અવસાન નોંધ
લલિતભાઈ ઓઝા
રાજકોટઃ શ્રીમાળી બ્રાહ્મણ લલિતભાઈ હેમશંકર ઓઝા (ઉ.વ.૯૧) તે સ્વ.કિશોરભાઈ તથા સ્વ.મધુસુદનના ભાઈ તેમજ સંધ્યાબેન તથા જગદીપભાઈના પિતાશ્રી તથા નીતિનકુમાર જાની (ધરતી બેંક)ના સસરાનું તા.૩૧ના રોજ કૈલાશવાસ થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨/૨ને ગુરૂવારના રોજ શ્રી પંચનાથ મંદિરે સાંજે ૪ થી ૫ રાખેલ છે.
તરૂલતાબેન સોલંકી
રાજકોટઃ સ્વ.પ્રવીણભાઈ કાનજીભાઈ સોલંકીના ધર્મપત્ની કંસારા તરૂલતાબેન પ્રવીણભાઈ સોલંકી (ઉ.વ.૬૬) તા.૩૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨/૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે બિમલભાઈ નટવરલાલ સોલંકીને ત્યાં બ્લોક નંબર ૧૦, ‘શ્રી ગોપાલ', એ.જી. સોસાયટી, કાલાવડ રોડ, રાજકોટ
પ્રભુદાસભાઈ નિમાવત
રાજકોટઃ મુળ લીંબુડા, તા.જોડીયા, હાલ રાજકોટ સ્વ.પ્રભુદાસભાઈ હેમંતરામ નિમાવત (ઉ.વ.૮૦) તે રાજુભાઈ, ચંદ્રીકાબેન, રેખાબેન, સોનલબેનના પિતા તથા ડો.સ્મીતભાઈ, સ્વાતીબેનના દાદા તથા પ્રહલાદભાઈ, અશોકભાઈ, હીતેશભાઈ, જાગૃતિબેનના સસરા તા.૩૧ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨/૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે ધર્મેશ્વર મહાદેવના મંદિરે, ધરમનગર, શિવમપાર્ક પાસે, સ્ટર્લીંગ હોસ્પિટલની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.
નરેન્દ્રભાઇ રાજવીર
રાજકોટ : સ્વ. લાધાભાઇ માધવજીભાઇ ના પૌત્ર તથા સ્વ. હરિલાલ લાધાભાઇના પુત્ર નરેન્દ્રભાઇ રાજવીર તે સરોજબેનના પતિ, શિલ્પાબેન નથવાણી તથા દર્શનભાઇના પિતાશ્રી તે સ્વ. કિશોરભાઇ, પ્રવિણભાઇ, પ્રદીપભાઇ, મધુબેન, રસિલાબેન, પ્રવિણાબેન નિતાબેનના મોટાભાઇ તે પોરબંદર વાળા સ્વ. શામજીભાઇ માધવજીભાઇ કોટેચાના જમાઇનું તા. ૩૦ ના અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ર ને ગુરૂવારે સાંજે પ કલાકે પંચનાથ મંદિરના હોલમાં રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
જીવુબાબેન સુરૂ
રાજકોટઃ મૂળ ચારણીયા (તા.જેતપુર) હાલ રાજકોટ નિવાસી જીવુબાબેન જીવાભાઇ સુરૂ (ઉ.૯ર) તે ભગવાનભાઇ, રામભાઇ અને રાજનભાઇ સુરૂ (એલ.આઇ.સી. ઓફ ઇન્ડીયા)ના માતુશ્રીનું તા. ૩૦મીએ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.રજીએ ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુધી એરાઇઝ-ર એપાર્ટમેન્ટ, ન્યુ.૧પ૦ ફુટ રીંગ રોડ, ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પ સામે ક્રિસ્ટલ સીટી મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
રતીભાઈ ભાયાણી
રાજકોટઃ રતીભાઈ રવજીભાઈ ભાયાણી (ઉ.વ.૭૮) તે બેનાબેન અજયકુમાર શીશાંગીયા, પ્રજ્ઞાબેન યોગેશકુમાર હીરાણી, દક્ષાબેન ગુણવંતકુમાર ચાવડા, જીજ્ઞાબેન કલ્પેશકુમાર દસાડીયા, ક્રિષ્નાબેન ભાવિનકુમાર મારડીયાના પિતાશ્રીનું તા.૩૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨/૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન મનહર પ્લોટ-૫, કાશીકુંજ, રાજકોટ ખાતે રાખેલ છે.
