૫ ૬૬૬૩૬ - આકાશભાઇ ચંદ્રકાંતભાઇ બુધ્ધદેવ ૭૨૨૭૮ ૮૮૧૦૮ - નેહાબેન આકાશભાઇ બુધ્ધદેવ ૯૪૨૬૯ ૨૫૪૨૫ - હરસુખભાઇ નથુભાઇ બુધ્ઘદેવ ૯૭૨૩૦ ૧૩૨૮૨ - ભુવનેશભાઇ છગનભાઇ કક્કડ ૮૯૯૯૭ ૩૯૯૯૦ - ધવલકુમાર નવનીતભાઇ ચાંદ્રાણી ૯૪૦૯૪ ૩૨૯૯૯ - અંકુરફુમાર બિપીનભાઇ કોટેચા

નિર્મળાબેન ધ્રાફાણી

 રાજકોટઃ દશા મોઢ માંડલિયા વણિક રાજકોટ નિવાસી નિર્મળાબેન કાંતિભાઈ ધ્રાફાણી (ઉ.વ. ૭૮) તે સ્વ. કાંતિભાઈ નરભેરામભાઈ ધ્રાફાણી ના ધર્મપત્ની, તે ડાયાભાઇ ચંદુભાઈ દીવાન (જસદણ)ની પુત્રી, તેમજ શેલેષભાઈ ના માતુશ્રી તા. ૩૧ ને શનિવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું ૅં તા. ૨ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. શેલેષભાઈ કાંતિભાઈ ધ્રાફાણી - મો. ૯૮૨૫૨ ૩૮૯૦૯, નગીનભાઈ નરભેરામ ધ્રાફાણી - મો.૯૩૩૮૮ ૯૧૫૭૬, પંકજભાઈ રસિકભાઈ ધ્રાફાણી - મો. ૯૪૨૮૨ ૬૪૦૯૯

વિજયાબેન ભગદેવ

રાજકોટઃ નિવાસી ગં.સ્વ. વિજયાબેન પ્રભુદાસભાઇ ભગદેવ (ઉ.વ.૮૫)જે મનોજભાઇ ભગદેવ અને અતુલભાઇ ભગદેવના માતુશ્રી (આલીધ્રા શુઝ) તા. ૧ રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને તેમનું ટેલીફોનીક બેસણું તા.૨ને સોમવારે સાંજે  ૪ થી ૬ રાખેલ છે.  મનોજભાઇ ભગદેવ ૯૦૩૩૪૭૪૪૪૫ , અતુલભાઇ ભગદેવ ૯૯૨૪૧ ૦૨૯૬૯, રક્ષિતભાઇ ભગદેવ ૯૯૨૪૮ ૭૧૦૨૨

જગદીશભાઇ ચાવડા

રાજકોટઃ ગુ.ક્ષ.ક. જગદીશભાઇ રણછોડભાઇ ચાવડા (ઉ.વ.૬૮) તે પરેશભાઇ, કાજલબેન અને જલ્પાબેનના પિતાશ્રી તથા અરવિંદભાઇ, અંકિતભાઇ અને ભુમિબેનના સસરા તા.૩૧ અક્ષરનિવાસી પામેલ છે. બેસણું તા.૦૨ના સાંજે ૪ થી ૬ સહકારેશ્વર મહાદેવ મંદિર, સહકાર સોસાયટી શેરી નં.૭ રાજકોટ ખાતે રાખેલ છે

રમેશચંદ્ર મોદી

રાજકોટઃ સ્વ. રમેશચંદ્ર રતિલાલ મોદી (ઉ.વ.૮૦) તે સ્વ. મહેન્દ્રભાઇ દીલીપભાઇ સ્વ. મુકુંદબેન રસિકલાલ (બોમ્બે) મીનાબેન શીરીષભાઇ (જેતપુર) ના મોટાભાઇ નીલેષભાઇ એમ. મોદીના ભાઇજીનું આજરોજ તા.૩૧ને રવિવારના (અવસાન)  અરિહંત શરણ થયેલ છે. લૌકીક વ્યવહાર હાલના સંજોગોને ધ્યાનમાં રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨ને સોમવારે સાંજે ૪ થી ૫:૩૦ દિલીપભાઇ મોદી ૯૬૨૪૪ ૩૭૭૧૧, નિલેષ મોદી ૯૯૨૫૦ ૬૮૩૯૫

