અવસાન નોંધ
ધીરજભાઈ ભટ્ટી
રાજકોટઃ મૂળગામ જીલરીયા હાલ રાજકોટ સ્વ.ધીરજભાઈ પિતાંબરભાઈ ભટ્ટી તે કેતન અને વિશાલના પિતાશ્રી તથા કમલેશભાઈના મોટાભાઈ તથા અજયભાઈના કાકા તથા સ્વ.રામજીભાઈ શીંશાગીયાના જમાઈ તા.૧/૨ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩/૨ શુક્રવારેના રોજ સાંજે ૪ થી ૬ વાણંદ સેવા સમાજની વાડી લક્ષ્મીનગર-૨ માં રાખેલ છે. મો.૯૮૯૮૦ ૪૧૫૩૬, મો.૯૭૧૨૪ ૦૫૩૫૩
વસુબેન પારેખ
રાજકોટઃ સ્વ.હસમુખભાઈ હંસરાજભાઈ પારેખનાં ધર્મપત્નિ ગં.સ્વ.વસુબેન હસમુખભાઈ પારેખ તે સ્વ.નરેશભાઈ તથા તુષારભાઈ પારેખ (બેંક ઓફ બરોડા)નાં માતુશ્રી તેમજ વ્રજલાલ ધ્યાનચંદભાઈ દેસાઈનાં પુત્રી તથા જાગૃતિબેનᅠતુષારભાઈ પારેખનાં સાસુશ્રી તેમજ હર્ષ અને ડો.હિનલબેનનાં દાદીશ્રી તે અ.સૌ.અકાંક્ષા હર્ષ પારેખનાં દાદીજી સાસુ તા.૩૦ સોમવારનાં રોજ ભાવનગર મુકામે અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું- પ્રાર્થનાસભા તા.૩/૨ને શુક્રવારે સવારે ૧૧ કલાકે, શ્રી સદર સ્થાનકવાસી જૈન સંઘ, ૧૫- પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.
મંજુલાબેન સાતા
રાજકોટઃ મગનલાલ પ્રભુદાસભાઈ સાતા (ગોળવાળા)ના ધર્મપત્નિ મંજુલાબેન મગનલાલ સાતા (જીતુબેન) તેઓ બાવચંદભાઈ વૃજલાલભાઈ ખખ્ખર (બાલરા) તેમજ હંસાબેન રમણીકલાલ કકકડના મોટાબેન તેમજ અશ્વિનભાઈ, દિપકભાઈ, નિલેશભાઈના માતુશ્રી તેમજ નલિનકુમાર, પરેશકુમાર, હિરેનકુમારના સસરાનું તા.૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તેમજ પિયરપક્ષની સાદડી તા.૩/૨ને શુક્રવારે સાંજના ૪ થી ૫ શ્રી પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ મુકામે રાખેલ છે.
હંસાબેન સુચક
ચલાલા : ચલાલા લોહાણા મહાજનના પ્રમુખ અને ચલાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઇ દિનકરાય સાદરાણી, મુકેશભાઇ સાદરાણી (દિનેશ સ્ટોર) ભરતભાઇ સાદરાણીના મોટા બહેન હંસાબેન રસીકલાલ સુચક (ઉ.વ.૭૦) સાવર કુંડલા ખાતે તા. ર૮ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સાદડી તા. ર ગુરૂવારે સાંજે ૪ થી પ લોહાણા મહાજનવાડી ચલાલા ખાતે રાખેલ છે.
પોપટભાઇ મારડીયા
ઉપલેટા : ખાખીજાળીયા નિવાસી વાણંદ પોપટભાઇ માધવજીભાઇ મારડીયા તે હરેશભાઇ (હકાભાઇ)ના પિતાશ્રી તથા કૃષ્ણાલના દાદા અને ઇશ્વરભાઇ બાબુભાઇ ચુડાસમા (જામનગર)ના સસરાનું તા. ૩૧ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણું તા. ર ને ગુરૂવારે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ખાખીજાળીયા રાખેલ છે.