રસીલાબેન પાટડીયા
રાજકોટઃ વનાળીયા વાળા (હાલ રાજકોટ) સોની ચમનલાલ વલ્લભદાસ પાટડીયા તે જસંવતીબેન ચમનલાલની પુત્રી કુમારી રસીલાબેન (ઉ.વ.૫૯) તે જીતેન્દ્રભાઈ, જયેશભાઈ, પકંજભાઈ તથા દક્ષાબેન, જયશ્રીબેનના બહેન તથા દર્શન, રીધ્ધીશ, રાધેન, સ્મીત, વ્રજેશ તથા અવનીના ફૈબા તા.૩૧ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨/૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૫:૩૦ કલાકે શ્રી ધારેશ્વર મહાદેવ મંદીર ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.
શાંતાબેન લુહાર
રાજકોટઃ સીમરણ જીરાવાળા હાલ રાજકોટ સોની શાંતાબેન રતિભાઇ લુહાર(ઉ.૮૨) તે સોની રતિભાઇ હરીભાઇ લુહારના ધર્મપત્ની, અ.સૌ.દક્ષાબેન મહેશકુમાર, કિરટીભાઇ, સ્વ.અરવિંદભાઇ, મનોજભાઇના માતુશ્રી, તે જેઠાલાલ કેશવજીભાઇ કાગદડા (ધુતારપુરવાળા)ના દીકરી તા.૩૦ના વૈકુંઠવાસી થયેલ છે. તેમની પ્રાર્થના સભા ભગવાનભુવન વાડી, ૧૧, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે ગુરૂવારે તા.૨ સાંજે ૪થી ૬ વાગ્યા સુધી સોની મનોજભાઇ લુહાર મો.૯૫૭૪૮ ૯૯૮૯૦
નરેન્દ્રભાઇ રાજવીર
રાજકોટઃ સ્વ.લાધાભાઇ માધવજીભાઇના પૌત્ર તે સ્વ.હરિલાલ લાધાભાઇના પુત્ર શ્રી નરેન્દ્રભાઇ રાજવીર તે સરોજબેનના પતિ, શિલ્પાબેન નથવાણી તથા દર્શનભાઇના પિતાશ્રી તે સ્વ. કિશોરભાઇ, પ્રવિણભાઇ, પ્રદિપભાઇ, મધુબેન, રસિલાબેન,પ્રવિણાબેન નિતાબેનના મોટાભાઇ, તે પોરબંદર વાળા સ્વ.શામજીભાઇ માધવજીભાઇ કોટેચાના જમાઇનું દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૨ને ગુરુવારના રોજ સાંજે ૫ કલાકે, પંચનાથ મંદિરના હોલમાં રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.
વસંતબેન રાણપરા
રાજકોટઃ અ.નિ.નાગરદાસ પરસોતમભાઇ રાણપરાના ધર્મપત્ની વસંતબેન નાગરદાસ રાણપરા(ઉ.૯૨) તે અ.નિ.મનુભાઇ, ભુપેન્દ્રભાઇ, ઘનશ્યામભાઇ, દિનેશભાઇ તથા સરોજબેન દિલીપકુમાર તથા રેખાબેન પ્રદિપકુમારના માતુશ્રી તથા પારેખ ધીરજલાલ મગનલાલ, જમનાદાસ મગનલાલ તથા હિરાલાલ મગનલાલ પીઠડવાળાના બહેનનું તા.૩૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.૨ ગુરુવારે સવારે ૧૦.૩૦થી ૧૨ કલાકે સોની સમાજવાડી, યુનિટ નં.૧, ખીજડા શેરી,રાજકોટ.
હંસાબેન વસાવડા
રાજકોટઃ ગંગાસ્વરૂપ હંસાબેન નરેન્દ્રભાઇ વસાવડા તે શ્રી અજયભાઇ, અક્ષયભાઇ, વર્ષાબેન તથા કેતકીબેનના માતુશ્રી તા.૩૧.૧.૨૦૨૩, મંગળવારના રોજ રામશરણ થયેલ છે. સદગતનું બેસણું તા.૩ શુક્રવારના રોજ સાંજે ૫થી ૬ કલાકે રાષ્ટ્રીયશાળા મધ્યસ્થ હોલ, રાજકોટ ખાતે રાખેલ છે.
