Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020
LICના ડેવલપમેન્ટ ઓફિસર એન. જે. સોમૈયાના પિતાશ્રીનું અવસાન : ટેલિફોનિક બેસણુ

જસદણ : જયંતિલાલ કેશવજીભાઇ સોમૈયા (નિવૃત્ત શિક્ષક) (ઉ.વ.૮૨) તે નિતીનભાઇ જે. સોમૈયા (એલઆઇસી વિકાસ અધિકારી) તથા આશિષભાઇ સોમૈયા (ખ્યાતિ ઇન્વેસ્ટમેન્ટ)ના પિતાશ્રીનું તા. ૩૧ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તા. ૧ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખવામાં આવ્યું છે. નીતિનભાઇ મો. ૯૪૨૬૯ ૩૦૫૫૫, આશિષભાઇ મો. ૯૯૨૫૭ ૨૫૩૪૪

અવસાન નોંધ

મર્કેન્ટાઇલ બેંકવાળા કેતનભાઇ કાનાબારનું અવસાનઃ આજે બેસણું

રાજકોટઃ માળીયા હાટીનાવાળા સ્વ. હરગોવિંદદાસ પ્રાગજીભાઇ કાનાબારના પુત્ર ચેતનભાઇ હરગોવિંદદાસ કાનાબાર (વેરાવળ મર્કેન્ટાઇલ કો. ઓપ. બેંક) (ઉ.વ.૫૫) તે ભરતભાઇ કાનાબાર, નિતાબેન હિતેષકુમાર માણેકના ભાઇ અને પૂજાબેન બ્રિજેશકુમાર કેસરીયાના પિતાશ્રી તેમજ અમરેલીના સ્વ. કાકુભાઇ મુળજીભાઇ પોપટના જમાઇનું તા. ૩૦/૭ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું આજે શનિવારે સાંજે ૫ થી ૭ પ્રવિણભાઇ (૯૮૭૯૪ ૪૬૩૨૭), સુરેશભાઇ (૯૯૭૮૩ ૦૦૦૯૯), હિમાંશુભાઇ (૯૮૨૫૨ ૪૦૬૭૧), શૈલેષભાઇ (૯૭૩૭૧ ૩૦૩૦૫), બ્રિજેશભાઇ (૯૦૩૩૬ ૭૫૦૭૫) તથા પૂજાબેન (૯૧૦૬૪ ૮૪૧૨૧) રાખેલ છે.

કાંતિલાલ રાજાણી

રાજકોટ : ભાવેશભાઇ કાંતિલાલ રાજાણી (જલારામ અનાજ ભંડાર), પ્રફુલભાઇ કાંતિલાલ રાજાણી (એડવોકેટ અને નોટરી), તરૂબેન હીમતભાઇ ગઢીયા, ઉર્મીલાબેન સંજયકુમાર ભાયાણી, નીતાબેન  વિરેનકુમાર કટારીયાના પિતાશ્રી તેમજ સ્વ. કુમીનભાઇ, પ્રતાપભાઇ, ગુલાબભાઇના મોટાભાઇ તેમજ રૂપેશ, હરેશ, ધવલના અદા તેમજ સ્વ. વશનજી ઓધવજી ઠકરારના જમાઇ કાંતિલાલ જીવનભાઇ રાજાણી (ઉ.વ.૭૬) (બરડીયાવાળા હાલ રાજકોટ) નું તા. ૧ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧ ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ચેતનભાઇ કાનાબાર

રાજકોટઃ માળિયા હાટીનાવાળા સ્વ. હરગોવિંદદાસ પ્રાગજીભાઇ કાનાબારના પુત્ર ચેતનભાઇ હરગોવિંદદાસ કાનાબાર (વેરાવળ મર્કન્ટાઇલ કો. ઓપ. બેંક) (ઉ.વ. પપ) તે ભરતભાઇ કાનાબાર અને નીતાબેન હિમાંશુકુમાર માણેકના ભાઇ તેમજ પૂજાબેન બ્રિજેશકુમાર કેસરીયાના પિતાશ્રી અને અમરેલી નિવાસી સ્વ. કાકુભાઇ મુળજીભાઇ પોપટના જમાઇનું તા. ૩૦ને ગુરૂવારના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૧ ને શનિવાર સાંજે પ થી ૭ કલાકે રાખેલ છે. પ્રવિણભાઇ કાનાબાર-૯૮૭૯૪ ૪૬૩ર૭, સુરેશભાઇ મણિયાર-૯૯૭૮૩ ૦૦૦૯૯, હિમાંશુભાઇ માણેક-૯૮રપર ૪૦૬૭૧, શૈલેષભાઇ ચંદારાણા-૯૭૩૭૧ ૩૦૩૦પ, બ્રિજેશકુમાર કેસરીયા-૯૦૩૩૬ ૭પ૦૭પ, પૂજા કેસરીયા-૯૧૦૬૪ ૮૪૧ર૧