લહેરીસિંહજી જાડેજા
મોરબી : મુ. ગામ માળિયા (મીં.) હાલ મોરબી સ્વ. લહેરીસિંહજી રાજેન્દ્રસિંહજી જાડેજા (ઉ.વ.૮ર) તે જાડેજા હરદીપસિંહ (આચાર્યશ્રી વવાણીયા હાઇસ્કુલ)ના પિતાશ્રી તથા ડો. પૃથ્વીરાજસિંહજી (જામનગર) ના કાકાસાહેબ અને જાડેજા હેતરાજસિંહ ના દાદાનું તા. ૩ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ એ. કે. કોમ્યુનિટી હોલ, ન્યુ. ગુ. હા. બોર્ડ, મોરબી ખાતે રાખેલ છે.
પોપટભાઇ મારડિયા
ઉપલેટા : ગામ ખાખીજાળીયા તાલુકો ઉપલેટા વાણંદ સ્વ. પોપટભાઇ ઓધવજીભાઇ મારડીયા તે હરેશભાઇ (હકાભાઇ)ના પિતાશ્રી તથા કૃણાલ ના દાદાજી તથા જામનગર ઇશ્વરભાઇ બાબુભાઇ ચુડાસમાના સસરાનું તા. ૩૧ ના અવસાન થયેલ છે. બેસણું તા. ર ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
બાબુગીરી ગોસ્વામી
રાજકોટ : મુળ ધોરાજી હાલ રાજકોટ બાબુગીરી ભીખાગીરી ગોસ્વામી રીટાયર્ડ કોર્ટ કર્મચારી તા. ૩૦ ના કૈલાશવાસી થયા છે. તે વિનોદગીરી, જયસુખગીરી, લલીતગીરી, રામગીરીના મોટા ભાઇ અને મુકેશગીરી અને ઇલાબેનના પિતાશ્રી, ચાંદની, જયદતગીરી, પાર્થગીરીના દાદા જયદિપપરી, જયપરી, ઋષિતાના નાનાની શંખાઢોળ વિધી તા. ૬ ને સોમવારે નિવાસ સ્થાને રાખેલ છે.
ઉમેશભાઇ ભટ્ટ
રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ સ્વ. હસ્મતરાય ઉદયશંકર ભટ્ટનાં પુત્ર ઉમેશભાઇ (ઉ.વ.પ૬ એસ. ટી. કર્મચારી) તે વિશાલભાઇ પંડયા (કુંકાવાવ)નાં નાના જમાઇ, તે સ્વ. વિનુભાઇ, રસિકભાઇ, ભરતભાઇ (ખાંડાધાર)ના ભાણેજનું તા. ૧ બુધવારનાં રોજ અવસાન થયું છે.
સદ્્ગતનું બંને પક્ષનું બેસણું તથા ઉઠમણુ તા. ૩ ને શુક્રવારે સાંજે ૪ થી પ કલાકે શ્રી અન્નપુર્ણેશ્વર મહાદેવ મંદિર, ન્યુ પપૈયાવાડી-ર, રાજકોટ ખાતે રાખ્યું છે.
ઉમેશભાઇ ભટ્ટ
રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ સ્વ. હસમતરાય ઉદયશંકર ભટ્ટનાં પુત્ર ઉમેશભાઇ (ઉ.વ.પ૬, એસ. ટી. કર્મચારી) તે વિશાલભાઇ તથા કૃપાલીબેનનાં પિતાશ્રી તેમજ સ્વ. બળવંતરાય ગીરજાશંકર પંડયા (કુંકાવાવ) નાં નાના જમાઇ, તે સ્વ. વિનુભાઇ, રસિકભાઇ, ભરતભાઇ (ખાંડાધાર)ના ભાણેજનું તા. ૧ બુધવારના રોજ અવસાન થયું છે. સદ્્ગતનું બંને પક્ષનું બેસણું તથા ઉઠમણુ તા. ૩ શુક્રવારે સાંજે ૪ થી પ કલાકે શ્રી અન્નપુર્ણોશ્વર મહાદેવ મંદિર, ન્યુ પપૈયા વાડી-ર, રાજકોટ ખાતે રાખ્યું છે.
પ્રવિણચંદ્ર નથવાણી
જેતપુર : પ્રવિણચંદ્ર મગનલાલ નથવાણી (ચાંપરાજપુર નિવાસી) તે બાબુભાઇ, કેશુભાઇ, કસુંબાબેન, ભાનુબેન, સ્વ. ધીરીબેન, ઉર્મીલાબેનના ભાઇનું તા. ૧ ના અવસાન થયેલ છે ઉઠમણુ આજે તા. ર ને ગુરૂવારે સાંજે ૪ થી પ કનકેશ્વર મહાદેવ મંદિર કણકીયા પ્લોટ જેતપુર ખાતે રાખેલ છે.
