Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020
ભાવનગર પટેલ સમાજના ભગવાનજીભાઇ ગુજરાતીના પત્ની જમનાબેનનું અવસાન

ભાવનગર,તા.૧:પટેલ સમાજના અગ્રણી અને અનેક જગ્યાએ સખાવતી કરનાર મૂળ વલભીપુર ના વતની વલભીપુર પટેલ બોડીગના મુખ્ય અને સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળમાં જમનાબેન ભગવાનભાઈ ગુજરાતી ચિલ્ડ્રન એકટીવીટી સેન્ટરના મુખ્ય દાતા ભગવાનભાઈ ગુજરાતીના ધર્મપત્ની જમનાબેન ભગવાનભાઈ ગુજરાતીનું અવસાન થયેલ છે ભગવાનભાઈ ગુજરાતીના સહયોગથી વિજયરાજનગર ખાતે શ્રી રામ મંત્ર મંદિર ટ્રસ્ટ હોસ્પિટલ ચલાવી રહ્યા છે

ભગવાનેશ્વર મંદિરના મુખ્ય દાતા અને ફાઉન્ડર છે જેવો ગુરૂઆશ્રમ બગદાણા ખાતેઙ્ગ પણ સેવા આપી રહ્યા છે જમનાબેન શ્રી અશ્વિનભાઈ ગુજરાતી અને પંકજભાઈ ગુજરાતીના માતૃશ્રી થાય છે. સ્મશાન યાત્રા આજે સવારે વિજયરાજ નગર ખાતેથી નીકળી હતી .કોરોનાની વિષમ પરિસ્થિતિને કારણે લોકિક વ્યહારઙ્ગ બંધ રાખેલ છે.

પન્નાબેન મિલનભાઇ પારેખનું અવસાન : કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટ : મોઢ વણિક નટવરલાલ લક્ષ્મીચંદ પારેખની સુપુત્રી અ.સૌ.પન્નાબેન (ઉ.વ.૫૬)તે મિલનભાઈ પારેખના ધર્મપત્ની, મોહિત (માર્શલ)ના માતુશ્રી, વર્ષોબેન તંતી, નયનાબેન પરીખ, મીનાક્ષીબેન પરીખ અને વિપુલભાઈ પારેખના મોટાબેન, સ્વ.વજુભાઇ, સ્વ.જયંતીભાઈ, રમેશભાઈ અને કનુભાઈ પારેખની ભત્રીજીનું તા.૩૦ ને મંગળવારના રોજ સુરત મુકામે અવસાન થયેલ છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તા.૨ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન ટેલીફોનીક બેસણું રાખેલ છે.જેના માટે વિપુલભાઈ મો.નં.૯૮૨૫૭ ૫૬૩૦૨ અને મીનાક્ષીબેન મો.નં.૮૮૪૯૦૪૧૨૯૪ ઉપર સંપર્ક કરવો.

અવસાન નોંધ

શારદાબેન મકવાણા

રાજકોટઃ શારદાબેન જગજીવનભાઈ મકવાણા (ઉ.વ.૮૭) જેતપર (મચ્છુ) હાલ રાજકોટ જે સ્વ.ચંદુભાઈ, હર્ષદભાઈ, ભગવાનજીભાઈ, જયેશભાઈ, જશુબેન, ભારતીબેનના માતુશ્રી, વિજયભાઈ હિરજીભાઈ મકવાણાના ભાભુ નટવરલાલ મારૂ, પ્રવીણકુમાર સોલંકીના સાસુ તા.૩૦ના  રોજ રામચરણ પામેલ છે.

ભાનુચંદ્ર ઘીયા

ગોંડલઃ દશા સોરઠીયા વણિક ભાનુચંદ્ર હરિલાલ ઘીયા (ઉ.વ. ૮૧) તે સ્વ. હિંમતભાઇ, જયસુખભાઇ, રસીકભાઇ, શ્રીમતિ લીલીબેન ઝવેરી તથા શ્રીમતિ લાભુબેન માલવિયાભાઇ, ધર્મેન્દ્રભાઇ (લાલાભાઇ), અશ્વિનભાઇ, દિપકભાઇ તથા શ્રીમતિ કુંદનબેન વખારિયા (યુ.એસ.એ.)ના કાકાનું તા. ૩૦ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સમય સંજોગો અનુસાર લૌકિક ક્રિયા તથા બેસણું બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે.