લાભુબેન સચરેજા
રાજકોટ : ચોકી (સોરઠ) નિવાસ ગુર્જર સુથાર ભીખુભાઇ હંસરાજભાઇ સચરેજાના પત્ની લાભુબેન (ઉ.૬૮) તે મુકેશભાઇ, રાજૂભાઇ, ઇલાબેન જયંતીલાલ આમરણીયાના માતા, મગનભાઇ, ધનજીભાઇ, સ્વ. પ્રવિણભાઇ, નટુભાઇ (તણસવા)ના બહેન તા. ૩૧ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા. ર ને ગુરૂવારના રોજ, તેમના નિવાસસ્થાન, રેલ્વે સ્ટેશન પાસે, ચોકી સોરઠ ખાતે સાંજના ૪ થી ૬ રાખેલ છે.
પુષ્પાબેન પરમાર
ગોંડલ : નિવાસી સ્વ. પુષ્પાબેન ભીખુભાઇ પરમાર (એલ. આઇ. સી. વાળા) (ઉ.વ.પ૮) અજયભાઇ, સ્વ. દિપકભાઇના માતુશ્રી તા. ર૯ ના દુઃખદ અવસાન પામેલ છે. તેમનું બેસણુ તા. ર ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. જેતપુર રોડ, વૃંદાવન -૩, મહાદેવ પ્રોવિઝન સ્ટોરની પાછળની શેરી ગોંડલ ખાતે રાખેલ છે.
ચંદ્રકાન્તભાઈ પાટડીયા
રાજકોટઃ ચંદ્રકાન્તભાઈ હરિલાલ પાટડીયા (ઉ.વ.૭૮) તે નિર્મલાબેનના પતિ તે મનીષભાઈ તથા કોમલબેનના પિતાશ્રી તથા વિપુલકુમાર ભુવાના સસરા તા.૩૧ મંગળવાના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૨/૨ ગુરૂવારના રોજ બપોરે ૩ થી પ, સ્થળ- વાઘેશ્વરી સોનીની વાડી રામનાથપરા રાખવામાં આવેલ છે. મનીષભાઈ પાટડીયા મો.૯૮૨૪૫ ૯૦૪૩૬
ચંપાબેન રામાણી
રાજકોટઃ સ્વ.ચંપાબેન નરશીભાઈ રામાણી (ઉ.વ.૫૭) તે નરશીભાઈના ધર્મપત્નિ અને નિલેશભાઈના માતા તથા કુંજના દાદીનું તા.૩૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨/૨ને ગુરૂવારના તેમના નિવાસસ્થાન સુરભી રેસીડેન્સી-૧ બ્લોક નં.૪૨, કોઠારીયા રોડ રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
તરૂલતાબેન જોશી
રાજકોટ : ઔ. ઝાલાવાડી બ્રાહ્મણ રાજકોટ નિવાસી તરૂલતાબેન કિશોરભાઇ જોશી (ઉ.વ.૬ર) તે કિશોરભાઇ પ્રભુભાઇ જોશીના ધર્મપત્ની, હિતેશ જોશી અને રાધા પ્રશાંતકુમાર રાવલના માતુશ્રી, પારૂલ હિતેશ જોશીના સાસુ તેમજ સ્વ. ડાયાલાલ ભવાનીશંકર પંડયા (રાજપર)ના દીકરીનું તા. ૩૦ ના અવસાન થયેલ છે. બેસણું તા. ર-ના ગુરૂવારે સાંજના ૪ થી ૬ દયાનેશ્વર મહાદેવ મંદિર, ઇ-૧૦૧, મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ, કર્ણાવતી સ્કુલની બાજુમાં સાધુ વાસવાણી કુંજ મેઇન રોડ, રેલનગર ખાતે રાખેલ છે.