લીલાવંતીબેન પાલા
જામનગર : જામનગર નિવાસી સ્વ. જગદીશચંદ્ર ગીરધરલાલ પાલાના પત્ની સ્વ. લીલાવંતીબેન જગદીશચંદ્ર પાલા (ઉ.વ.૮૦) તે દિલીપભાઇ તથા નયનભાઇ પાલા (સિધ્ધનાથ ટાઇમ્સ) વારાનાં માતુશ્રી તથા હસમુખભાઇ ગીરધરલાલ પાલા (ગાયત્રી વોંચ વાળા) ના ભાભીનું તા. ૧ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર ને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી પ વાગ્યે વૈજનાથ મહાદેવનું મંદિર, હવાઇ ચોક પાસે રાખેલ છે. દિલીપભાઇ ૭૬૯૮૮ ૮પ૮૬૩, નયનભાઇ મો. ૯૮ર૪૧ ૬૬૦૩૮
ચંપાબેન કકકડ
મોરબી : મુળ ટંકારા નિવાસી હાલ મોરબી ત્રિભોવનદાસ દામજીભાઇ કકકડના પત્ની ચંપાબેન તે મનોજભાઇ કકકડ, મધુબેન કોટક, દક્ષાબેન સોમૈયા, ચંદ્રીકાબેન પુજારા અને હર્ષાબેન ઉનડકટના માતુશ્રી તે ખેવાળીયાવાળા બચુલાલ, ચમનભાઇ, મુકુંદભાઇ અને જે. ડી. મીરાણીના બહેનશ્રી તારીખ ૧ ના ગોલોક વાસી થયા છે. પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી તા. ૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.
રતીલાલભાઇ બુધ્ધદેવ
રાજકોટ : સ્વ. વિઠ્ઠલદાસ જાદવજીભાઇ બુધ્ધદેવના મોટા પુત્ર રતીલાલ વિઠ્ઠલદાસ બુધ્ધદેવ (ઉ.વ.૮૧) તા. ૧ ના શ્રીજીચરણ પામેલ છે. તે નટુભાઇ રાજેન્દ્રભાઇ ભરતભાઇ સ્વ. મંગલભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. નિર્મલભાઇના મોટાભાઇ તે જામનગર નિવાસી સ્વ. કાનજીભાઇ ભીમજીભાઇ કારીયાના જમાઇ સદ્્ગતની પ્રાર્થના સભા, ઉઠમણું આજે તા. ર ના ગુરૂવારે સાંજે પ વાગ્યે નીલકંઠ મહાદેવ મંદિર દૂધસાગર રોડ, એચ. જે. સ્ટીલની સામે રાખેલ છે. સ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
રંજનબેન જોશી
ખંભાળીયા : પુષ્કર્ણા બ્રાહ્મણ રંજનબેન લક્ષ્મીદાસ જોશી ઉ.૬પ તે લક્ષ્મીદાસભાઇ (બકાભાઇ) ના ધર્મપત્ની, નીરૂબેનના દેરાણી, ગીરીશકુમાર શાંતિલાલ ઢાંકીના બેન તેમજ દીપકભાઇ, દર્શનાબેન, ભુનીબેન, રીનાબેન, પ્રીતિબેનના માતુશ્રી તથા શીલ્પાબેનના સાસુ તથા પ્રથમના દાદીમા તા. ૧ ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા તથા પીયર પક્ષની સાદડી ભાઇઓ તથા બહેનો માટે ખંભાળીયા શખ્તેશ્વર મંદિરમાં તા. ૩ ના બપોરે ૪ થી ૪.૩૦ રાખેલ છે.
