Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021
પરજીયા પ્રજાપતિ રામજીભાઇ બોરીચાનું રાજકોટ ખાતે દુઃખદ અવસાન

રાજકોટ : મુળ કાલાવડના ખંઢેરા નિવાસી હાલ રાજકોટ રહેતા કુંદનબેન, સંજયભાઇ, દિલીપભાઇના પિતાશ્રી, મધુબેનના પતિદેવ રામજીભાઇ ધરમશીભાઇ બોરીચાનું તા. ૩૧-૧ર-ર૦ ને ગુરૂવારે રાજકોટ ખાતે અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાન મવડી - બાલાજી હોલ પાસેથી નીકળી હતી.

નિવૃત એએસઆઇ રાજભા વાઘેલાના પિતાશ્રી ખાનુભા વાઘેલાનું નિધન

રાજકોટ : નિવૃત એએસઆઇ રાજભા વાઘેલાના પિતાશ્રી અને અજયસિંહ વાઘેલાના દાદાશ્રી ખાનુભા નારૂભા વાઘેલાનું ગઇકાલે તા.૩૧મીના તેમના વતન બગથળા (મોરબી) ખાતે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૪ ને સોમવારે ૯ થી પ બગથળા જી.મોરબી મુકામે રાખેલ છે. રાજભા વાઘેલા મો.નં.૯૮ર૪ર ૧૭૧૧૭, અજયસિંહ વાઘેલા મો.નં.૯૭૧૪ર ૦૦૦૬૪

ધોરાજીના હેડ કોન્સ્ટેબલ બોદરના પિતાશ્રીનું અવસાન : ટેલીફોનીક બેસણું

ખીરસરાઃ સેવંત્રા (ઉપલેટા) નિવાસી કારાભાઇ રામદેવભાઇ બોદર (ઉ.વ. ૬૮) તેઓ ધોરાજી પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઇ બોદર તેમજ હરેશભાઇ બોદર સેવંત્રાના પિતાશ્રીનું તા.૩૦ને બુધવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧ને શુક્રવારના રોજ સેવંત્રા(ઉપલેટા) મુકામે રાખવામાં આવેલ છે. રમેશભાઇ બોદર (ધોરાજી પોલીસહેડ કોન્સ્ટેબલ) મો. ૯૯૨૫૦ ૨૯૩૨૯ હરેશભાઇ બોદર મો. ૯૭૧૪૪ર૯૩ર૯.

વિંછીયાવાળા કાંતિલાલ આચાર્યનું અવસાનઃ સોમવારે ટેલીફોનિક બેસણુ

રાજકોટઃ. કાંતિલાલ મગનલાલ આચાર્ય (મૂળ વિંછીયાના હાલ રાજકોટવાળા) તે પ્રદિપ આચાર્ય તથા પિયુષભાઈ આચાર્યના પિતાશ્રીનું તા. ૩૧ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા ટેલિફોનીક બેસણુ તા. ૪ને સોમવારે રાજકોટ મુકામે તેમના નિવાસ સ્થાને સાંજના ૪ થી ૬ રાખેલ છે. મો. પ્રદીપ કાંતિલાલ આચાર્ય મો. ૯૪૨૮૨ ૫૧૨૬૦ તથા પિયુષ કાંતિલાલ આચાર્ય મો. ૯૪૨૯૫ ૦૧૬૪૬

અવસાન નોંધ

મોરબીના રમેશભાઈ પારેખનું અવસાનઃ ચક્ષુદાન

મોરબીઃ મૂળ બેલા હાલ મોરબી નિવાસી સ્વ. પાનાચંદ ફુલચંદભાઈ પારેખના પુત્ર રમેશચંદ્ર પાનાચંદ પારેખ (ઉ.વ. ૫૮) તે કુંતલના પિતાશ્રી તેમજ તન્વી, માધવી અને કૃપાના કાકા તા. ૩૦ના રોજ અરિહંતશરણ પામેલ છે. ટેલીફોનીક સંદેશ માટે કુંતલભાઈ મો. ૯૦૯૯૮ ૧૬૫૦૨. સદ્ગત રમેશભાઈ પારેખના ચક્ષુઓનું દાન કરવામાં આવેલ છે.

