Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019
મારૂ રાજપૂત સમાજના વડીલ રમેશભાઈ રાઠોડનું અવસાન

રાજકોટઃ. મારૂ રાજપૂત સમાજનાં વડીલ રમેશભાઈ હરિભાઈ રાઠોડ (નિવૃત કર્મચારી, ન્યુ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ કંપની) તે રિતેષભાઈ (રાજુભાઈ)ના પિતાશ્રીનું તા. ૨૮ના અવસાન થયેલ છે.

અવસાન નોંધ

મુકતાબેન હરીલાલ ભટ્ટનું ૧૦૦વર્ષની વયે દુઃખદ નિધનઃ કાલે બેસણું

રાજકોટઃ ગુજરાતી શ્રી ગોડ માળવીયા બ્રાહ્મણ સ્વ.હરીલાલ મોતીલાલ (પાડાસણવાળા) હાલ રાજકોટના ધર્મપત્નિ મુકતાબેન હરીલાલ ભટ્ટ (ઉ.વ.૧૦૦) તે સ્વ.સુશીલભાઈ, સ્વ.પ્રતાપભાઈ તથા અરૂણભાઈ (ભટ્ટદાદા), સ્વ.બીપીનભાઈ માતુશ્રી તથા જીજ્ઞેશભાઈ તથા કમલેશભાઈના દાદીમાં તથા લોધીકા નિવાસી હાલ રાજકોટ સ્વ.સુર્યકાંત વિશ્વનાથ ભટ્ટ તથા સ્વ.હર્ષદભાઈ વિશ્વનાથના મોટા બહેન તથા વિજયાબેન છેલશંકર ત્રીવેદી (ભદુબેન)ના સાસુનું વૈકુઠધામ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ વિશ્વેશ્વર મંદિર મવડી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મનોજકુમાર છાંટબાર

રાજકોટઃ અમરેલી નિવાસી છાંટબાર પોપટલાલ પ્રાગજીના પુત્ર મનોજકુમાર પોપટલાલ છાંટબાર તે સ્વ.ધીરજલાલ વશરામ પડીયા રાજકોટના જમાઈનું તા.૨૫ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી રાજકોટ મુકામે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતીની વાડી ખત્રીવાડ ખાતે તા.૨ને શનિવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

દક્ષાબેન ધાંધા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય દક્ષાબેન (ઉ.વ.૬૦) તે નિરંજનભાઈ વસંતલાલ ધાંધાના ધર્મપત્ની તે બાંધણી પેલેસવાળા, મલયભાઈ, રચીતભાઈ તથા યશભાઈના માતુશ્રી તથા જામનગર બાંધણીવાળા હસુભાઈના નાનાભાઈના ધર્મપત્નીનું તા.૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨ શનિવારના રોજ સાંજે ૫ થી ૬ શ્રી બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસાબેન ખીરા

જામખંભાળીયા નિવાસી સ્વ. હંસાબેન કિશોરભાઇ ખીરા (સીમરીયા), તેઓ શ્રી કિશોરભાઇ લાલજીભાઇ ખીરા (નિવૃત નાયબ મામલતદાર)ના ધર્મપત્ની તથા આરતીબેન નિલેશભાઇ તન્ના (વાપી), સોનલબેન નિલેશભાઇ કુંડલીયા (જામખંભાળીયા)ના માતુશ્રી તથા સ્વ. લક્ષ્મીદાસ છગનલાલ વિઠલાણી (આઝાદ ટોકીઝ ઓખાવાળા)ના પુત્રી અને સ્વ. શ્રી રામભાઇ તથા સ્વ. શ્રી રમેશચંદ્ર, દમયંતીબેન (મુંબઇ)ના બહેન તા. ર૯ ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે.

પ્રભાબેન સોમૈયા

મોરબી : કુંતાસી નિવાસી સ્વ. ઠા. હિમતલાલ ધનજીભાઇ સોમૈયાના પત્ની પ્રભાબેન સોમૈયા (ઉ.વ.૮૦) તે અરવિંદભાઇ, મહેશભાઇ, મહેન્દ્રભાઇ, કુસુમબેન દીપકભાઇ કોટક અને જયશ્રીબેન આનંદકુમાર કોટક (પડધરીવાળા) ના માતા તેમજ ધુળકોટ નિવાસી ઠા. દેવજીભાઇ પ્રાગજીભાઇ રાઘુરીયાની દીકરીનું તા. ૩૧ ના રોજ અવસાન થયેલ છે ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા. ર ને શનિવારે સાંજે પ કલાકે જલારામ મંદિર મોરબી ખાતે રાખેલ છે.