અશોકભાઇ ખખ્ખર

રાજકોટઃ અશોકકુમાર મોરારજી ખખ્ખર (ઉ.વ.૫૬) તે વિમલભાઇ તથા અજયભાઇ તથા હેમાલીબેનના પિતાશ્રી ભરતભાઇ, વિપુલભાઇ, કમલેશભાઇ રીટાબેનના મોટાભાઇ, કિશોરકુમાર પોપટના સાળા, વિશાલકુમાર તન્નાના સસરા સ્વ. કાંતિલાલ નાનજીભાઇ શાગલાણીના જમાઇ તા.૧ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તથા સાદડી તા.૨ને સોમવારના રોજ બપોરે ૩ થી ૫ તેમના નિવાસ સ્થાને મું. આંબરડી (ગોંડલ) ખાતે રાખેલ છે.

અર્પિતાબેન હિરાણી

મોરબીઃ સ્વ. ધનલક્ષ્મીબેન પ્રેમજીભાઈ હિરાણીના પુત્ર જગદિશભાઈના ધર્મપત્ની અર્પિતાબેન (ઉ.વ. ૩૩) તે ભૂપેન્દ્રભાઈ, દેવેન્દ્રભાઈના નાના ભાઈના પત્ની, અશોકભાઈ, રામભાઈના ભાભી, તન્વીના માતુશ્રી, સોલાપુર નિવાસી રામચંદ્રભાઈ અડતાલના પુત્રી તા. ૨૯મીએ શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા. ૨ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોનિક બેસણુ રાખેલ છે. મો. ૯૪૨૯૫ ૫૦૦૬૩

પ્રેમિલાબા જાડેજા

ગોંડલઃ પ્રેમિલાબા પ્રભાતસિંહ જાડેજા (ઉ.વ. ૭૦) તે પ્રભાતસિંહ રાયસિંહ જાડેજા (પી.આર. જાડેજા)ના ધર્મપત્ની અને ઓમદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા (સદસ્ય નગરપાલિકા-ગોંડલ, ડીરેકટર નાગરિક સહકારી બેંક-ગોંડલના માતુશ્રી તેમજ ગીરીરાજસિંહ, રઘુરાજસિંહ, પૃથ્વીરાજસિંહ અને ધર્મરાજસિંહના કાકીનું તા. ૩૦ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૨ને સોમવારે સાંજે ૪ થી ૬ કડવા પટેલ સમાજની વાડી, ગુંદાળા રોડ ખાતે રાખેલ છે.

અમૃતભાઈ પરમાર

રાજકોટઃ રૈયા ગામ નિવાસી અમૃતભાઈ મૂળજીભાઈ પરમાર (પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન) તે સ્વ.જીવણભાઈ, સ્વ.સોમાભાઈ, મંગળભાઈ પરમાર (યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ. કંપનીના નિવૃત સીનીયર મેનેજર)ના નાનાભાઈ તથા કાનજીભાઈ, સ્વ.ભીમજીભાઈ, સ્વ.મોહનભાઈ, મહેન્દ્રભાઈના મોટાભાઈ તથા નરેશભાઈ, પ્રફુલ્લભાઈ અને બીપીનભાઈના પિતાશ્રીનું તા.૨૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું પાણીઢોળ તા.૩ના રોજ રૈયા ગામ ખાતે રાખેલ છે.

તરૂલતાબેન માખેચા

કેશોદઃ બટુકલાલ મોહનલાલ માખેચાના ધર્મપત્ની તરૂલતાબેન બટુકલાલ માખેચા (વિમલ સેલ્સ વાળા) તે વિમલ ત્થા ચિરાગના માતુશ્રીનું અવસાન થયેલ છે. તેઓનું ઉઠમણું  તા.રને સોમવારના રોજ સાંજે પ થી ૬ ટેલિફોનીક રાખેલ છે. તેમજ મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે. વિમલભાઇ મો. ૯૪ર૯૪ ૩૪ર૩૦, ચિરાગભાઇ મો. ૯૯૩૦૩ ૮૪પ૪૦, કેતનભાઇ મો. ૯૯૦૪૧ ૧૯૯૧૪, વીશાલભાઇ મો. ૭૦૧૬૭ પ૯૮૩૬, ધર્મેન્દ્રભાઇ (મોસાળ) મો. ૯૪ર૬ર ૪૦૦ર૮