અશોકભાઇ મહેતા

મોરબી : સ્વ. મનસુખલાલ પ્રેમચંદ મહેતાના પુત્ર સ્વ. અશોકભાઇ મનસુખલાલ મહેતા (ઉ.વ.૭૩) તે પોપટલાલ સોમચંદ તુરખિયા (મુંબઇ) ના જમાઇ, મીનાબેનના પતિ તથા વિનોદભાઇ હસમુખભાઇ સ્વ. વિજયભાઇના મોટાભાઇ અને તે હિતેષ તથા અમિત ચેતનાબેનના પિતાશ્રી તથા પરેશભાઇ રસિકલાલ પાઉંના સસરા તથા ધ્રુવ શોભા ઋષભ શ્રદ્ધા આગમના દાદા ધર્મેશ હેમાનગીના નાના તા. ૩૧ ગુરૂવારના રોજ અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૦૧ ને શુક્રવાર બપોરે સમય ૪ થી પ રાખેલ છે. વિનોદભાઇ મો. ૯૯૦૪૭ ર૯૦૧ર, હસમુખભાઇ મો. ૯૩૭૪૦ ૦૮૬૭૪.

જશુબેન વાઢેર

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના જશુબેન જીવરાજભાઇ વાઢેર (ઉ.વ.૭૫) તે મૂળ ગામ ભેસદળ, હાલ રાજકોટ તે વિમલભાઇ, યતિનભાઇ વાઢેરના માતુશ્રી તેમજ અવિનાશ, સુનિલના દાદીમા અક્ષર નિવાસી થયેલ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી પ્રાર્થના સભા તથા લૌકિક પ્રથા રાખેલ નથી. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૪ના સોમવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. વિમલભાઇ મો. ૯૪૨૯૨ ૪૭૪૮૫, યતિનભાઇ ૯૪૦૯૭ ૧૬૮૧૪નો સંપર્ક થઇ શકશે.

વિજયાબેન પરમાર

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ-સુથાર સ્વ. રમણીકભાઇ વીરજીભાઇ પરમાર (સુલતાનપુરવાળા) હાલ માધાપર-રાજકોટના ધર્મપત્નિ વિજયાબેન, રમણીકભાઇ પરમાર (ઉ.વ.૭૨) તે વિપુલભાઇ તથા ચંદ્રેશભાઇ તથા અરૂણાબેન જેન્તીલાલ પીઠડીયાના માતુશ્રી તે જેન્તીભાઇ કાનજીભાઇ વિભાણીના દિકરી તા.૩૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૨ને શનિવારના રોજ બપોરે ૪ થી ૫ કલાકે નિલકંઠ મહાદેવ મંદિર, માધાપર ગામ ખાતે રાખેલ છે.

જયાબેન ગણાત્રા

રાજકોટઃ સ્વ. પદમશીભાઇ ખેરાજભાઇ ગણાત્રાના ધર્મપત્નિ ગં.સ્વ. જયાબેન પદમશીભાઇ  ગણાત્રા (જામખંભાળીયા વાળા) (ઉ.વ.૯૫ હાલ રાજકોટ) તે મહેન્દ્રભાઇ, હરસુખભાઇ, કિશોરભાઇ, મહેશભાઇ, હર્ષાબેન, સરોજબેન, કલ્પનાબેનના માતુશ્રી તથા રોનીલ, પ્રીતના દાદીમાંનું અવસાન તા.૧ શુક્રવારના રોજ થયેલ છે. તેનુ ટેલીફોનીક ઉઠમણુ તા.૨ને શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મંજુલાબેન કામદાર

રાજકોટઃ સ્વ. રજનીકાંત ચમનલાલ કામદારના ધર્મપત્નિ મંજુલાબેન રજનીકાંત કામદાર (ઉ.વ.૮૭) તે નૈલેષભાઇ, ભારતેષભાઇ, વર્ષાબેન, ધીરેન્દ્રભાઇ બગડીયાના માતુશ્રી તે રજનીભાઇ ગાંડાલાલ બાવીસી તથા સ્વ. દિનેશભાઇ ગાંડાલાલ બાવીસીના બહેન તા.૩૧ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨ને શનિવાર સાંજે ૪ થી ૫ રાખેલ છે. મો.૯૩૨૮૧ ૩૦૦૩૩, ૯૯૨૫૬ ૪૨૨૩૭, ૮૯૮૦૦ ૮૩૭૩૧