મીનાબેન પારેખ

રાજકોટઃ અ.સૌ. સોની મીનાબેન મહેશભાઇ પારેખ (ઉ. વર્ષ પ૦) તે ગો.વા. સોની અમૃતલાલ પ્રભુદાસભાઇ પારેખના પુત્રવધુ અને મહેશભાઇ અમૃતલાલ પારેખના ધર્મપત્ની ત્થા વિરલ અને ખ્યાતિના માતુશ્રી તેમજ સ્વ. ઝવેરી ઇન્દુલાલ જમનાદાસના સુપુત્રી ત્થા ધર્મેશભાઇ અને ગૌરવભાઇના બહેનનું તા. ૩૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા. ૧ શનિવારે સવારે ૧૧ થી ૧ર કલાકે રાખેલ (લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.) વિરલભાઇ-૮૭૪૪૮ પ૬૪પ૭, ધર્મેશભાઇ-૯૯ર૪પ ૪૧૮૭૬, કિશોરભાઇ-૯૪ર૬૧ ૩૬૩૬૪, જીજ્ઞેશભાઇ-૭૦૬૯૩ ૮૭૭૩૭, ગૌરવ-૮૧૪૧૬ ૦ર૩ર૩

વિનોદભાઇ આશર

રાજકોટઃ નવગામ ભાટિયા વિનોદભાઇ લક્ષ્મીદાસ આશર (ઉંવ. ૬૭) (મુળ અમરેલી) તે સ્વ. લક્ષ્મીદાસ નરોતમદાસ આશરના પુત્ર શૈલેષભાઇ તથા ઉદયભાઇના મોટાભાઇ કૌશલ તથા બિંદીયાબેનના પિતાશ્રી તા. ૩૧ ને શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

દેવીન્દ્રાબેન પંડયા

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ અરડોઇ નિવાસી હાલ રાજકોટ વામન પ્રસાદ જટાશંકર પંડયાના  લઘુબંધુ જીતેન્દ્રભાઇ જટાશંકર પંડયાના પત્ની સ્વ. દેવીન્દ્રાબેન જીતેન્દ્રભાઇ પંડયા (ઉ.વ.૬પ) તે દર્શનભાઇ જીતેન્દ્રભાઇ પંડયા,  પુર્વીબેન આનંદભાઇ જોષી તથા તૃપ્તીબેન કેયુરભાઇ ઉપાધ્યાયના માતુશ્રી, ચાર્મીબેન દર્શનભાઇ પંડયાના સાસુ તથા શિહોર નિવાસી શ્રી જનકભાઇ દિનકરભાઇ પાઠક તથા દિપક દિનકરભાઇ પાઠકના બેનનો તા. ૩૦ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. જેનું ટેલીફોનીક બેસણું તા. ૧ ના રોજ રાખેલ છે.  જીતેન્દ્રભાઇ પંડયા (મો.નં. ૯૪૨૭૭ ૭૭૨૬૭) દર્શનભાઇ પંડયા (૯૬૬ર૦ ૦૦૦૦૪.

ઇશ્વરપુરી ગોસ્વામી

ઉનાઃ ગીરગઢડા તાલુકાનાં વડવીયાળા ઇશ્વરપુરી મંગળપુરી ગૌસ્વામી (ઉ.વ.પ૮) તે સંજયપુરી, જગદીશપુરી, નિતિનપુરીના પિતાશ્રી તા.૩૦ના અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૩ ને સોમવારે તેમના નિવાસસ્થાને વડવીયાળા રાખેલ છે.

શશીકાંતભાઇ દવે

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ શશીકાંત નરોતમભાઇ દવે (ઉ.વ.૭૮) તે સ્વ.મિનાક્ષીબેનના પતિ, પારૂલ, વિપુલ, રાજેશના પિતા, સ્વ.ભુપતભાઇ, સ્વ.પ્રફુલભાઇ, જયંતિભાઇ બકુલભાઇ તેમજ સ્વ.દક્ષાબેન તેમજ મધુબેનના ભાઇશ્રી નું તા.૩૦ના અવસાન થયું છે. બેસણું તા.૩ના સાંજે પ થી ૭ ટેલીફોનીક મો. નં. ૯૮૯૮ર પ૩પ૧૧ તથા મો. નં. ૯૯ર૪૧ ૯૦૯૦૯ ઉપર રાખ્યુ છે.

