Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021
અવસાન નોંધ

વિનોદભાઈ નથવાણી

રાજકોટઃ વિનોદભાઈ વલ્લભદાસ નથવાણી તે વલ્લભદાસ અમરશીભાઈ નથવાણીનાં પુત્ર સ્વ.મધુબેન, સ્વ.જગદિશભાઈ, સુરેશભાઈનાં ભાઈ તથા રાજુભાઈ, જેઠાભાઈ કુંડલીયાનાં બનેવી તા.૩૦ બુધવારના રોજ શ્રીજીચરણ  પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે. તા.૩/૭ શનિવારનાં રોજ સાંજે ૪ થી ૬,  સુરેશભાઈ નથવાણી મો.૯૬૨૪૧ ૯૪૪૦૩, પંકજ નથવાણી મો.૯૦૩૩૩ ૭૧૮૩૬, મનીષ નથવાણી મો.૯૩૨૭૭ ૬૧૯૦૧, રાજ નથવાણી મો.૯૭૩૭૨ ૪૭૦૦૦, દિપક નથવાણી મો.૮૧૬૦૯ ૩૫૨૬૨

રાજેન્દ્રભાઈ બોસમીયા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય રાજકોટ નિવાસી સ્વ.રાજેન્દ્રભાઈ લીલાધરભાઈ બોસમિયા જે રાકેશ અને યોગેશના પિતા તથા ચંદુભાઈ, જગદીશભાઈ, નાનજીભાઈ, દિલીપભાઈના ભાઈ તથા કેશવલાલ અંબારામ નિર્મળ (સુરેન્દ્રનગર)ના જમાઈનું  દુઃખદ અવસાન બુધવારના રોજ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧/૭ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. રાકેશભાઈ મો.૯૯૨૪૫ ૭૭૩૭૬, યોગેશભાઈ મો.૯૭૨૩૬ ૯૭૧૨૨

ગીતાબેન ભટ્ટ

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ.કિશોરભાઈ કાન્તિલાલ ભટ્ટના ધર્મપત્નિ ગીતાબેન કિશોરભાઈ ભટ્ટ તે વિજયભાઈ, દિપકભાઈ, કિરણબેન તથા હિન્નાબેનના માતુશ્રી તથા ક્રિશના દાદીજી તથા ડો.દિવાકરભાઈ વૈધના ભાભી તથા જયોતિબેન તથા શૈલેષકુમાર જે. જોશી, નિખિલકુમાર જે.ભટ્ટના સાસુજીનું તા.૩૦ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.૨/૭ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

મહેન્દ્રભાઈ ત્રિવેદી

રાજકોટઃ જામખંભાળીયા નિવાસી જગદીશ અબોટી બ્રાહ્મણ મહેન્દ્રભાઈ (ઉ.વ.૬૦) તે સ્વ.વેલજીભાઈ કાલીદાસ ત્રિવેદીના પુત્ર, તે બળવંતભાઈ, પ્રફુલભાઈ, જયોત્સનાબેનના ભાઈ તથા વૈભવી, ઝંખના તથા રાજના પિતાશ્રીનું તા.૩૦ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલના કોરોનાની મહામારીના સંજોગો અનુસાર સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧/૭ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રફુલભાઈ મો.૯૯૭૪૯ ૫૩૭૨૯, સંદીપભાઈ મો.૯૮૨૪૦ ૬૫૧૮૪, રાજભાઈ મો.૯૦૧૬૮ ૪૮૮૮૩

મહેશભાઈ વોરા

રાજકોટઃ મોઢ વણિક સ્વ.જયસુખલાલ જમનાદાસ વોરાના પુત્ર મહેશભાઈ જયસુખલાલ વોરા (ઉ.વ.૭૦) તે રમેશ જે. વોરાના વડીલબંધુ તેમજ દિશા રમેશભાઈ વોરાના કાકાશ્રી તા.૩૦ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક
ઉઠમણું તા.૧/૭ને ગુરૂવારના સાંજના ૪ થી ૬ વચ્ચે રાખેલ છે.

ઉમેદભાઇ પટવી

રાજકોટ : દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સરસઇ નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. રતિલાલ મોનજી પટવીનાં પુત્ર ઉમેદભાઇ પટવી (ઉ.વ.૬૯) બુધવાર, તા. ૩૦ નાં અરિહંત શરણ પામેલ છે. તે નુતનબેનનાં પતિ, કામીની રીતેશ મોદી અને જલ્પા મેહુલ ખોખાણીના પિતાશ્રી, કવીન અને વીહાનાં નાના. સ્વ. અમૃતભાઇ, સ્વ. હસુભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ (બકુલભાઇ), હરેશભાઇ, મંજૂલાબેન બદાણી, સુભીબેન લાધાણી, ઇન્દુબેન પારેખ,  નીરૂબેન માવાણી અને સ્વ. અનિલાબેન દોશીનાં ભાઇ, સ્વ. નંદલાલ કપુરચંદ પંચમીયાનાં જમાઇ આકોલા. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વીણાબેન રસિકભાઇ

મોરબી : ગુર્જર સુથાર રસિકભાઇ નાગજીભાઇ મહેમદાવાદિયાના પત્ની વીણાબેન રસિકભાઇ મહેમદાવાદિયા (ઉ.વ.૬પ) તે વિજયભાઇ, બિપીનભાઇ, શિલ્પાબેન અશ્વિનકુમાર કૈલા, હેતલબેન ભરતભાઇ ભારદિયા, બીનાબેન વિશાલકુમાર પિસાવાડીયાના માતાનું તા. ૩૦ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ર શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.