અરૂણભાઇ રાણપરા
રાજકોટ : સોની શાંતિલાલ છગનલાલ રાણપરા (પારેખ)ના પુત્ર અરૂણભાઇ શાંતિભાઇ રાણપરા (પારેખ) પુષ્પમ હુન્નર શાળાવાળા જે પૂજાબેન ભરતકુમાર રાધનપુરા તથા માધુરીબેન ચંદ્રેશકુમાર આડેસરાના પિતા તથા અમિતભાઇ, નિરજભાઇ, મૌલિકભાઇ રીનાબેનના કાકા તથા સોની મણીભાઇ પ્રાણજીવનભાઇ પારેખ, પી. એમ. પારેખ વાળાના જમાઇ તા. ૩૦ ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું બન્ને પક્ષનું તા. ર ના ગુરૂવારે સાંજે ૪ કલાકે કોઠારીયા નાકા ખીજડાવાડી વિભાગ-૧ માં રાખેલ છે.
મૃદુલાબેન બારભાયા
રાજકોટ : અ. નિ. સોની ડાયાલાલ વનમાળીદાસ બારભાયા (બંગડીવાળા)ના પુત્ર પ્રવિણચંદ્રનાં ધર્મપત્ની મૃદુલાબેન (ઉ.વ.૬૯) તે હિતાર્થભાઇ, તૃપ્તિબેનના માતુશ્રી તે યશ્વી, દેવર્થના દાદી, સોની ગંગારામભાઇ પોપટલાલ પાટડીયાની પુત્રીનું તા. ૩૦ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું ગુરૂવાર તા. ર ના સવારે ૧૦.૩૦ થી ૧ર વાઘેશ્વરીની વાડી યુનિટ નં. ૩, રામનાથપરા, ખાતે રાખેલ છે.
પ્રમોદભાઇ આડેસરા
રાજકોટ : ગો. વ. મણીલાલ લાલજીભાઇ આડેસરાના પુત્ર પ્રમોદભાઇ (ઉ.વ.૬૩) તા. ૩૧- ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે તે યોગેશભાઇ, દીલીપભાઇ, દીપકભાઇના મોટા ભાઇ તેમજ તેજશ, જયદીપ, વૈશાલીબેનના પિતાશ્રી તે બાબુલાલ મોહનલાલ લોલારીયાના જમાઇનું બન્ને પક્ષનું બેસણુ તા. ર ના ગુરૂવારે સાંજે ૩ થી પ, ભીમનાથ મહાદેવ, ગાયત્રીનગર ૮/ર કોર્નર ખાતે રાખેલ છે.લૌકીક વહેવાર બંધ રાખેલ છે.
નંદુબેન સરવાણી
ધોરાજીઃ સ્વ. નંદુબેન ભુટાભાઈ સરવાણી તે શિરીષભાઈ (જેટકો)નાં માતળશ્રી, તથા પ્રશાંતભાઈ (એન્જિનિયર) અને મેહુલભાઈના દાદીમાનું તા.૩૧ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨ ને ગુરુવારે બપોરે ૩ થી ૬ કલાકે લોહાણા મહાજન, વાડી જલારામ મંદિર, જૂનાગઢ રોડ, ધોરાજી ખાતે રાખેલ છે.
જયંતિલાલ કડિયા
ધોરાજીઃ કડિયા જયંતીલાલ રતિલાલ વાઘેલા (લાલભાઈ) (ઉં.વ.૫૨)તે પરેશભાઈ તેમજ ચેતનભાઇ (ચેતના પરોઠા વાળા)ના ભાઈ તેમજ હાર્દિકભાઈના પિતાશ્રી તેમજ ભાર્ગવ અને ક્રિષ્નાબેનના કાકા તેમજ જયના અદાનું તા.૩૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨ ને ગુરૂવારના રોજ બપોરે ૩ થી ૫ શ્યામવાડી કડિયા સમાજ સ્ટેશન રોડ ધોરાજી ખાતે રાખેલ છે.
