અવસાન નોંધ
રાજનભાઇ રાજયગુરૂ
રાજકોટઃ ઔદિચ્ય ઘેલા રામજી બ્રાહ્મણ જ્ઞાતીના રાજન કનૈયાલાલ રાજયગુરૂ (ઉ.વ.૪૮) તે સ્વ.કનૈયાલાલ મોહનલાલ રાજયગુરૂના પુત્ર અને ભરત પાન વાળા શૈલેષભાઇ, ભરતભાઇ, અમીતભાઇના ભાઇ તથા કિશન અને રાજના પિતાશ્રીનું તા.ર૯ના અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા.૩ને ગુરૂવારે સાંજના પ થી ૬-૩૦ વીર સાવરકર ટાઉનશીપ, પોપટપરા સંતોષીનગરના નિવાસ સ્થાને રાખેલ છે.
ઇન્દુબેન ચરાડવા
રાજકોટઃ ધોરાજી નિવાસી ગૌ. વા. લક્ષ્મીચંદ લીલાધર ચરાડવાના પુત્રવધુ, ઇન્દુબેન ભગવાનજી ચરાડવા (ઉ.વ.૮પ) તે સ્વ.ભગવાનજી લક્ષ્મીચંદ ચરાડવાના પત્ની તથા રાજકોટ નિવાસી, મધુસુદન લક્ષ્મીચંદ ચરાડવાના ભાભી તથા જૂનાગઢ નિવાસી હાલ અમદાવાદ નિવૃત વેરહાઉસ મેનેજર મહેશભાઇ ભગવાનજી ચરાડવાના માતુશ્રી તથા હર્ષકાન્ત એન. વડનગરા (સરોજબેન) જુનાગઢ, જશવંતકુમાર એ. જોટાણીયા (ગીતાબેન) રાજકોટ, અશ્વિનકુમાર એમ. ધોળકીયા (નીતાબેન) રાજકોટના સાસુ તા.ર૯ના શ્રીજી ચરણ પામેલ છે. સ્વ.ની ઉત્તરક્રિયા સરવણી તા.૧૦ના ગુરૂવારે અમદાવાદ મુકામે, પ૦૬ સિલ્વર સ્ટાર હાઇટસ, ચાંદલોડીયા ઓવરબ્રીજ પાસે, ચાંદલોડીયા - ગોતા રોડ રાખેલ છે.
ગંભીરસિંહ જાડેજા
રાજકોટઃ જાડેજા ગંભીરસિંહ રતુભા તા.ર૯ના રવિવારે શિવધામને પ્રાપ્ત કરેલ છે. બેસણું તા.૩ને સાંજે પ થી ૭, તેમની મુ. ગામ કોઠારીયા વાવડી મુકામે, ઉતરક્રિયા તા.પના આશાપુરા નિવાસ, અમરનગર-૧, (જુનુ) શેરી નં.૧, વૃંદાવન એસ્ટેટ સામે, મવડી પ્લોટ ખાતે રાખેલ છે.
હસમુખભાઇ જીવરાજાની
રાજકોટઃ સ્વ.લાલજીભાઇ ખેતશીભાઇ જીવરાજાનીનાં પુત્ર હસમુખભાઇ જીવરાજાની તે સ્વ.શાંતિલાલભાઇ, ચંદ્રકાન્તભાઇ, પ્રવિણભાઇનાં ભાઇ તથા વિમલભાઇ, જયેશભાઇ, મનીષભાઇનાં પિતાશ્રી તથા સ્વ.ગોરધનદાસ નારણજીભાઇ જોબનપુત્રાનાં જમાઇ તા.૩૦ના બેંગ્લોર મુકામે શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૩ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧ હરીહર હોલ, હરીહર સોસાયટી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સસરા પક્ષની સાદડી સાથે જ રાખેલ છે.
પ્રાણજીવનભાઇ પરમાર
કુવાડવાઃ લુહાર પ્રાણજીવનભાઇ માવજીભાઇ પરમાર (ઉ.વ.૬ર) તે મુકુંદભાઇ તથા રમેશભાઇ તથા રતીલાલના નાનાભાઇ તથા ધવલભાઇ (ગોપાલભાઇ)ના પિતાનું તા.૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, નિવાસ સ્થાન મઘરવાડા રોડ, હરી ચોક આલ્ફા સ્કુલપાછળ કુવાડવા ખાતે રાખેલ છે.