રાજેન્દ્રભાઇ ત્રિવેદી

જસદણ : જસદણ નિવાસી  ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો રાજેન્દ્રભાઈ અંબાશંકરભાઈ ત્રિવેદી ઉંમર વર્ષ ૫૯ તે જીતવર્ધનભાઈ (દુગો), સ્વાતિબેન કશ્યપકુમાર પંચોલી, નમ્રતાબેન કિશનકુમાર વ્યાસના પિતાશ્રી તથા  ગં. સ્વ. નિર્મલાબેન અંબાશંકરભાઈ ત્રિવેદીના પુત્ર , જગદીશભાઈ, રમાકાન્તભાઈ, અશોકભાઈ ત્રીવેદી , મનોગ્નાબેન વ્યાસ, હર્ષાબેન મનોજકુમાર ભટ્ટના ભાઈ તથા તેજસ, નિશિથ, દુશ્યન્ત, પ્રણવ, જયના કાકાનું તા. ૧-૮ ના રોજ અવસાન થયેલ છે તેમનું ટેલીફોનીક બેસણું તા.૩/૮  ને સોમવાર ના રોજ સવારે ૧૦ થી ૬ રાખેલ છે જીતવર્ધનભાઈ (દુગો) મો. ૯૬૬૨૩ ૧૪૫૫૫, આશાબેન મો. ૯૮૨૪૨ ૨૧૩૭૫, મો.જગદીશભાઈ મો. ૯૧૦૬૬૦૯૨૨૯, રમાકાન્તભાઈ મો.૭૯૯૦૬૬૮૧૮૯, અશોકભાઈ, મો. ૭૯૮૪૭૪૭૧૮૫.

મકનભાઇ મારડીયા

ઉપલેટા : ચીખલીયા નિવાસી વાણંદ મકનભાઇ ડોસાભાઇ મારડીયા ઉ.વ. ૮૭ તે સુરેશભાઇ તથા ભુપતભાઇના પિતાશ્રી તા. ૩૧ શુક્રવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ટેલીફોનિક બેસણું રાખેલ છે તથા ઉત્તરક્રિયા તા. ૧૧/૮ના રોજ રાખેલ છે.

લક્ષ્મણગીરી ગોસ્વામી

મોરબી : ગામ સોખડા નિવાસી સ્વ. લક્ષ્મણગીરી મગનગીરી ગોસ્વામી (ઉ.વ.પર) નું તા. ૩૧/૭ શુક્રવારના રોજ કૈલાશવાસ પામેલ છે. તેમનું શકિતપૂજન તા. ૭/૮/ર૦ર૦  શુક્રવારના રોજ સોખડા મુકામે રાખેલ છે. હાલની કોરોનાની પરિસ્થતિને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રથા બંધ છે.

મનસુખલાલ બગથરીયા

ગોંડલ : મનસુખલાલ હીરાભાઇ બગથરીયા (ઉ.૯૪) તે રમેશભાઇ, જગદીશભાઇ, હસમુખભાઇ, વિનોદભાઇ, સુરેશભાઇ, ભાનુબેનના પિતાશ્રી તથા જીજ્ઞેશ, સાગર, પ્રિયાંક, સાવન, ઘનશ્યામ, હરિકૃષ્ણ, ધર્મજ્ઞના દાદાશ્રી તા. ૩૧/૭ના અક્ષરનિવાસી થયેલ છે. સરકારશ્રીના આદેશ અનુસાર તેમનું ટેલિફોનિક બેસણું તા. ૩/૮ ને સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેમજ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

સુરેશભાઇ છાટબાર

ગોંડલ : સુરેશભાઇ ચુનીલાલ છાટબાર (ઉ.વ.૬૯) (સુરેશ્વર પરોઠાવાળા), તે યશવતભાઇના ભાઇ, રાજુભાઇ, મનીષભાઇના પિતાનું તા. ૩૧ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું આજે તા. ૧ ને શનિવારે સાંજે પ થી ૬ (મો. ૯૯ર૪૪ ૮૭૩૯૯) રાખેલ છે.

મનસુખભાઇ સાટોડીયા

ગોંડલ : મનસુખભાઇ ગોરધનભાઇ સાટોડીયા (ઉ.વ.પ૪) તે રમણીકભાઇ, નટવરભાઇ, જસમતભાઇના ભાઇ તથા જીજ્ઞેશભાઇના પિતાનું તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને લઇ માત્ર ટેલીફોનિક બેસણુ (મો. ૭૩૮૩પ ૪૮૬૪૩) રાખેલ છે.