ચંદ્રકાન્તભાઈ પાટડીયા
રાજકોટઃ ચંદ્રકાન્તભાઈ હરિલાલ પાટડીયા (ઉ.વ.૭૮) તે નિર્મલાબેનના પતિ તે મનીષભાઈ તથા કોમલબેનના પિતાશ્રી તથા વિપુલકુમાર ભુવાના સસરા તા.૩૧ મંગળવાના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૨/૨ ગુરૂવારના રોજ બપોરે ૩ થી પ, સ્થળ- વાઘેશ્વરી સોનીની વાડી રામનાથપરા રાખવામાં આવેલ છે. મનીષભાઈ પાટડીયા મો.૯૮૨૪૫ ૯૦૪૩૬
ચંપાબેન રામાણી
રાજકોટઃ સ્વ.ચંપાબેન નરશીભાઈ રામાણી (ઉ.વ.૫૭) તે નરશીભાઈના ધર્મપત્નિ અને નિલેશભાઈના માતા તથા કુંજના દાદીનું તા.૩૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨/૨ને ગુરૂવારના તેમના નિવાસસ્થાન સુરભી રેસીડેન્સી-૧ બ્લોક નં.૪૨, કોઠારીયા રોડ રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
જીવુબાબેન સુરૂ
રાજકોટઃ મૂળ ચારણીયા (તા.જેતપુર) હાલ રાજકોટ નિવાસી જીવુબાબેન જીવાભાઇ સુરૂ (ઉ.૯ર) તે ભગવાનભાઇ, રામભાઇ અને રાજનભાઇ સુરૂ (એલ.આઇ.સી. ઓફ ઇન્ડીયા)ના માતુશ્રીનું તા. ૩૦મીએ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.રજીએ ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુધી એરાઇઝ-ર એપાર્ટમેન્ટ, ન્યુ.૧પ૦ ફુટ રીંગ રોડ, ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પ સામે ક્રિસ્ટલ સીટી મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
પ્રવિણભાઈ કાનાબારના પિતાશ્રીનું દુઃખદ અવસાનઃ કાલે પ્રાર્થનાસભા
હરિકૃષ્ણ બિલ્ડર્સ ગ્રુપના
રાજકોટઃ જમનાદાસ લીલાધર કાનાબાર (ઉં.વ. ૮૮) જે હરિકળષ્ણ બિલ્ડર્સ ગ્રૂપ, સહજાનંદ કોર્પો.માર્કેટિંગયાર્ડ વાળા- પ્રવીણભાઈ, વિજયભાઈ, પ્રફુલભાઈ, દિનેશભાઈ, હંસાબેન ધીરૂભાઈ સૂચક, પુષ્પાબેન બિપીનભાઈ રાયચડા, સંગીતાબેન હિતેશભાઈ રૂપારેલિયા ના પિતાશ્રી, પ્રભુદાસભાઈના મોટાભાઈ તથા ગોપી, અક્ષર, ખુશી, ઉદ્ધવ, ક્રિશા, ભક્તિ ના દાદા અને માધવજી લખમણભાઇ દેવાણીના જમાઈ તા.૧/૨ બુધવારને એકાદશીએ અક્ષરનિવાસી થયેલ છે. જેમની પ્રાર્થના સભા આવતીકાલે તા. ૨/૨ ને ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬ સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલના પ્રાર્થનાખંડમાં, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે.(
શાંતાબેન લુહાર
રાજકોટઃ સીમરણ જીરાવાળા હાલ રાજકોટ સોની શાંતાબેન રતિભાઇ લુહાર(ઉ.૮૨) તે સોની રતિભાઇ હરીભાઇ લુહારના ધર્મપત્ની, અ.સૌ.દક્ષાબેન મહેશકુમાર, કિરટીભાઇ, સ્વ.અરવિંદભાઇ, મનોજભાઇના માતુશ્રી, તે જેઠાલાલ કેશવજીભાઇ કાગદડા (ધુતારપુરવાળા)ના દીકરી તા.૩૦ના વૈકુંઠવાસી થયેલ છે. તેમની પ્રાર્થના સભા ભગવાનભુવન વાડી, ૧૧, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે ગુરૂવારે તા.૨ સાંજે ૪થી ૬ વાગ્યા સુધી સોની મનોજભાઇ લુહાર મો.૯૫૭૪૮ ૯૯૮૯૦
નરેન્દ્રભાઇ રાજવીર
રાજકોટઃ સ્વ.લાધાભાઇ માધવજીભાઇના પૌત્ર તે સ્વ.હરિલાલ લાધાભાઇના પુત્ર શ્રી નરેન્દ્રભાઇ રાજવીર તે સરોજબેનના પતિ, શિલ્પાબેન નથવાણી તથા દર્શનભાઇના પિતાશ્રી તે સ્વ. કિશોરભાઇ, પ્રવિણભાઇ, પ્રદિપભાઇ, મધુબેન, રસિલાબેન,પ્રવિણાબેન નિતાબેનના મોટાભાઇ, તે પોરબંદર વાળા સ્વ.શામજીભાઇ માધવજીભાઇ કોટેચાના જમાઇનું દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૨ને ગુરુવારના રોજ સાંજે ૫ કલાકે, પંચનાથ મંદિરના હોલમાં રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.