અમૃતલાલ લાખાણી

જામરાવલ : જામરાવલ નિવાસી અમૃતલાલ પ્રેમજીભાઇ લાખાણી (અમુભાઇ ગોરાણાવાળા) (ઉ.વ.૮૭) તે વિનોદભાઇ, રાજેશભાઇ (માનદ મંત્રી, શ્રી રાવલ લોહાણા મહાજન), તથા કેતનભાઇના પિતાશ્રી, તથા શ્રી શાંતિલાલ પ્રેમજીભાઇ લાખાણી ના મોટાભાઇ તા. ૩૦ ના શ્રીજીચરણ પામેલ છે, પ્રાર્થનાસભા (ઉઠમણુ) તા. ૧ ને શુક્રવારે બપોરે ૩-૩૦ થી ૪ શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર, દરબારગઢ, રાવલ ખાતે રાખવામાં આવેલ છે.

પ્રભુદાસભાઇ સાધુ

ગોંડલઃ જેતપુરઃ રામાનંદી સાધુ પ્રભુદાસભાઇ પરસોત્તમભાઇ નિમાવત તે ભીખુભાઇ, સ્વ.મનસુખભાઇના ભાઇ ડો. કપિલ, ડો.ગૌતમના કાકા તથા અનિલ, શૈલેષ, સુરેખાબેન રાજેશકુમાર અગ્રાવત, સુરતના પિતા યાજ્ઞીક, ચેતનના દાદાનું તા.૩૦/૧૦/૧૯ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧/૧૧/૧૯ શુક્રવાર સાંજે ૪ થી ૬ ફુલવાડી, રામજી મંદિર સામે, બ્રહ્મસમાજની વાડી, જેતપુર મુકામે રાખેલ છે.

હેમાબેન રાણા

રાજકોટઃ કરણ બહાદુર બલબહાદુર રાણાના ધર્મપત્ની હેમાબેન કરણ બહાદુર રાણા (ઉ.વ.૬૦)નું તા.૩૦ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાને 'શિવમ' શિતલપાર્ક શેરીનં.૧, રેલનગર પાણીના ટાંકા સામે રાજકોટ ખાતે રાખેલ છે.

બળદેવસિંહ જાડેજા

રાજકોટઃ ધમલપર નિવાસી જાડેજા બળદેવસિંહ સુરૂભા તે ધર્મેન્દ્રસિંહના મોટાભાઈ તથા અશોકસિંહ, વિજયસિંહ અને મયુરસિંહના પિતાનું તા.૨૯ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.૪ ને સોમવારના રોજ ધમલપર મુકામે રાખેલ છે.

નંદકુવરબા ઝાલા

રાજકોટ : રવાપર (નંદી) હાલ શકતશનાળા મોરબી રહેતા નંદકુવરબા ધીરૂભા ઝાલા, તે નટુભા ધીરૂભા ઝાલા, ભોજુભા ધીરૂભા ઝાલા (ધ્રોલ), છત્રસિંહ ધીરૂભા, મહેન્દ્રસિંહ ધીરૂભા, ફતેહસિંહ ધીરૂભાના માતુશ્રી તેમજ વેલુભા પંચમસિંહ ઝાલા, પ્રદીપસિંહ મહીપતસિંહ, ભરતસિંહના મોટા બા તથા મહાવીરસિંહ, યુવરાજસિંહ, દિલીપસિંહ, જયપાલસિંહ, મયુરસિંહ તથા રાજવી, વિશ્વજીતસિંહના દાદીમાનું તા. ૩૧/૧૦ના ગુરૂવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૪-૧૧ના સોમવારે સાંજે ૪ થી ૬  તથા ઉતરક્રિયા તા. ૮/૧૧ના શુક્રવારે શકતશનાળા ગામ મોરબી રોડ, શકિત માતાજી મંદિર પાછળ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ભરતભાઇ પાટડિયા

મોરબી :સોની મગનલાલ ધરમશીભાઈ પાટડિયાના પૌત્ર રાજકોટવાળા હાલ મોરબી સ્વ. શાંતિલાલના પુત્ર ભરતભાઈ (ઉ.વ.૬૩) તે પ્રમોદભાઈ અને જયશ્રીબેનના નાનાભાઈ તથા સચીનભાઈ અને આરતીબેનના પિતા તેમજ સ્વ. શાંતિલાલ સુંદરજીભાઇ પારેખના જમાઈ તથા ઘનશ્યામભાઈ, વાસુદેવભાઈ, સ્વ. ચમનભાઈ અને વિનુભાઈના બનેવીનું તા. ૩૧ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.