કમલેશકુમાર શુકલ
રાજકોટઃ કડેગી વારા ઠા. લક્ષ્મીદાસ દેવકરણભાઇ ધામેચાના જમાઇ કમલેશકુમાર ભાલચંદ્ર શુકલ (ઉ.વ.પ૭) તે અમીતાબેનના પતી તે હર્ષના પિતાશ્રી તે દિપકભાઇ તથા ડિમ્પલભાઇ લક્ષ્મીદાસ ધામેચાના બનેવીનું તા.ર૯ના જુનાગઢ મુકામે અવસાન થયું છે. જેમની સાદડીતા.૩ને ગુરૂવારે પંચનાથ મંદિરે સાંજે પ થી ૬ રાખેલ છે.
અવિનાશભાઇ ભેમીયાતર
રાજકોટઃ અવિનાશભાઇ નિલેષભાઇભેમીયાતર (ઉ.વ.૧૭) તા.૩૦ના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૩ના ગુરૂવારે સાંજે પ થી ૭, પ-બ ગાંધીગ્રામ, ઉન્નતી સ્કુલની પાસે રાખેલ છે.
જનકબા જાડેજા
વાંકાનેરઃ સ્વ.જનકબા ભીખુભા જાડેજા (ઉ.વ.૮પ) તે સ્વ.શકિતસિંહ જાડેજા (પો. કો.) તથા દિગ્વિજયસિંહના માતુશ્રી તથા રાજદિપસિંહ, વિરભદ્રસિંહ અને ઋષિરાજસિંહના દાદીમાંનું તા.ર૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬, ભુરિયા હનુમાન મંદિર પાસે, ભાટીયા સોસાયટી વાંકાનેર ખાતે રાખેલ છે.
નિરૂપમાબેન જોષી
મોરબીઃ સ્વ.ધિરજલાલ જોષી (લોખંડવાળા)ના પુત્રવધુ નિરૂપમાબેન સુરેશભાઇ જોષી તે વિમલભાઇ તથા હિરેનભાઇના માતુશ્રી તથા દિપકભાઇ ધીરજલાલ જોષીના ભાભી તેમજ સ્વ.જુગતરામભાઇ રાવલના પુત્રીનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩ ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ કલાકે કોમ્યુનીટી હોલ, બ્રહ્માકુમારી સેન્ટર પાસે, કાયાજી પ્લોટ મેઇન રોડ, મોરબી રાખેલ છે. (લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.)
અનિલભાઇ પાડલીયા
મોરબીઃ અનિલભાઇ નવલચંદભાઇ પાડલીયા (ઉ.વ.૭૦) તે કિશોરભાઇ, સોનલબેન, રૂપલ અને સ્વીટીના પિતાશ્રી તથા ફૂલચંદ મોતીચંદ દેસાઇના જમાઇનું તા.૧ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૩ને ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે દશાશ્રીમાળી વણીક જ્ઞાતિની વાડી બેન્ક ઓફ બરોડા સામે સરદાર રોડ મોરબી રાખેલ છે.