વસંતબેન રાણપરા
રાજકોટઃ અ.નિ.નાગરદાસ પરસોતમભાઇ રાણપરાના ધર્મપત્ની વસંતબેન નાગરદાસ રાણપરા(ઉ.૯૨) તે અ.નિ.મનુભાઇ, ભુપેન્દ્રભાઇ, ઘનશ્યામભાઇ, દિનેશભાઇ તથા સરોજબેન દિલીપકુમાર તથા રેખાબેન પ્રદિપકુમારના માતુશ્રી તથા પારેખ ધીરજલાલ મગનલાલ, જમનાદાસ મગનલાલ તથા હિરાલાલ મગનલાલ પીઠડવાળાના બહેનનું તા.૩૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.૨ ગુરુવારે સવારે ૧૦.૩૦થી ૧૨ કલાકે સોની સમાજવાડી, યુનિટ નં.૧, ખીજડા શેરી,રાજકોટ.
હંસાબેન વસાવડા
રાજકોટઃ ગંગાસ્વરૂપ હંસાબેન નરેન્દ્રભાઇ વસાવડા તે શ્રી અજયભાઇ, અક્ષયભાઇ, વર્ષાબેન તથા કેતકીબેનના માતુશ્રી તા.૩૧.૧.૨૦૨૩, મંગળવારના રોજ રામશરણ થયેલ છે. સદગતનું બેસણું તા.૩ શુક્રવારના રોજ સાંજે ૫થી ૬ કલાકે રાષ્ટ્રીયશાળા મધ્યસ્થ હોલ, રાજકોટ ખાતે રાખેલ છે.
તરૂલતાબેન જોશી
રાજકોટ : ઔ. ઝાલાવાડી બ્રાહ્મણ રાજકોટ નિવાસી તરૂલતાબેન કિશોરભાઇ જોશી (ઉ.વ.૬ર) તે કિશોરભાઇ પ્રભુભાઇ જોશીના ધર્મપત્ની, હિતેશ જોશી અને રાધા પ્રશાંતકુમાર રાવલના માતુશ્રી, પારૂલ હિતેશ જોશીના સાસુ તેમજ સ્વ. ડાયાલાલ ભવાનીશંકર પંડયા (રાજપર)ના દીકરીનું તા. ૩૦ ના અવસાન થયેલ છે.
બેસણું તા. ર-ના ગુરૂવારે સાંજના ૪ થી ૬ દયાનેશ્વર મહાદેવ મંદિર, ઇ-૧૦૧, મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ, કર્ણાવતી સ્કુલની બાજુમાં સાધુ વાસવાણી કુંજ મેઇન રોડ, રેલનગર ખાતે રાખેલ છે.
અરૂણભાઇ રાણપરા
રાજકોટ : સોની શાંતિલાલ છગનલાલ રાણપરા (પારેખ)ના પુત્ર અરૂણભાઇ શાંતિભાઇ રાણપરા (પારેખ) પુષ્પમ હુન્નર શાળાવાળા જે પૂજાબેન ભરતકુમાર રાધનપુરા તથા માધુરીબેન ચંદ્રેશકુમાર આડેસરાના પિતા તથા અમિતભાઇ, નિરજભાઇ, મૌલિકભાઇ રીનાબેનના કાકા તથા સોની મણીભાઇ પ્રાણજીવનભાઇ પારેખ, પી. એમ. પારેખ વાળાના જમાઇ તા. ૩૦ ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું બન્ને પક્ષનું તા. ર ના ગુરૂવારે સાંજે ૪ કલાકે કોઠારીયા નાકા ખીજડાવાડી વિભાગ-૧ માં રાખેલ છે.