સુધીરભાઈ અમલાણી

રાજકોટઃ પોરબંદર નિવાસી સુધીરભાઈ ચત્રભુજભાઈ અમલાણી (સુધીર ગ્લાસવેરવાળા) (ઉ.વ.૬૬) તે અમીત તથા દેવલબેનના પિતાજી તથા જેન્તીભાઈ,  મીનાબેન અને કિરણબેનનાં ભાઈ, પાનેલીવાળા કલ્યાણજીભાઈનાં જમાઈ તા.૩૧ ગુરૂવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧ને શુક્રવારનાં સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નલિનીબેન મહેતા

રાજકોટઃ નલિનીબેન વિરપાળભાઈ મહેતા (વાંકાનેર નિવાસી, હાલ રાજકોટ) જે વિરપાળભાઈ મહેતાનાં ધર્મપત્નિ, સ્વાતીબેન, કેતકીબેન, મિતાબેનનાં માતુશ્રી અને રાજેશભાઈ, કમલેશભાઈ, યોગેશભાઈ, વિભાબેનનાં કાકીનું તા.૩૧ને ગુરૂવારનાં રોજ શ્રી અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧ને શુક્રવારનાં રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. કમલેશભાઈ મહેતા મો.૯૮૨૫૦ ૨૬૩૪૭, યોગેશભાઈ મો.૯૮૨૫૨ ૧૯૫૩૩, પરેશભાઈ મો.૯૮૨૫૬ ૧૦૫૨૬, કમલેશભાઈ ખંધાર મો.૯૮૭૯૧ ૮૮૪૨૨

કનૈયાલાલ પાટડીયા

રાજકોટઃ સ્વ.સોની જમનાદાસ વાઘજીભાઈ પાટડીયા (લુણસરવાળા)ના પુત્ર સોની કનૈયાલાલ જમનાદાસભાઈ પાટડીયા (ઉ.વ.૬૯) તે જયસુખભાઈ, સ્વ.દિનેશભાઈ, જગદીશભાઈ તથા હર્ષાબેનના મોટાભાઈ તથા પરેશભાઈ, મયુરભાઈ, દિપ્તીબેનનાં પિતાશ્રી તથા અ.નિ. આડેસરા મંગળજીભાઈ પ્રભુદાસભાઈ (કોંઢવાળા)ના જમાઈ તથા અ.નિ.આડેસરા સોમચંદભાઈ, હસુભાઈ, સુરેશભાઈના બનેવી તા.૩૧ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું (બંને પક્ષનું) તા.૧ શુક્રવાર, સવારે ૧૦:૩૦ થી ૧૨ રાખેલ છે. લૌકક વ્યવહાર બંધ રાખેલ છે. જયંતિભાઈ મો.૬૩૫૧૬ ૭૫૬૯૦, જસુભાઈ મો.૯૯૦૯૪ ૪૭૦૫૩, જગદીશભાઈ મો.૯૭૨૫૮ ૯૩૩૦૩, પરેશભાઈ મો.૯૭૧૨૯ ૩૪૧૪૧, મયુરભાઈ મો.૯૯૦૯૭ ૫૬૧૩૩, પીયરપક્ષનું બેસણું હસુભાઈ મો.૯૮૭૯૨ ૯૨૦૨૬, સુરેશભાઈ મો.૯૮૨૫૩ ૩૧૦૫૫, ગીરીશભાઈ મો.૯૯૨૫૬ ૬૨૫૬૨

સવિતાબેન મોરબીયા

રાજકોટ : ખાંટ (રાજપુત) સવિતાબેન મોહનભાઇ મોરબીયા (ઉ.૭૪) તા. ૩૦ના અવસાન પામેલ છે. તે ભરતભાઇ, રમેશભાઇ, રાજુભાઇ, નીલેશભાઇ, મનીષભાઇના માતૃશ્રીનું ટેલીફોનીક બેસણુ આજે તારીખ ૧ ને શુક્રવારે નીવાસ સ્થાને ઢોલરીયાનગર -૫ ખાતે મો. ભરતભાઇ મો. ૯૭૨૬૫ ૫૭૬૫૦ તથા રાજુભાઇ મો. ૯૯૦૪૨ ૯૨૦૨૫ છે.

