Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021
ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશના માતુશ્રી માલુબેનનું અવસાન

ઉનાઃ કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશના માતુશ્રી માલુબેન ભીમાભાઈ વંશ તે પરેશભાઈના દાદીમાંનું અવસાન થયું છે. સદ્ગતની અંતિમવિધિ પૂંજાભાઈના નિવાસ સ્થાને સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ  સદ્ગતને અંજલી અર્પી હતી.

રિટા.ડિસ્ટ્રીકટ જજ હીતેનભાઈ ભટ્ટનું દુઃખદ અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું : સિવિલ જજ ભાવિક ભટ્ટના પિતાશ્રી અને

રાજકોટઃ જૂનાગઢ નિવાસી હિતેનભાઈ ગીરજાશંકરભાઈ ભટ્ટ (રિટાયર્ડ ડિસ્ટ્રિકટ જજ) તે હીનાબેન હિતેનભાઈ ભટ્ટના પતિ, ભાવિક ભટ્ટ (સીવીલ જજ કપડવંજ), હેતલ અભિષેક શુકલના પિતાશ્રી તેમજ ડો.હિમાંશુભાઈ  ભટ્ટ જુનાગઢના ભાઈ તથા મિહિર નલિકાંત દવે (એડવોકેટ) રાજકોટના બનેવી તથા અભિષેક નલીનભાઈ શુકલ (એડવોકેટ) રાજકોટના સસરાનું અમદાવાદ મુકામે તા.૧/૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૫/૭ના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ભાવિકભાઈ મો.૯૪૨૮૪ ૦૨૩૨૩, હીનાબેન મો.૯૮૨૫૬ ૨૮૯૦૧, અભિષેકભાઈ મો.૯૭૩૭૬ ૯૯૦૦૦

અવસાન નોંધ

કમળાબેન અડિયેચા

રાજકોટઃ સ્વ.કમળાબેન જયસુખલાલ અડિયેચા, તે જયસુખભાઈ પીતાંબરદાસ અડિયેચાના ધર્મપત્નિ તેમજ પ્રદીપભાઈ તથા ધવલભાઈના માતાનું તા.૩૦ બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨/૭ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રદિપભાઈ મો.૯૯૦૪૮ ૫૮૩૭૫, ધવલભાઈ મો.૯૯૦૯૩ ૩૩૩૯૩

વિજયાબેન અપારનાથી

ઉપલેટા : નિવાસી ગં. સ્વ. વિજયાબેન અમૃતગીરી અપારનાથી તે જેન્તીગીરી, મહેન્દ્રગીરી, ભરતગીરીના માતુશ્રી તથા મનિષગીરી, બ્રિજેશગીરી, જીજ્ઞેશગીરી, મેહુલગીરી, ભાવેનગીરીના દાદીનું તા. ૩૦ ને બુધવારના રોજ કૈલાસગમન થયેલ છે. તા. ર ને શુક્રવારના સાંજના ૪ થી ૬ ટેલિફોનિક બેસણુ રાખેલ છે. મો. ૯૯૭૮ર ર૭૯ર૮ જેન્તીગીરી, મો. ૯૮૭૯૪ પપ૩૭૭ મહેન્દ્રગીરી, મો. ૯૮રપ૭ ૩૮૩ર૩ ભરતગીરી.

જીતેન્દ્રભાઇ સૂચક

કોડીનાર : લોહાણા મહાજન જીતેન્દ્રભાઇ લવજીભાઇ સુચક (ઉ.વ.પ૦) તે સ્વ. લવજીભાઇ કાનજીભાઇ સૂચકના પુત્ર તથા સ્વ. વસનજીભાઇ કાનજીભાઇ સુચક અને સ્વ. આણંદજીભાઇ કાનજીભાઇ સુચકના ભત્રીજા તેમજ મહેન્દ્રભાઇ (લાલાભાઇ), ચંદ્રકાન્તભાઇ (ચંદુભાઇ, રોહન એન્ટરપ્રાઇઝ), દિપકભાઇ (કાનાભાઇ) તેમજ પન્નાબેન નલીનકુમાર સચદેવ (બરોડા) ના ભાઇ તથા ધ્રુવના પિતા તેમજ રતિલાલ જમનાદાસ કાનાબાર (પાલડીવાળા)ના જમાઇનું તા. ૧ ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદ્્ગતનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા. ર ને શુક્રવારે સાંજે ૪ થી ૬ પીપળેશ્વર મહાદેવ મંદિરે રેલ્વે સ્ટેશન પાસે કોડીનાર ખાતે રાખવામાં આવ્યું છે.

શૈલેષભાઇ રાજયગુરૂ

રાજકોટ : મહારાજશ્રી ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ સ્વ. કનૈયાલાલ મોહનલાલ રાજયગુરૂના પુત્ર શૈલેષભાઇ કનૈયાલાલ રાજયગુરૂ તે સ્વ. રાજેનભાઇ, ભરતભાઇ તથા અમિતભાઇ (ભરત પાનવાળા) ના વડીલબંધુનુ તા. ૧ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૩ ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભાનુબેન ૯૯ર૪૭ ૯ર૮૦૩, કિશનભાઇ (રાજેનભાઇ) ૭૬૦૦ર ૪૪૮૩ર, ભરતભાઇ ૯ર૬પપ ર૯૭૯૭, અમિતભાઇ ૭૦૧૬ર ૧રરરપ

વિજયભાઈ લીયા

માળીયાહાટીનાઃ વિજયભાઈ ગભરૂભાઈ લીયા ઉનાવાળા, હાલ રાજકોટ તે સ્વ. ગોપાલદાસ જમનાદાસ બોસમિયાના જમાઈનું તા. ૨૮ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણુ. અલ્પેશ મો. ૯૯૭૯૭ ૯૧૬૦૮, ઈશ્વરભાઈ મો. ૯૮૭૯૧ ૩૬૪૧૨, ઉર્વશી મો. ૯૪૦૯૨ ૪૯૪૯૮

કિશોરભાઈ તલાટી

રાજકોટઃ દ.સૌ.વણિક અમરેલી નિવાસી હાલ રાજકોટ સ્વ.કિશોરભાઈ તાપીદાસ તલાટી તે સંજય, તૃપ્તી દિવ્યેશકુમાર માલવિયા, પ્રિતિ કશ્યપકુમાર મહેતા, ઉર્વશી પ્રશાંતકુમાર પીઠડીયાના પિતાશ્રી, નવલભાઈ, નગીનભાઈ, જેન્તીભાઈ, હિરાબેન ચંદ્રકાન્ત જનાણીના મોટાભાઈનું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા.૩ના રોજ ટેલીફોનીક બેસણું ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સંજયભાઈ મો.૮૩૨૦૯ ૭૬૪૫૦, નગીનભાઈ મો.૯૨૨૮૧ ૫૮૩૪૫, જેન્તીભાઈ મો.૯૮૨૪૯ ૫૮૪૮૦