મૃદુલાબેન બારભાયા
રાજકોટ : અ. નિ. સોની ડાયાલાલ વનમાળીદાસ બારભાયા (બંગડીવાળા)ના પુત્ર પ્રવિણચંદ્રનાં ધર્મપત્ની મૃદુલાબેન (ઉ.વ.૬૯) તે હિતાર્થભાઇ, તૃપ્તિબેનના માતુશ્રી તે યશ્વી, દેવર્થના દાદી, સોની ગંગારામભાઇ પોપટલાલ પાટડીયાની પુત્રીનું તા. ૩૦ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું ગુરૂવાર તા. ર ના સવારે ૧૦.૩૦ થી ૧ર વાઘેશ્વરીની વાડી યુનિટ નં. ૩, રામનાથપરા, ખાતે રાખેલ છે.
પ્રમોદભાઇ આડેસરા
રાજકોટ : ગો. વ. મણીલાલ લાલજીભાઇ આડેસરાના પુત્ર પ્રમોદભાઇ (ઉ.વ.૬૩) તા. ૩૧- ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે તે યોગેશભાઇ, દીલીપભાઇ, દીપકભાઇના મોટા ભાઇ તેમજ તેજશ, જયદીપ, વૈશાલીબેનના પિતાશ્રી તે બાબુલાલ મોહનલાલ લોલારીયાના જમાઇનું બન્ને પક્ષનું બેસણુ તા. ર ના ગુરૂવારે સાંજે ૩ થી પ, ભીમનાથ મહાદેવ, ગાયત્રીનગર ૮/ર કોર્નર ખાતે રાખેલ છે.લૌકીક વહેવાર બંધ રાખેલ છે.
લાભુબેન સચરેજા
રાજકોટ : ચોકી (સોરઠ) નિવાસ ગુર્જર સુથાર ભીખુભાઇ હંસરાજભાઇ સચરેજાના પત્ની લાભુબેન (ઉ.૬૮) તે મુકેશભાઇ, રાજૂભાઇ, ઇલાબેન જયંતીલાલ આમરણીયાના માતા, મગનભાઇ, ધનજીભાઇ, સ્વ. પ્રવિણભાઇ, નટુભાઇ (તણસવા)ના બહેન તા. ૩૧ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા. ર ને ગુરૂવારના રોજ, તેમના નિવાસસ્થાન, રેલ્વે સ્ટેશન પાસે, ચોકી સોરઠ ખાતે સાંજના ૪ થી ૬ રાખેલ છે.
પુષ્પાબેન પરમાર
ગોંડલ : નિવાસી સ્વ. પુષ્પાબેન ભીખુભાઇ પરમાર (એલ. આઇ. સી. વાળા) (ઉ.વ.પ૮) અજયભાઇ, સ્વ. દિપકભાઇના માતુશ્રી તા. ર૯ ના દુઃખદ અવસાન પામેલ છે. તેમનું બેસણુ તા. ર ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. જેતપુર રોડ, વૃંદાવન -૩, મહાદેવ પ્રોવિઝન સ્ટોરની પાછળની શેરી ગોંડલ ખાતે રાખેલ છે.
નંદુબેન સરવાણી
ધોરાજીઃ સ્વ. નંદુબેન ભુટાભાઈ સરવાણી તે શિરીષભાઈ (જેટકો)નાં માતળશ્રી, તથા પ્રશાંતભાઈ (એન્જિનિયર) અને મેહુલભાઈના દાદીમાનું તા.૩૧ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨ ને ગુરુવારે બપોરે ૩ થી ૬ કલાકે લોહાણા મહાજન, વાડી જલારામ મંદિર, જૂનાગઢ રોડ, ધોરાજી ખાતે રાખેલ છે.
જયંતિલાલ કડિયા
ધોરાજીઃ કડિયા જયંતીલાલ રતિલાલ વાઘેલા (લાલભાઈ) (ઉં.વ.૫૨)તે પરેશભાઈ તેમજ ચેતનભાઇ (ચેતના પરોઠા વાળા)ના ભાઈ તેમજ હાર્દિકભાઈના પિતાશ્રી તેમજ ભાર્ગવ અને ક્રિષ્નાબેનના કાકા તેમજ જયના અદાનું તા.૩૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨ ને ગુરૂવારના રોજ બપોરે ૩ થી ૫ શ્યામવાડી કડિયા સમાજ સ્ટેશન રોડ ધોરાજી ખાતે રાખેલ છે.