શુરાભાઈ હેરમા
રાજકોટઃ કારડીયા રાજપૂત શુરાભાઈ હેરમા (ઉ.વ.૬૮) તે સ્વ.શાયરભાઈ જેમલભાઈ હેરમાના પુત્ર તથા સ્વ.સામતભાઈ શાયરભાઈ હેરમાના મોટાભાઈ તથા સહદેવભાઈ તથા નૈમિષભાઈના પિતાશ્રીનું તા.૧/૨ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩/૨ને શુક્રવારે, સાંજે ૪ થી ૬ કલાકે, રામનાથપરા કારડિયા રાજપુત વાડી, શેરી નં.૧૨, રામનાથપરા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
વસુબેન પારેખ
રાજકોટઃ સ્વ.હસમુખભાઈ હંસરાજભાઈ પારેખના ધર્મપત્નિ ગં.સ્વ.વસુબેન હસમુખભાઈ પારેખ તે સ્વ.નરેશભાઈ તથા તુષારભાઈ પારેખ (બેંક ઓફ બરોડા)ના માતુશ્રી, તે વ્રજલાલભાઈ ધ્યાનચંદભાઈ દેસાઈના પુત્રી તેમજ જાગૃતિબેન તુષારભાઈ પારેખના સાસુ તથા હર્ષ અને ડો.હિનલબેનના દાદી તે અ.સો.આકાંક્ષા હર્ષ પારેખના દાદી સાસુ તા.૩૦ સોમવારના રોજ ભાવનગર મુકામે અરિહંતશરણ પામેલ છે. તેમનું ઉઠમણું પ્રાર્થનાસભા તા.૩/૨ શુક્રવારના રોજ સવારે ૧૧ વાગ્યે શ્રી સદર સ્થાનકવાસી જૈન સંઘ, ૧૫ પંચનાથ પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે.
ચંદુભાઇ જોષી
રાજકોટઃ નથુ તુલશી ઔદિચ્ય બ્રાહ્મણ કોઠાપીપરીયા નિવાસી શ્રી ચંદુભાઇ ખીમજીભાઇ જોષી તેઓ પંકજભાઇ (પોસ્ટ ઓફીસ), રજનીભાઇ (જિલ્લા પંચાયત) અને રશિકભાઇના પિતાશ્રી તથા સ્વ.રમણીકભાઇ, સ્વ. પ્રાણભાઇ, ગુણુભાઇ અને કિશોરભાઇના ભાઇશ્રી તથા દુધઇવાળા સ્વ. રવિશંકર મનજીભાઇ મહેતાના જમાઇનું અવસાન તા.૧ને બુધવારે થયેલ છે. તેમનું બેસણું શુક્રવાર તા.૩ના રોજ સાંજે ૪થી ૫ રામમંદિર, રામનગર, શેરી ૨ બંધ શેરી, પી.ડી.માલવીયા કોલેજ પાસે, રામનગર મેઇનરોડ, રાજકોટ રાખેલ છે.
પ્રભાબેન કંસારા
રાજકોટઃ લીંબડી નિવાસી પ્રભાબેન મુળજીભાઇ કંસારા(ઉ.૯૫)તે હસમુખ મુળજીભાઇ ખાખી અને નટવરલાલ મુળજીભાઇ ખાખીના માતુશ્રી તેમજ હિરેન હસમુખભાઇ ખાખી અને દીક્ષિત નટવરલાલ ખાખી તેમજ અલ્પા હસમુખભાઇ ખાખી અને હેમાંગી નટવરલાલ ખાખીના દાદી તા.૨/૨ને ગુરૂવારના રોજ ઠાકોરજીચરણ પામેલ છે. હસમુખભાઇ ૯૪૨૮૨ ૭૨૫૨૫, નટવરલાલ ૯૪૨૮૨ ૧૩૭૩૫, હિરેનભાઇ ૯૪૨૮૨ ૦૨૫૪૫, દીક્ષિત ૯૮૨૪૮ ૨૦૩૫૭
મંજૂલાબેન બાટવીયા
રાજકોટ : હાલ રાજકોટ નિવાસી સ્વગસ્થ શ્રી શાન્તીલાલ નાનજીભાઇ બાટવીયા જુનાગઢ વાળાના સુપુત્ર સુરેશભાઇનાં ધર્મપત્ની મજૂલાબેન (ઉ.વ.૬૦) તે હરેન્દ્રભાઇ, હરેશભાઇ, ગિરીશભાઇ (દૂબઇ) તેમજ ભારતીબેન સુરેશકુમાર માણેકનાં ભાભી તથા જતીનભાઇ, પવનભાઇ, રૂપેશભાઇ, કિશનભાઇનાં કાકી તેમજ મોરબી નિવાસી હરીલાલ ચકુભાઇ માણેકની પુત્રી, હર્ષદભાઇ, સુરેશભાઇ, ઘનશ્યામભાઇ તથા દિલીપભાઇ ના બહેન તેમજ મયુરભાઇ, અતુલભાઇ, સંજયભાઇ, દર્શનભાઇનાં ફૈબાનુ તા. ર નાં રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમનું બેસણુ તા. ૩ ના શુક્રવારનાં રોજ પંચનાથ મંદિર, લીમડા ચોક ખાતે સાંજે ૪-૩૦ થી પ.૩૦ દરમ્યાન રાખેલ છે. તેમજ પીયર પક્ષની સાદડી પણ આ સાથે રાખેલ છે.