રજનીકાંતભાઇ દોશી

મોરબીઃસ્વ. વનેચંદ હેમચંદ દોશી (નેકનામ નિવાસી) દોશી માણેકચંદ સુંદરજી પેઢીવાળાના પુત્ર રજનીકાંત વનેચંદભાઇ દોશી (ઉ.વ.૭૪) તે મુળજીભાઈ મોહનલાલ પારેખ (ધોરાજીવાળા) ના જમાઈનું તા. ૩૧ ના રોજ અવસાન થયેલ છે સદગતનું ઉઠમણું તા. ૦૧ ને શુક્રવારે બપોરે ૪ કલાકે મણીબેન પ્રભાશંકર પૌષધશાળા શનાળા રોડ મોરબી ખાતે અને પ્રાર્થનાસભા તા. ૦૨ ને શનિવારે સવારે ૧૦ કલાકે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, સરદાર રોડ મોરબી રાખેલ છે.

ડો. જયેન્દ્રભાઇ વંકાણી

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક જસદણ નિવાસી ડો.જયેન્દ્રભાઇ કેશવલાલ વંકાણી (ઉ.વ.૮૭) તે સ્વ.ગજેન્દ્રભાઇ અને જીતેન્દ્રભાઇના ભાઇ, ડો.શૈલેષ, મનોજ, સ્વ.હિતેષ તથા સોનલ હિતેષભાઇ પારેખના પિતાશ્રીનું તા.ર૯ના અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૪ના સોમવારે સાંજે પ થી ૬, અલકેશ્વર મહાદેવ મંદીર, અલ્કાપુરી શેરી નં.૧, અંબીકા પાર્ક સામેની શેરી, રૈયા રોડ, ખાતે રાખેલ છે.

શાંતાબા વાઘેલા

રાજકોટઃ શાંતાબા ઉમેદસિંહ વાઘેલા તેઓ ઉમેદસિંહ ખીમાજી વાઘેલાના ધર્મપત્ની તથા જુવાનસિંહ ઉમેદસિંહ વાઘેલાના માતુશ્રી અને સુરેન્દ્રસિંહ ઉમેદસિંહ વાઘેલાના માતુશ્રી તથા કનુભા માધુભા વાઘેલાના કાકીશ્રીનું તા.૩૦ના અવસાન થયેલ છે. તેઓનું બેસણું શનિવાર તા.રના સાંજે ૪ થી ૬, પોપટપરા શેરી નં. ૭/૧ર ખૂણો, રામજી મંદિર વાળી શેરી, વાઘેશ્વરી કૃપા ખાતે રાખેલ છે.

હસમુખભાઇ રાવલ

રાજકોટઃ રાજકોટ નિવાસી હસમુખભાઇ મુગટલાલ રાવલ (ઉ.વ.૮૦) (રિટાયર્ડ પોસ્ટ-માસ્તર, રાજકોટ) તે શશીકાંત મુગટલાલ રાવલ (હાલ મુંબઇ) ના ભાઇ, તથા હંસાબેન રાવલના પતિ તથા પ્રશાંત, વિરલ અને જયવીરના પિતાનું તા.૩૦ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રના શનિવારે સાંજે ૪ થી પ, 'શીવ-આનંદ', કરણપરા શેરી નં.૧પ, કેસરીયા વાડી સામે રાખેલ છે.