મુકેશભાઇ દોશી

રાજકોટઃ જુનાગઢ નિવાસી સ્વ.ચિમનલાલ વિરચંદ દોશીના પુત્ર મુકેશભાઇ (ઉ.વ.૬ર) તા.ર૯ના જુનાગઢ ખાતે અરિહંત શરણ પામેલ છે. સદ્દગત મુકેશભાઇ ચંપકભાઇ તથા સ્વ.શાંતિભાઇ દોશી (નિવૃત રેલ્વે ઓફીસર)ના ભત્રીજા અને પંકજભાઇ, શૈલેષભાઇ, રાજુભાઇ દોશી તથા આશાબેન કૌશિકભાઇ વિરાણીના મોટાભાઇનું ટેલીફોનિક બેસણું તા.રના ગુરૂવારે સાંજે ૪ થી ૬, રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. મો. નં. ૯૪ર૮૮ ૩૮૪૭૩ તથા  મો. નં. ૯૩ર૮ર ર૬૧૧૦ છે.

મંગળાબેન ઉનડકટ

રાજકોટઃ સ્વ.મગનલાલ નથુભાઇના પત્ની મંગળાબેન મગનલાલ ઉનડકટ (ઉ.વ.૭૩) તે (જલારામ બાઇન્ડીંગ વાળા) અશોકભાઇના માતુશ્રી અને મનોજભાઇ તેમજ ભીખાભાઇના કાકીનું તા.૩૦ના અવસાન થયેલ છે.  તેમનું ટેલીફોનીક બેસણું તા.રના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અશોકભાઇ મો. નં. ૯૪ર૮૮ ૯૦૩૩પ તથા મનોજભાઇ મો. નં. ૯૪ર૭ર પર૮પ૧ અને ભીખાભાઇનો મો. નં. ૯૪ર૬૯ ૩૬૧૪૮ છે.

સુશીલાબેન ઠુંમર

રાજકોટ : સુશીલાબેન જયસુખભાઈ ઠંુમર તે જયસુખભાઈના ધર્મપત્નિ તથા રાજેન્દ્રભાઈ અને અમિતભાઈના માતુશ્રીનું તા.૩૦ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું (મો.૯૮૨૫૦ ૭૨૦૬૪) તા.૨ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ધનજીભાઇ સંચાણીયા

રાજકોટઃ ધોરાજી નિવાસી ધનજીભાઈ ત્રિભોવનદાસ સંચાણીયા (ઉ.વ. ૮૩) તે પ્રફુલભાઈના પિતાશ્રી, સ્વ. પોપટભાઈ, નાનાલાલ, ભુદરજીભાઈ, જેન્તીભાઈના ભાઈનું તા. ૩૦ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

કંચનબેન પીપળીયા

ગોંડલ : કંચનબેન છગનભાઇ પીપળીયા ઉ.૬ર તે છગનભાઇ મોહનભાઇ પીપળીયાના પત્ની ખીમજીભાઇના ભાભી, રમેશભાઇના કાકી, પ્રફુલ્લભાઇ, જીગ્નેશભાઇના માતાનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે.

ભાનુચંદ્ર ઘીયા

ગોંડલ : દશા સોરઠીયા વણીક ભાનુચંદ્ર હરિલાલ ઘીયા (ઉ.૮૧) તે સ્વ. હિંમતભાઇ, જયસુખભાઇ, રસીકભાઇ, શ્રીમતિ લીલીબેન ઝવેરી, શ્રીમતિ લાભુબને માલવિયાના ભાઇ તે ધર્મેન્દ્રભાઇ (લાલાભાઇ), અશ્વિનભાઇ, દિપકભાઇ તથા શ્રીમતિ કુંદનબેન વખારીયા (યુ.એસ.એ.) નાકાકાનું તા. ૩૦ના અવસાન થયું છે. લૌકિક ક્રિયા તથા બેસણું બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું રાખેલ છે.

નિર્મળાબેન ધામેચા

રાજકોટ : નિર્મળાબેન લીલાધરભાઇ ધામેચા (ઉ.વ.૭પ) તે સ્વ. લીલાધરભાઇ નરશીદાસ ધામેચાના પત્ની તે યોગેશભાઇ ધામેચા તથા જયોતિબેન પ્રકાશકુમાર પોપટ તથા સીમાબેન નીલેશકુમાર રાયચુરા (બોમ્બે)ના માતુશ્રી તેમજ મયુરીબેન તથા શ્વેતાબેન ધામેચા (પીજીવીસીએલ-સોરઠીયા વાડી)ના દાદીમાં તેમજ હરજીવનભાઇ તથા જયંતીલાલ મોહનલાલ કક્કડ (મુળ સાંઢાવાળા)ના બહેનનું તા. ૧ ને બુધવારના રોજ અવસાન થયું છે. તેમનુંં તા. ર ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે ટેલીફોનિક બેસણું રાખેલ છે. મો. નં. ૯૯૭૮૯ ૧૧રરપ, ૯૧૦૬૧ ૭૮૭ર૮, ૯૯૭૮૯ ૯૯૦રર