ધીરજભાઈ ભટ્ટી
રાજકોટઃ મૂળગામ જીલરીયા હાલ રાજકોટ સ્વ.ધીરજભાઈ પિતાંબરભાઈ ભટ્ટી તે કેતન અને વિશાલના પિતાશ્રી તથા કમલેશભાઈના મોટાભાઈ તથા અજયભાઈના કાકા તથા સ્વ.રામજીભાઈ શીંશાગીયાના જમાઈ તા.૧/૨ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩/૨ શુક્રવારેના રોજ સાંજે ૪ થી ૬ વાણંદ સેવા સમાજની વાડી લક્ષ્મીનગર-૨ માં રાખેલ છે. મો.૯૮૯૮૦ ૪૧૫૩૬, મો.૯૭૧૨૪ ૦૫૩૫૩
વસુબેન પારેખ
રાજકોટઃ સ્વ.હસમુખભાઈ હંસરાજભાઈ પારેખનાં ધર્મપત્નિ ગં.સ્વ.વસુબેન હસમુખભાઈ પારેખ તે સ્વ.નરેશભાઈ તથા તુષારભાઈ પારેખ (બેંક ઓફ બરોડા)નાં માતુશ્રી તેમજ વ્રજલાલ ધ્યાનચંદભાઈ દેસાઈનાં પુત્રી તથા જાગૃતિબેનᅠતુષારભાઈ પારેખનાં સાસુશ્રી તેમજ હર્ષ અને ડો.હિનલબેનનાં દાદીશ્રી તે અ.સૌ.અકાંક્ષા હર્ષ પારેખનાં દાદીજી સાસુ તા.૩૦ સોમવારનાં રોજ ભાવનગર મુકામે અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું- પ્રાર્થનાસભા તા.૩/૨ને શુક્રવારે સવારે ૧૧ કલાકે, શ્રી સદર સ્થાનકવાસી જૈન સંઘ, ૧૫- પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.
મંજુલાબેન સાતા
રાજકોટઃ મગનલાલ પ્રભુદાસભાઈ સાતા (ગોળવાળા)ના ધર્મપત્નિ મંજુલાબેન મગનલાલ સાતા (જીતુબેન) તેઓ બાવચંદભાઈ વૃજલાલભાઈ ખખ્ખર (બાલરા) તેમજ હંસાબેન રમણીકલાલ કકકડના મોટાબેન તેમજ અશ્વિનભાઈ, દિપકભાઈ, નિલેશભાઈના માતુશ્રી તેમજ નલિનકુમાર, પરેશકુમાર, હિરેનકુમારના સસરાનું તા.૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તેમજ પિયરપક્ષની સાદડી તા.૩/૨ને શુક્રવારે સાંજના ૪ થી ૫ શ્રી પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ મુકામે રાખેલ છે.
ધીરજભાઈ ભટ્ટી
રાજકોટઃ મૂળગામ જીલરીયા હાલ રાજકોટ સ્વ.ધીરજભાઈ પિતાંબરભાઈ ભટ્ટી તે કેતન અને વિશાલના પિતાશ્રી તથા કમલેશભાઈના મોટાભાઈ તથા અજયભાઈના કાકા તથા સ્વ.રામજીભાઈ શીંશાગીયાના જમાઈ તા.૧/૨ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩/૨ શુક્રવારેના રોજ સાંજે ૪ થી ૬ વાણંદ સેવા સમાજની વાડી લક્ષ્મીનગર-૨ માં રાખેલ છે. મો.૯૮૯૮૦ ૪૧૫૩૬, મો.૯૭૧૨૪ ૦૫૩૫૩
વસુબેન પારેખ
રાજકોટઃ સ્વ.હસમુખભાઈ હંસરાજભાઈ પારેખનાં ધર્મપત્નિ ગં.સ્વ.વસુબેન હસમુખભાઈ પારેખ તે સ્વ.નરેશભાઈ તથા તુષારભાઈ પારેખ (બેંક ઓફ બરોડા)નાં માતુશ્રી તેમજ વ્રજલાલ ધ્યાનચંદભાઈ દેસાઈનાં પુત્રી તથા જાગૃતિબેનᅠતુષારભાઈ પારેખનાં સાસુશ્રી તેમજ હર્ષ અને ડો.હિનલબેનનાં દાદીશ્રી તે અ.સૌ.અકાંક્ષા હર્ષ પારેખનાં દાદીજી સાસુ તા.૩૦ સોમવારનાં રોજ ભાવનગર મુકામે અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું- પ્રાર્થનાસભા તા.૩/૨ને શુક્રવારે સવારે ૧૧ કલાકે, શ્રી સદર સ્થાનકવાસી જૈન સંઘ, ૧૫- પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.