નિરૂપમાબેન જોશી
મોરબીઃ સ્વ.ધીરજલાલ જોશી (લોખંડવાળાા) ના પુત્રવધુ નિરૂપમાબેન જોશી તે સુરેશભાઇ જોશીના પત્ની તથા વિમલભાઇ અને હિરેનભાઇના માતા તેમજ દિપકભાઇ જોશીના ભાભી તથા સ્વ. જુગતરામભાઇ રાવલના દિકરીનું તા. ૩૦ ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.૦૩ ને ગુરુવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ કલાકે કોમ્યુનીટી હોલ, બ્રહ્માકુમારી સેન્ટર પાસે, કાયાજી પ્લોટ મોરબી ખાતે રાખેલ છે
જાદવભાઇ મોવલીયા
ગોંડલઃ જાદવભાઇ લક્ષમણભાઇ મોવલીયા તે કિશોરભાઇ જેન્તીભાઇ, કેતનભાઇ, સુરેશભાઇ, મુકેશભાઇ તથા રવિભાઇના પિતાનું તા.૧ના રોજ અવસાન થયું છે બેસણું તા.૩ ગુરૂવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ૧૩/૮ ચબુતરા પાસે ભોજરાજપરા ''શ્રીજી'' ગોંડલ ખાતે રાખેલ છે
ધનજીભાઇ આસલપરા
કુંકાવાવ મોટીઃ માળવાવ નિવાસી ગજ્જર સુથાર ધનજીભાઇ આણંદભાઇ આસલપરા (ઉવ.૮૦) તે કિશોરભાઇ (સંતવાણી,સાહિત્ય ગ્રુપ મહુવા) મીનાક્ષીબેનના પિતાશ્રી રૂદ્રભાઇના દાદા તથા રવજીભાઇ, ભનુભાઇ મોહનભાઇ, નાનુભાઇના કાકા તેમજ સ્વ.ભુપેન્દ્રભાઇ સ્વ.ગણપતભાઇના બનેવીનું તા.૨૮ ને શનિવારના રામચરણ પામ્યા છે. ઉત્તરક્રિયા તા.૯મીએ બુધવારેના માળવાવ ખાતે પોતાના નિવાસ સ્થાને રાખેલ છે.
લાભુબેન પરમાર
ગોંડલઃ લાભુબેન બાબુભાઇ પરમાર (ઉ.વ.૯૧)તે હરસુખભાઇ, જયસુખભાઇના માતા અનિલભાઇ, જીતેશભાઇ, મિતુલભાઇ, કિશનભાઇ ના દાદીનુ તા.૩૦ના રોજ અવસાન થયેલ છે બેસણું તા.૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી, ભોજરાજપરા, મુકામે રાખેલ છે.
જનકબા જાડેજા
વાંકાનેરઃ સ્વ. જનકબા ભીખુભા જાડેજા (ઉ.વ. ૮૫) તે સ્વ. શકિતસિંહ ભીખુભા જાડેજા (હેડ કોન્સ. વાંકાનેર તા.પો.), દિગ્વીજયસિંહના માતુશ્રી તથા રાજદીપસિંહ (૧૦૮ પાયલોટ-વાંકાનેર), હરપાલસિંહ, વિરભદ્રસિંહ, રૂષિરાજસિંહના દાદીમા તા. ૨૯ ના વૈશાખ સુદ પૂનમના દેવચરણ પામેલ છે. બેસણુ તા. ૪ શુક્રવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ભૂરીયા હનુમાન મંદિર પાસે, ભાટીયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખેલ છે. તેમજ ઉતરક્રિયા તા. ૧૦ ગુરૂવારના રોજ રાખેલ છે.
મુળજીભાઈ વાલાણી
ધોરાજીઃ મુળજીભાઈ નાથાભાઈ વાલાણી તે દિનેશ ટી સેન્ટરવાળા, દિનેશભાઈ, રમેશભાઈ અને સંજયભાઈના પિતાશ્રીનું તા. ૨ જીએ અવસાન થયુ છે. બેસણુ તા. ૫ ના રોજ મુસાફરી બંગલા પાસે તેમના નિવાસ સ્થાને સાંજે ૫ થી ૭ વાગ્યે રાખેલ છે.
સંજયભાઈ રાઠોડ
ધોરાજીઃ વાલાભાઈ રાજાભાઈ રાઠોડના પુત્ર સંજયભાઈ (ઉ.વ. ૪૨) તે સ્વ. સુરેશભાઈના લઘુબંધુ તથા સ્વ. લાખાભાઈ, નાનજીભાઈ તથા સ્વ. નારણભાઈના ભત્રીજા તા. ૧ ના શ્રીરામશરણ પામેલ છે. બેસણુ તા. ૩ ગુરૂવારે સાંજના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ઙ્ગ'રવેચી કૃપા' વિશ્વકર્મા સોસા., જમનાવડ રોડ ખાતે રાખેલ છે.
