અવસાન નોંધ
લક્ષ્મણપ્રસાદ ત્રિવેદી
જુનાગઢ : મુળ અજમેર નિવાસી લક્ષ્મણ પ્રસાદ દયાશંકર ત્રિવેદી (ઉ.વ.૮૬) (નિવૃત રેલ્વે અધિકારી) તે રાજીવભાઇ તથા સંજીવભાઇ અને સંદીપભાઇના પિતાશ્રીનું અવસાન તા. ૩૦ ના થયેલ છે. બેસણું તા. ર ને શનીવારે સાંજે ૪ થી ૬ ઝાંઝરડા રોડ સિધ્ધનાથ મહાદેવ મંદિર (જુનાગઢ) ખાતે રાખેલ છે.
નયનભાઇ ખોખર
રાજકોટઃ ખોખર (ગુર્જર પ્રજાપતિ)સ્વ. નયનભાઇ જાદવજીભાઇ ખોખર (ઉ.વ.૪૫) તા.૨૮ મંગળવાર દુઃખદ અવસાન થયેલ છ. સદગતનું બેસણું તા. ૧/૭ શુક્રવારે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ વાડી નં.૨ ખાતે (સાંજે) ૪ થી ૬ રાખેલ છે. જાદવજીભાઇ ભાણજીભાઇ ખોખર- ૯૯૭૯૦૧૫૯૨૫, વિનોદભાઇ જાદવજીભાઇખોખર-૯૮૨૪૨ ૧૩૦૦૭, હર્ષિલ નયનભાઇ ખોખર,
હિમાબેન બોસમીયા
કાલાવડ (શિતલા) : બ્રહ્મક્ષત્રીય બોસમીયા જયંતીલાલ પ્રાણજીવનના પુત્ર ધર્મેન્દ્રભાઇના ધર્મપત્ની હિમાબેન ઉમર વર્ષ પ૪ અને કિરીટભાઇના ભાભી અને જિત તથા જાનવીના માતુશ્રી શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણુ તથા પ્રાર્થના સભા તા. ૧ ના શુક્રવારે વાકલમાતાના મંદિરે ૪ થી ૬ રાખેલ છે.
રતનબેન ગોકળ ગાંધી
રાજકોટ : નવગામ ભાટીયા ધ્રોલ નિવાસી (હાલ રાજકોટ), રતનબેન નાનાલાલ ગોકળ ગાંધી (ઉ.વ.૯ર), તે ટંકારાવાળા સ્વ. મહેન્દ્રભાઇ (ર્કીતનીયા) ના માતુશ્રી તે સ્વ. ગોપાલદાસ હીરજીના દીકરી તે ધ્રોલવાળા સ્વ. ચુનીલાલ તથા સ્વ. કાંતિલાલ મોરારજીના ભાભી, તે સ્વ. કલ્પેશભાઇ, સ્વ. ચિરાગભાઇ, જીજ્ઞેશભાઇ, અનિમેષભાઇ, હર્ષિલના દાદીમા તા. ૩૦ ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા. ર ના શનિવારે સવારે ૧૧ કલાકે ભાટીયા બોર્ડીંગ, રેલ્વે સ્ટેશન સામે રાખેલ છે.
નર્મદાબેન ભોરણીયા
ગોંડલ : નર્મદાબેન નાગજીભાઇ ભોરણીયા ઉ.વ.૮૧, (મુળ ગામ રોહીશાળા) તેઓ દીપકભાઇ નાગજીભાઇ ભોરણીયા (મહાલક્ષ્મી ઇલેકટ્રો મિકેનિક કું. રાજકોટ) તથા વિનોદભાઇ નાગજીભાઇ ભોરણીયા ના માતા મેહુલ તથા ભાવિનનાં દાદીનું તા. ર૯ના અવસાન થયેલ છે. બેસણું તા. ર ને શનિવારે સવારે ૮ થી ૧૦ રાજનગર કોમ્યુનીટી હોલ (મંદિર), ૧-રાજનગર સોસાયટી, નાના મૌવા રોડ, સૂર્યમૂખી મંદિર પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
રંજનબેન ઝીંઝુવાડીયા
રાજકોટઃ સોની રંજનબેન છોટાલાલ ઝીંઝુવાડીયા (જોડીયાવાળા) તે સ્વ.સોની છોટાલાલ ભાણજીભાઈ ઝીંઝુવાડીયાના પત્ની તથા કિશોરભાઈ, સ્વ.નવીનભાઈ, અનિલભાઈ, બાલકૃષ્ણભાઈના માતુશ્રી તથા સ્વ.સોની પ્રેમજીભાઈ ખીમજીભાઈ પાટડીયાના (લુણસર)ના દીકરી તે સ્વ.હરીભાઈ તથા સ્વ.ડાયાભાઈ, સ્વ.કાંતિભાઈ તથા મનુભાઈ તથા અશોકભાઈના બહેન તા.૩૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષનું બેસણું તા.૧ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ ખીજડાવાડી યુનિટ નં.૨, કોઠારીયા નાકા, રાજકોટ.
જીલુભાઇ વરણીયા
વડીયા : વડીયાના કાઠી જીલુભાઇ મુળુભાઇ વરણીયા તે બીછુભાઇ વરણીયા (પૂર્વ રેલ્વે કર્મચારી, સુરેન્દ્રનગર), ના નાના ભાઇ તથા સ્વ. ઉનડભાઇના મોટા ભાઇ તેમજ જગુભાઇ જીઇબી મુન્નાભાઇ વડીયાના પિતાશ્રીનું અવસાન તા. ર૯ બુધવારે થયેલ છે.
ગીરીશભાઈ ત્રિવેદી
રાજકોટઃ સ્વ.ગીરીશભાઈ કાંતીલાલ ત્રિવેદી (ઉ.વ.૬૨) તે ગં.સ્વ.લીલાબેન કાંતીલાલ ત્રિવેદીના મોટાપુત્ર, કિશોરીબેનના પતિ,પ્રદીપભાઈ તથા જયશ્રીબેન પાર્થીવકુમાર ઓઝાના મોટાભાઈ, દીપેશ, પ્રતીક, હિતાલી આશીષકુમાર ત્રિવેદી, જીનીશાના પિતાશ્રી, હર્ષિતાના સસરા તથા વી.આઈ.દવેના ભાણેજ તા.૩૦ના રોજ રાજકોટ મુકામે સ્વર્ગવાસ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૬ ધારેશ્વર મહાદેવ મંદિર ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે.
વિજયભાઇ રૃપાણીના અંગત મદદનીશ શૈલેષભાઇ માંડલીયાના નાનાભાઇ હરેશભાઇ (મઘાભાઇ)નું અવસાન
રાજકોટ : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીના અંગત મદદનીશ શૈલેષભાઇ માંડલીયાના નાનાભાઇ સ્વ. શ્રી હરેશભાઇ (મઘાભાઇ) જયંતીલાલ માંડલીયાનું તા. ૩૦-૦૬-ર૦રર ના રોજ દુઃખદ અવસાન થયું છે.