મંજુલાબેન સાતા
રાજકોટઃ મગનલાલ પ્રભુદાસભાઈ સાતા (ગોળવાળા)ના ધર્મપત્નિ મંજુલાબેન મગનલાલ સાતા (જીતુબેન) તેઓ બાવચંદભાઈ વૃજલાલભાઈ ખખ્ખર (બાલરા) તેમજ હંસાબેન રમણીકલાલ કકકડના મોટાબેન તેમજ અશ્વિનભાઈ, દિપકભાઈ, નિલેશભાઈના માતુશ્રી તેમજ નલિનકુમાર, પરેશકુમાર, હિરેનકુમારના સસરાનું તા.૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તેમજ પિયરપક્ષની સાદડી તા.૩/૨ને શુક્રવારે સાંજના ૪ થી ૫ શ્રી પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ મુકામે રાખેલ છે.
ઉમેશભાઇ ભટ્ટ
રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ સ્વ. હસ્મતરાય ઉદયશંકર ભટ્ટનાં પુત્ર ઉમેશભાઇ (ઉ.વ.પ૬ એસ. ટી. કર્મચારી) તે વિશાલભાઇ પંડયા (કુંકાવાવ)નાં નાના જમાઇ, તે સ્વ. વિનુભાઇ, રસિકભાઇ, ભરતભાઇ (ખાંડાધાર)ના ભાણેજનું તા. ૧ બુધવારનાં રોજ અવસાન થયું છે. સદ્્ગતનું બંને પક્ષનું બેસણું તથા ઉઠમણુ તા. ૩ ને શુક્રવારે સાંજે ૪ થી પ કલાકે શ્રી અન્નપુર્ણેશ્વર મહાદેવ મંદિર, ન્યુ પપૈયાવાડી-ર, રાજકોટ ખાતે રાખ્યું છે.
હંસાબેન સુચક
ચલાલા : ચલાલા લોહાણા મહાજનના પ્રમુખ અને ચલાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઇ દિનકરાય સાદરાણી, મુકેશભાઇ સાદરાણી (દિનેશ સ્ટોર) ભરતભાઇ સાદરાણીના મોટા બહેન હંસાબેન રસીકલાલ સુચક (ઉ.વ.૭૦) સાવર કુંડલા ખાતે તા. ર૮ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સાદડી તા. ર ગુરૂવારે સાંજે ૪ થી પ લોહાણા મહાજનવાડી ચલાલા ખાતે રાખેલ છે.
પોપટભાઇ મારડીયા
ઉપલેટા : ખાખીજાળીયા નિવાસી વાણંદ પોપટભાઇ માધવજીભાઇ મારડીયા તે હરેશભાઇ (હકાભાઇ)ના પિતાશ્રી તથા કૃષ્ણાલના દાદા અને ઇશ્વરભાઇ બાબુભાઇ ચુડાસમા (જામનગર)ના સસરાનું તા. ૩૧ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણું તા. ર ને ગુરૂવારે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ખાખીજાળીયા રાખેલ છે.
લહેરીસિંહજી જાડેજા
મોરબી : મુ. ગામ માળિયા (મીં.) હાલ મોરબી સ્વ. લહેરીસિંહજી રાજેન્દ્રસિંહજી જાડેજા (ઉ.વ.૮ર) તે જાડેજા હરદીપસિંહ (આચાર્યશ્રી વવાણીયા હાઇસ્કુલ)ના પિતાશ્રી તથા ડો. પૃથ્વીરાજસિંહજી (જામનગર) ના કાકાસાહેબ અને જાડેજા હેતરાજસિંહ ના દાદાનું તા. ૩ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ એ. કે. કોમ્યુનિટી હોલ, ન્યુ. ગુ. હા. બોર્ડ, મોરબી ખાતે રાખેલ છે.