જાગૃતિબેન મુન્શી
રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ સ્વ. ઇન્દુરાય બલરામભાઇ ભટ્ટના પુત્રી જાગૃતિબહેન વિરલભાઇ મુન્શી તે આશિતભાઇ, હિનાબેન હિતેશચંદ્ર ભટ્ટ (લંડન), જીજ્ઞાબેન નિતેન્દ્રકુમાર મિશ્રા (ચંદીગઢ) ના મોટાબેન તથા જાગુબેન (જામકંડોરણા)ના મોટા નણંદનું અવસાન તા. ર૬- ના રોજ થયું છે. સદ્ગતનું પિયર પક્ષનું બેસણુ તા. ૩ ને ગુરૂવારે સાંજે પ થી ૭ ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે રાજકોટ ખાતે રાખ્યું છે.
શાંતાબેન માણેક
મોરબી : શાંતાબેન નારણદાસ માણેક (ઉ.વ.૯પ) તે પ્રકાશભાઇ (બાબુભાઇ ઇન્ડીયન બેંકવાળા)ના માતુશ્રી તથા દ્વારકેશ સીડી વાળા દક્ષેશભાઇ અને પ્રવિણભાઇ રેવશીયા, રાજેશભાઇના સાસુનું તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૪ શુક્રવારે સાંજે પ-૩૦ કલાકે લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.
લખમણભાઈ ગોહેલ
રાજકોટઃ લાંબાબંદર (હર્ષદ) નિવાસી સોરઠિયા પ્રજાપતિ લખમણભાઈ રામજીભાઈ ગોહેલ તે અરજનભાઈ ગોહેલના પિતાશ્રી તથા મોહિત (ભલો) ગોહેલના દાદાશ્રી તા.૨૯ને રવિવારના રોજ શ્રીરામ ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩ને ગુરૂવારે, સાંજે ૪ થી ૬ તથા સદ્દગતની ઉત્તરક્રિયા તા.૯ને બુધવારે શ્રી સોરઠીયા પ્રજાપતિ .સમાજ વાડી, મું.લાંબાબંદર, તા.કલ્યાણપુર, જી.દેવભુમિ દ્વારકા મુકામે રાખેલ છે.
નાગજીભાઈ વીસરોલીયા
રાજકોટઃ મુ.માળીયા હા.રાજકોટ ગુજર સુતાર જ્ઞાતિ વિજયભાઈ અને જયેશભાઈના પિતાશ્રી તેમજ પ્રવિણભાઈ અમરસિંહભાઈ ભાડેસિયાના બનેવી નાગજીભાઈ ભુદરભાઈ વીસરોલીયા તા.૧ના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રેલનગર,૨ મેઈનરોડ સાંઈનાથ મહાદેવ મંદિરે રાખેલ છે. મો.૯૮૯૮૭ ૨૫૭૦૬
કેશવલાલ જાની
રાજકોટઃ ભાયાવદરના વતની હાલ રાજકોટ નિવાસી સાતોદડીયા શ્રી ગૌડ મેળતવાડ બ્રાહ્મણ કેશવલાલ વિઠ્ઠલદાસ જાની (ઉ.વ.૮૫) તે વનિતાબેન લાઘારામ દિક્ષીત (નિવૃત આચાર્યશ્રી જ.મા.હ. કન્યા વિદ્યાલય, ઉપલેટા)ના પતિ તથા રતિલાલાભાઈ જાની તથા સ્વ.અમૃતલાલભાઈ જાનીના મોટાભાઈ તથા કિરીટભાઈ જાની (ફોરમેન ભાણવડ આઈ.ટી.આઈ) અને કેતનભાઈ જાની (ગઢકા હાઈસ્કુલ)ના પિતાશ્રીનું તા.૧ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બન્નેપક્ષનું બેસણું તા.૩ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે મહાલક્ષ્મી મંદિર, કેવડાવાડી શેરીનં.૨ રાજકોટ ખાતે રાખેલ છે.