મઘીબેન જેતપરિયા

મોરબીઃ  મઘીબેન નાનજીભાઇ જેતપરિયા (ઉવ.૯૦) તે મનસુખભાઇ, દેવરાજભાઇ, અશ્વિનભાઇના માતા તથા મયુરભાઇના દાદીનું તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે.

જેકુંવરબેન ગોટેચા

રાજકોટઃ જેકુંવરબેન પરસોત્તમભાઈ ગોટેચા તે સ્વ.પરસોત્તમભાઈ વાલજીભાઈ ગોટેચાના પત્ની (ઘેડ- પાતાવાળા) તે સ્વ.પ્રભુદાસભાઈ, અમુભાઈ, પ્રવીણભાઈ, વિજયાબેન, કંચનબેન અને મંગુબેનના માતુશ્રી તથા મકનજીભાઈ જેસીંગભાઈ વિઠ્ઠલાણી (બામણાસાવાળા)ના પુત્રી અને ઓધવજીભાઈ, ગોરધનભાઈ અને મથુરભાઈના બહેન શ્રીજીચરણ પામ્યા છે. તેમનું બેસણું તા.૨ને શનિવારે સાંજે ૪ થી ૬ દરમિયાન મોચીનગર કોમ્યુનિટી હોલ, શિતલ પાર્ક મેઈન રોડ, ૧૫૦ ફૂટ રિંગરોડ ખાતે રાખ્યું છે.

વિજયભાઈ અસ્વાર

રાજકોટઃ વિજયભાઈ દોલતરાય અસ્વાર તે અર્જુનભાઈના પિતાશ્રી, વિપુલભાઈના મોટાભાઈ, તે જલ્પાબેન મયુરકુમાર જોષીના પિતાશ્રી, મિશાના દાદાનું દુઃખદ અવસાન તા.૩૧ના રોજ થયેલ છે. જેનું ટેલીફોનીક બેસણું તા.૨ના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. અર્જુનભાઈ વિજયભાઈ અસ્વાર શ્રી રામ નિવાસ, ૩૦, અજંતા પાર્ક શેરીનંબર-૨, સાધુ વાસવાણી રોડ, રાજકોટ મો.૭૩૦૦૦ ૦૨૩૨૨

બાલાચંદ દોશી

રાજકોટઃ બાલાચંદ પાનાચંદ દોશી તે કિશોરભાઈ, રાજુભાઈ (નિતીનભાઈ), મનિષભાઈ તેમજ લત્તાબેન, ડોલરબેન, મધુબેન, વિણાબેન, હર્ષિદાબેન તથા કલ્પનાબેનનાં પિતાશ્રી તેમજ સ્વ.ચંદ્રિકાબેન, જયોતિબેન, હિમાબેનનાં સસરા તેમજ તેજશ, ગિતેશ, સરલ, ભવ્ય, દિપાલી, હિરલ, શિખાના દાદા તેમજ કાજલ, ઉર્વી, મોનાલીનાં દાદાજી સસરા તે જેચંદ લક્ષ્મીચંદ વખારીઆનાં જમાઈનું તા.૧નાં વહેલી સવારે નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે. તેઓનું ઉઠમણું તા.૨ને શનિવારે સવારે ૧૦ કલાકે (સર્વે માટે) તેઓની પ્રાર્થના સભા સવારે ૧૧ કલાકે (પરિવાર પુરતુ જ) સ્થળઃ વિશાશ્રી માળી જૈન સમાજની વાડી, ૧૧- કરણપરા, રાજકોટ કિશોરભાઈ બાલાચંદ દોશી મો.૯૩૨૮૨ ૦૯૫૯૯, નિતીનભાઈ (રાજુભાઈ) બાલાચંદ દોશી મો.૯૪૨૬૨ ૪૯૬૪૪, મનિષભાઈ બાલાચંદ દોશી મો.૯૪૨૬૮ ૧૬૧૧૧, દોશી ઈલે.એન્જી.કાું, સરલ એન્ટરપ્રાઇઝ, નિતીન એન્ટરપ્રાઈઝ