પોપટભાઇ મારડિયા
ઉપલેટા : ગામ ખાખીજાળીયા તાલુકો ઉપલેટા વાણંદ સ્વ. પોપટભાઇ ઓધવજીભાઇ મારડીયા તે હરેશભાઇ (હકાભાઇ)ના પિતાશ્રી તથા કૃણાલ ના દાદાજી તથા જામનગર ઇશ્વરભાઇ બાબુભાઇ ચુડાસમાના સસરાનું તા. ૩૧ ના અવસાન થયેલ છે. બેસણું તા. ર ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
બાબુગીરી ગોસ્વામી
રાજકોટ : મુળ ધોરાજી હાલ રાજકોટ બાબુગીરી ભીખાગીરી ગોસ્વામી રીટાયર્ડ કોર્ટ કર્મચારી તા. ૩૦ ના કૈલાશવાસી થયા છે. તે વિનોદગીરી, જયસુખગીરી, લલીતગીરી, રામગીરીના મોટા ભાઇ અને મુકેશગીરી અને ઇલાબેનના પિતાશ્રી, ચાંદની, જયદતગીરી, પાર્થગીરીના દાદા જયદિપપરી, જયપરી, ઋષિતાના નાનાની શંખાઢોળ વિધી તા. ૬ ને સોમવારે નિવાસ સ્થાને રાખેલ છે.
ચંપાબેન કકકડ
મોરબી : મુળ ટંકારા નિવાસી હાલ મોરબી ત્રિભોવનદાસ દામજીભાઇ કકકડના પત્ની ચંપાબેન તે મનોજભાઇ કકકડ, મધુબેન કોટક, દક્ષાબેન સોમૈયા, ચંદ્રીકાબેન પુજારા અને હર્ષાબેન ઉનડકટના માતુશ્રી તે ખેવાળીયાવાળા બચુલાલ, ચમનભાઇ, મુકુંદભાઇ અને જે. ડી. મીરાણીના બહેનશ્રી તારીખ ૧ ના ગોલોક વાસી થયા છે. પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી તા. ૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.
રતીલાલભાઇ બુધ્ધદેવ
રાજકોટ : સ્વ. વિઠ્ઠલદાસ જાદવજીભાઇ બુધ્ધદેવના મોટા પુત્ર રતીલાલ વિઠ્ઠલદાસ બુધ્ધદેવ (ઉ.વ.૮૧) તા. ૧ ના શ્રીજીચરણ પામેલ છે. તે નટુભાઇ રાજેન્દ્રભાઇ ભરતભાઇ સ્વ. મંગલભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. નિર્મલભાઇના મોટાભાઇ તે જામનગર નિવાસી સ્વ. કાનજીભાઇ ભીમજીભાઇ કારીયાના જમાઇ સદ્્ગતની પ્રાર્થના સભા, ઉઠમણું આજે તા. ર ના ગુરૂવારે સાંજે પ વાગ્યે નીલકંઠ મહાદેવ મંદિર દૂધસાગર રોડ, એચ. જે. સ્ટીલની સામે રાખેલ છે. સ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
રંજનબેન જોશી
ખંભાળીયા : પુષ્કર્ણા બ્રાહ્મણ રંજનબેન લક્ષ્મીદાસ જોશી ઉ.૬પ તે લક્ષ્મીદાસભાઇ (બકાભાઇ) ના ધર્મપત્ની, નીરૂબેનના દેરાણી, ગીરીશકુમાર શાંતિલાલ ઢાંકીના બેન તેમજ દીપકભાઇ, દર્શનાબેન, ભુનીબેન, રીનાબેન, પ્રીતિબેનના માતુશ્રી તથા શીલ્પાબેનના સાસુ તથા પ્રથમના દાદીમા તા. ૧ ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા તથા પીયર પક્ષની સાદડી ભાઇઓ તથા બહેનો માટે ખંભાળીયા શખ્તેશ્વર મંદિરમાં તા. ૩ ના બપોરે ૪ થી ૪.૩૦ રાખેલ છે.