દમયંતીબેન સંપટ
રાજકોટઃ દમયંતીબેન મધુસુદન સંપટ (ઉ.વ.૭૦) (મુ.જામકંડોરણા- પચીસ ગામ ભાટીયા) તે વિપુલભાઈ તથા રાજેશભાઈના માતુશ્રીનું તા.૧ મંગળવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩ ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન શ્રીજાગનાથ મંદિર, યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
ભાનુબેન પંડ્યા
રાજકોટઃ ભરતભાઈ મુગટભાઈ પંડ્યાના ધર્મપત્ની ભાનુબેન પંડ્યા તેઓ યોગેશભાઈ તેમજ ભારતીબેનના માતુશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ધમેશ્વર મહાદેવનું મંદિર ધરમનગર ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
હર્ષદરાય ત્રિવેદી
જામનગરઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના અમદાવાદ નિવાસી મૂળ અલીયાબાડાના હર્ષદરાય હિંમતલાલ ત્રિવેદી (ઉ.વ.૭૫)તે ત્રવાડી મિઠાઇવાળા સ્વ.કુલશંકરભાઇ ઉમિયાશંકર ત્રવાડીના જમાઇ તથા કિશોરભાઇ ત્રિવેદી, રજનીભાઇ, જગદીશભાઇ તથા અશોકભાઇ ત્રિવેદી જયેન્દ્રાબેન જેન્તીલાલ જાનીના બનેવીનું તા.૨૮ના અવસાન થયેલ છે ઉઠમણુ-પિયરપક્ષનું બેસણુ ગુરૂવાર તા.૩ના રોજ સાંજે ૫ થી ૫-૩૦ પાબારી હોલ, તળાવની પાળ ખાતે રાખેલ છે.
અનસુયાબેન ચરાડવા
રાજકોટઃ માણાવદર નિવાસી સ્વ.વલ્લભજી પરસોતમ સીમેજીયાની પુત્રી ગં.સ્વ. અનસુયાબેન તે ધોરાજી નિવાસી સ્વ.ભગવાનજીભાઈ લક્ષ્મીચંદભાઈ ચરાડવાના પત્નિ તે સ્વ.હરીભાઈ, હરસુખભાઈ (સેલ્સટેકસ) તથા મનસુખભાઈના મોટાબેન તા.૨૯ના રોજ અમદાવાદ મુકામે શ્રીજી ચરણ પામેલ છે. તેમની સાદડી રાજકોટ મુકામે હરસુખભાઈના નિવાસી સ્થાને ૯/૧૩ જયરાજ પ્લોટ, ''શિવરામ'' એપાર્ટમેન્ટ મુકામે તા.૩ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ રાખવામાં આવેલ છે.
કુસુમબેન વડગામા
રાજકોટઃ ગુર્જર સુથાર સ્વ.નલિનભાઈ મનજીભાઈ વડગામાના ધર્મપત્ની કુસુમબેન નલિનભાઈ વડગામા તે ધીરેન તથા સ્વ.નીરેનના માતુશ્રી તથા સ્વ.અશોકભાઈ મનજીભાઈ વડગામા (મિસ્ત્રી મોટર્સ વાળા)ના ભાભીનું તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩ ગુરૂવારે સાંજે ૫:૩૦ થી ૬:૩૦, નિવાસસ્થાને ૮૦ માલાવિયાનગર દોશી હોસ્પિટલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
રંજનબેન રાણીંગા
રાજકોટઃ નિવાસી સોની રંજનબેન શાંતિલાલ રાણીંગા (ઉ.વ.૭૪) તે શાંતીલાલ રાણીંગા (આકાશવાણી- નિવૃત)નાં ધર્મપત્ની તથા અતુલકુમાર, હિમાંશુ, રાજના માતુશ્રી, સ્વ.કાંતિભાઈનાં નાનાભાઈના પત્ની, ભીમજીભાઈ (આકાશવાણી- નિવૃત), ચંદુભાઈ (એ.જી. ઓફિસ નિવૃત) તથા ડાયભાઈનાં ભાભી તા.૨૮ ગોલોકવાસી થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાષ્ટ્રિયશાળાનાં મધ્યસ્થ ખંડમાં રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.