અશોકભાઇ ભાડેશિયા

રાજકોટઃ ઘંટેશ્વર વાળા હાલ રાજકોટ નિવાસી ગુર્જર સુથાર અશોકભાઇ દામજીભાઇ ભાડેશિયા (ભારતીય સ્ટેટ બેન્ક), (ઉ.વ.૬ર) તે સ્વ.દામજીભાઇ લાલજીભાઇ ભાડેશિયાના પુત્ર, તે સ્વ.ગોવિંદજી કેશવજી છનિયારા (મોરબી મોટા ફળિયા વાળા)ના જમાઇ, નિતાબેન અશોકભાઇ ભાડેશિયાના પતિ, સ્વ.ઉપેન્દ્રભાઇના નાના ભાઇ તથા ગુણેન્દ્ર (સિંચાઇ વિભાગ), નરેન્દ્ર (વિશ્વકર્મા ટાઇપરાઇટીંગ સેન્ટર), મુકેશ (જિલ્લા પંચાયત)ના મોટાભાઇ તે ઉન્નતિ આશિષભાઇ ભાલારા, અનિતા સાગર વાલંભિયાના પિતાશ્રી તા.ર૬ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની ઉતરક્રિયા તા.૭ને ગુરૂવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે. સદ્દગતનું બેસણું તા.રના શનિવારે સાંજે ૪ થી ૬ શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ કોર્નર ખાતે રાખેલ છે.

રંભાબેન કાલાવડીયા

રાજકોટઃ રંભાબેન રણછોડભાઈ કાલાવડિયા તે રણછોડભાઈ કાળાભાઈ કાલાવડિયાના ધર્મપત્નિ તથા રમેશભાઈ, ગીરધરભાઈ અને વિનોદભાઈના માતુશ્રીનું તા.૩૧ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨ને શનિવારના રોજ સવારે ૮ થી ૧૨ કલાકે પટેલ સમાજ, જામટીંબડી ખાતે રાખેલ છે.

પુષ્પાબેન ચૌહાણ

રાજકોટઃ સ્વ.પુષ્પાબેન પ્રાણજીવન ચૌહાણ (ઉ.વ.૭૪) (રહે.વંદનવાટીકા- ૨, રાજકોટવાળા) જે ઈલાબેન, પલ્લવીબેન, પરેશભાઈના માતુશ્રી તથા પૂનમ પંડિત (રોહિત પંડિત)ના સાસુ, વિશાખા પંડિત, વિધિ પંડિત તથા પ્રિયંકા પાઠકના નાનીમાનું દુઃખદ અવસાન તા.૨૯/૧૦ના રોજ થયેલ છે. તેમનું બેસણું આજે શુક્રવારે સાંજે ૪ થી ૬, કષ્ટભંજન મહાદેવ, છોટુનગર પાસે, એરપોર્ટ રોડ મંદિરે રાખેલ છે.

નંદકુવરબા ઝાલા

રાજકોટ : રવાપર (નંદી) હાલ શકતશનાળા મોરબી રહેતા નંદકુવરબા ધીરૂભા ઝાલા, તે નટુભા ધીરૂભા ઝાલા, ભોજુભા ધીરૂભા ઝાલા (ધ્રોલ), છત્રસિંહ ધીરૂભા, મહેન્દ્રસિંહ ધીરૂભા, ફતેહસિંહ ધીરૂભાના માતુશ્રી તેમજ વેલુભા પંચમસિંહ ઝાલા, પ્રદીપસિંહ મહીપતસિંહ, ભરતસિંહના મોટા બા તથા મહાવીરસિંહ, યુવરાજસિંહ, દિલીપસિંહ, જયપાલસિંહ, મયુરસિંહ તથા રાજવી, વિશ્વજીતસિંહના દાદીમાનું તા. ૩૧/૧૦ના ગુરૂવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૪-૧૧ના સોમવારે સાંજે ૪ થી ૬  તથા ઉતરક્રિયા તા. ૮/૧૧ના શુક્રવારે શકતશનાળા ગામ મોરબી રોડ, શકિત માતાજી મંદિર પાછળ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

જયપ્રકાશભાઈ જોષી

રાજકોટ : મગનભાઈ જોષી (નિવૃત) (આલ્ફ્રેડ હાઈસ્કુલ)ના મોટા પુત્ર જયપ્રકાશભાઈ જોષી (જે.પી. (આરએસએસ-બીજેપી) નાગરીક બેન્કના કર્મચારી તે લલીતભાઈ વ્યાસ (કચ્છ)ના સાળા, મહેન્દ્રભાઈ - પ્રફુલભાઈ રમેશભાઈ (કોસ્મો સિનેમા), રસીકભાઈ ગુ.હા.બોર્ડ, નવનીતભાઈ (નશાબંધી), દિનેશભાઈ, લલીતભાઈના ભાઈ, જશુબેન, ભારતીબેન, જયોતિબેન, જયશ્રીબેનના ભાઈ, હિનાબેન, આશાબેનના જેઠ, મનીષ જોષી (મારવાડી ફાયનાન્સ), વિશાલભાઈ, બજાજના પિતા, તથા સોનુબેન, અમીબેન, માધવીબેન, સોનીબેનના સસરા, અલ્પેશભાઈ (મારૂતીમેર કુરીયર), સાગરભાઈ-જી.ઈ.બી. (નિકાવા), દિપીકાબેન, દર્શનાબેન, ધવલભાઈ, અમિત, હિરેન, રવિ, સ્મિતભાઈ, પ્રેમભાઈ, વાનાબેન, શ્લોકભાઈ, વિહાન - હયાન - હીરબેન, મીસરીબેનના દાદા તથા જયકુમાર સાવલીયા (કેટરેસ) જયકુમાર અમરેલીના દાદાજી સસરાનું તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨-૧૧ના ૪ થી ૫:૩૦ ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ રાજકોટ ખાતે રાખેલ છે.