ચંદ્રકાન્તભાઈ પાટડીયા
રાજકોટઃ ચંદ્રકાન્તભાઈ હરિલાલ પાટડીયા (ઉ.વ.૭૮) તે નિર્મલાબેનના પતિ તે મનીષભાઈ તથા કોમલબેનના પિતાશ્રી તથા વિપુલકુમાર ભુવાના સસરા તા.૩૧ મંગળવાના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૨/૨ ગુરૂવારના રોજ બપોરે ૩ થી પ, સ્થળ- વાઘેશ્વરી સોનીની વાડી રામનાથપરા રાખવામાં આવેલ છે. મનીષભાઈ પાટડીયા મો.૯૮૨૪૫ ૯૦૪૩૬
ચંપાબેન રામાણી
રાજકોટઃ સ્વ.ચંપાબેન નરશીભાઈ રામાણી (ઉ.વ.૫૭) તે નરશીભાઈના ધર્મપત્નિ અને નિલેશભાઈના માતા તથા કુંજના દાદીનું તા.૩૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨/૨ને ગુરૂવારના તેમના નિવાસસ્થાન સુરભી રેસીડેન્સી-૧ બ્લોક નં.૪૨, કોઠારીયા રોડ રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
જીવુબાબેન સુરૂ
રાજકોટઃ મૂળ ચારણીયા (તા.જેતપુર) હાલ રાજકોટ નિવાસી જીવુબાબેન જીવાભાઇ સુરૂ (ઉ.૯ર) તે ભગવાનભાઇ, રામભાઇ અને રાજનભાઇ સુરૂ (એલ.આઇ.સી. ઓફ ઇન્ડીયા)ના માતુશ્રીનું તા. ૩૦મીએ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.રજીએ ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુધી એરાઇઝ-ર એપાર્ટમેન્ટ, ન્યુ.૧પ૦ ફુટ રીંગ રોડ, ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પ સામે ક્રિસ્ટલ સીટી મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
રતીભાઈ ભાયાણી
રાજકોટઃ રતીભાઈ રવજીભાઈ ભાયાણી (ઉ.વ.૭૮) તે બેનાબેન અજયકુમાર શીશાંગીયા, પ્રજ્ઞાબેન યોગેશકુમાર હીરાણી, દક્ષાબેન ગુણવંતકુમાર ચાવડા, જીજ્ઞાબેન કલ્પેશકુમાર દસાડીયા, ક્રિષ્નાબેન ભાવિનકુમાર મારડીયાના પિતાશ્રીનું તા.૩૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨/૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન મનહર પ્લોટ-૫, કાશીકુંજ, રાજકોટ ખાતે રાખેલ છે.
રસીલાબેન પાટડીયા
રાજકોટઃ વનાળીયા વાળા (હાલ રાજકોટ) સોની ચમનલાલ વલ્લભદાસ પાટડીયા તે જસંવતીબેન ચમનલાલની પુત્રી કુમારી રસીલાબેન (ઉ.વ.૫૯) તે જીતેન્દ્રભાઈ, જયેશભાઈ, પકંજભાઈ તથા દક્ષાબેન, જયશ્રીબેનના બહેન તથા દર્શન, રીધ્ધીશ, રાધેન, સ્મીત, વ્રજેશ તથા અવનીના ફૈબા તા.૩૧ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨/૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૫:૩૦ કલાકે શ્રી ધારેશ્વર મહાદેવ મંદીર ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.
નરેન્દ્રભાઇ રાજવીર
રાજકોટ : સ્વ. લાધાભાઇ માધવજીભાઇ ના પૌત્ર તથા સ્વ. હરિલાલ લાધાભાઇના પુત્ર નરેન્દ્રભાઇ રાજવીર તે સરોજબેનના પતિ, શિલ્પાબેન નથવાણી તથા દર્શનભાઇના પિતાશ્રી તે સ્વ. કિશોરભાઇ, પ્રવિણભાઇ, પ્રદીપભાઇ, મધુબેન, રસિલાબેન, પ્રવિણાબેન નિતાબેનના મોટાભાઇ તે પોરબંદર વાળા સ્વ. શામજીભાઇ માધવજીભાઇ કોટેચાના જમાઇનું તા. ૩૦ ના અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ર ને ગુરૂવારે સાંજે પ કલાકે પંચનાથ મંદિરના હોલમાં રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.