રજનીકાંત દોશી

મોરબી : સ્વ.વનેચંદ હેમચંદ દોશી(નેકનામ નિવાસી) દોશી માણેકચંદ સુંદરજી પેઢીવાળાના પુત્ર રજનીકાંત વનેચંદ દોશી ઉ.વ.૭૪ તે મુળજીભાઇ મોહનલાલ પારેખ ધોરાજીવાળાના જમાઇનું તા. ૩૧ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧ ને શુક્રવારે બપોરના ૪ વાગ્યે મણીબેન પ્રભાશંકર પોષધશાળા-શનાળા રોડ-મોરબી રાખેલ છે. પ્રાર્થના સભા તા. ર શનિવારે સવારે ૧૦ વાગ્યે દશા શ્રીમાળી વણીક જ્ઞાતિની વાડીમાં બેંક ઓફ બરોડા સામે સરદાર રોડ મોરબી રાખેલ છે.

ભીખાલાલ ત્રિવેદી

જામનગર : ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના ભીખાલાલ ઇશ્વરલાલ ત્રિવેદી (નિવૃત શિક્ષક લાલપુર-ઉ.વ.૬૯) તે મિતુલ ત્રિવેદી (મુંબઇ)ના પિતાશ્રી, તેમજ જયોતિબેનના પતિ, તથા રાજેન્દ્રભાઇ, જયેન્દ્રભાઇ ત્રિવેદીના કાકા અને મુંબઇ નિવાસી રવિશંકરભાઇ રતનજી ભટ્ટના જમાઇ, તેમજ દિપકભાઇ, જયંતભાઇના બનેવીનું તા. ૩૦ના અવસાન થયેલ છે. ઉઠમણું શનિવાર તા. રના રોજ સાંજે પ થી પ-૩૦ પાબારી હોલ જામનગર ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

શબાનાબેન બેલીમ

રાજકોટઃ શબાનાબેન તે અશરફભાઈ યુસુફભાઈ બેલીમ (એ.જી.ઓફિસ)ના ધર્મપત્નીનું તા.૧ને શુક્રવારના રોજ ઈંતેકાલ થયેલ છે. તેમની ઝીયારત તા.૩ને રવિવારનાં રોજ સવારે ૧૦ કલાકે પુરૂષોની ઝીયારત સંજરી મસ્જિદ, પોલીસ હેડકર્વાટર મુકામે તથા ઔરતોની ઝીયારત તેમના નિવાસસ્થાને મારૂતિનગર-૨, એરપોર્ટ રોડ ખાતે રાખેલ છે.

હસમુખભાઈ ચૌહાણ

રાજકોટઃ નિવાસી સ્વ.હસમુખભાઈ બાબુભાઈ ચૌહાણ (રીટાર્યડ યુનિયન બેંક) તે પ્રકાશભાઈ (એરટેલ) તથા મીનાબેનના પિતાશ્રી તથા સંગીતેષભાઈ પરમાર (શીતલ ગીફટ આર્ટીકલ)ના સસરા તથા સુરેશભાઈ (રીટાર્યડ યુનિયન બેંક) દિલીપભાઈ, અશોકભાઈ (ઓમ ઓટો ગેરેજ)ના મોટાભાઈ તથા દિપક અને દિપ્તી (યુનીયન બેંક), કલ્પના રાઠોડ (એસબીઆઈ)ના મોટાબાપુનું તા.૩૧ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી દેશળ ભગત હોલ ૧/૩ શ્યામ નગર, નાના મૌવા રોડ, રાજનગર ચોક રાજકોટ ખાતે રાખેલ છે.