Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024
જસદણના પીઢ એડવોકેટ જગદીશભાઇ આચાર્યના પત્‍ની ગીતાબેનનું અવસાનઃ કાલે બેસણુ

જસદણ : ઔદીચ્‍ય સહષા ઝાલાવાડી બ્રાહ્મણ ગીતાબેન જગદીશભાઇ આચાર્ય તે જગદીશભાઇ કૃપાશંકર આચાર્યના ધર્મપત્‍ની તેમજ જાગૃતિબેન શુકલ, કૌશીક જે. આચાર્ય (એડવોકેટ) મિતુલ જે. આચાર્ય, (એડવોકેટ) ગૌરાંગ જે. આચાર્ય (અલ્‍કા ફાર્મા)ના માતુશ્રીનું તા. ૧૭ ના રોજ અવસાન થયું છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ર૦ ને શનિવારે બપોરે ૩-૩૦ થી પ-૩૦ કલાક સુધી શ્રી ગાયત્રી મંદિર આટકોટ રોડ જસદણ ખાતે રાખેલ છે.

આરંભડાનાં રઘુવંશી અગ્રણી રસિકલાલ પાબારીનું અવસાનઃ સાંજે ઉઠમણુ

મીઠાપુર : આરંભડા નિવાસી રઘુવંશી અગ્રણી રસિકલાલ ગીરધરલાલ પાબારી તે મનીષભાઇ, જીજ્ઞાબેન, ફાલ્‍ગુનીબેન, પૂર્વીબેન તથા સુઝાતાબેનના પિતાશ્રી તેમજ રાજુભાઇ, મોહનભાઇ, નલીનભાઇ, દીપકભાઇ બારાઇના બનેવી તથા બટુકભાઇ થોભાણીના વેવાઇ તેમજ મનોજભાઇ થોભાણી -ઓખા, પ્રિતેશભાઇ ગોકાણી, રાજકોટ, હરીશભાઇ મશરૂ-જામનગર તથા સચીનભાઇ તન્‍ના રાજકોટ વાલાના સસરા તથા હરીશભાઇ તથા ઇશ્વરભાઇ જામનગર વાળાના ભાઇ તથા શારદાબેન સવજાણી - ખંભાળીયા, નિમુબેન મજીઠીયા, જામનગર, ભારતીબેન માવાણી રાજકોટના ભાઇનું તા. ૧૮ અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૧૯ ના સાંજે પ થી પ-૩૦ તેઓના આરંભડા નિવાસસ્‍થાન શ્રી જબેશ્વર, મંદિર બાજુમાં રાખેલ છે.

ભાવનગર આરએસએસના પુર્વ જીલ્લા કાર્યવાહ સ્‍વ.હિંમતભાઇ શાહના પુત્રીનું અવસાન

ભાવનગરઃ (સ્‍થાનકવાસી જૈન) રા.સ્‍વ.સંઘના પુર્વ જીલ્લા કાર્યવાહ સ્‍વર્ગસ્‍થ હિંમતભાઇ મણીલાલ શાહ (મીસા વાસી) ના જયેષ્‍ઠ પુત્રી દક્ષાબેન અશોકકુમાર મનવાણી (ઉ.વ.૬૮) સપના સોહીલકુમાર લખુપોટા (ઓસ્‍ટ્રેલીયા)ના માતુશ્રી તેમજ ધર્મજાગરણ સમન્‍વયના સૌરાષ્‍ટ્ર પ્રાંત પ્રશાસન પ્રમુખ નરેશભાઇ એચ.શાહ (બિલ્‍ડર/એસ્‍ટેટ બ્રોકર) તથા નીતાબેન યોગેશકુમાર ધ્રુવ, છાયાબેન અશ્વીનકુમાર શાહ તથા સ્‍મિતાબેન જયેશકુમાર ગાંધીના મોટા બહેન થાય તેઓ તા.૧૭-૪-ર૦ર૪ના અરિહંતશરણ થયેલ છે. સંયુકત પ્રાર્થનાસભા તા.ર૦ને શનિવારે સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ શિવ શકિત હોલ કેશન્‍ટ સર્કલ પાસે ભાવનગર ખાતે રાખેલ છે. અન્‍ય કોઇ લૌકીક વ્‍યવહાર રાખેલ નથી.

અવસાન નોંધ

પ્રીતમભાઇ વ્‍યાસ

રાજકોટઃ અકાળા નિવાસી હાલ ગાંધીનગર પ્રિતમભાઇ વિશ્‍વનાથ વ્‍યાસ(ઉ.વ.૯૪) (આઇ.એ.એસ.- નિવૃત કલેકટરશ્રી) જેઓ સ્‍વર્ગસ્‍થ કનુભાઇ વ્‍યાસ, પ્રોફેસર છેલભાઇ વ્‍યાસ, નવનીતભાઇ વ્‍યાસ, શશીભાઇ ત્રિવેદી, અનસોયાબેન દવે, કુંદનબેન ત્રિવેદી, ભારતીબેન દવે તથા ગીતાબેન ત્રિવેદી ના મોટાભાઇ તેમજ પ્રોફેસર બિમલ વ્‍યાસ, શ્રેયસ વ્‍યાસ તથા સુનિતાબેન વ્‍યાસ ના પિતાશ્રી નું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા તા.૨૧ ના રવિવારે મહાજન પાર્ટી પ્‍લોટ, સ્‍ટેશન રોડ- અમરેલી ખાતે સાંજના ૪ થી ૭ યોજેલ છે.

કાંતીલાલભાઇ રાણપરા

રાજકોટઃ ગો.વા. સોની લક્ષ્મીચંદ અમૃતલાલ રાણપરા(વવાણીયાવાળા) હાલ રાજકોટ ના પુત્ર ગો.વા. કાંતિલાલ લક્ષ્મીચંદ રાણપરા(ઉ.વ.૬૨) તે મુકેશભાઇ, બટુકભાઇ, જગદીશભાઇ ના ભાઇ તથા અમીત વિશાલ, રીંકલ નિલેશકુમાર રોજાસરા ના પિતાશ્રી તથા સોની મોહનલાલ માધવજીભાઇ વાગડીયાના જમાઇ તથા પ્રવિણભાઇ, પરેશભાઇ ના બનેવી તા.૧૮ ના શ્રીજી ચરણ પામેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૧૯ ને શુક્રવારે બપોરે ૩:૩૦ થી પ શ્રી વાઘેશ્‍વરી વાડી, યુનીટ નં.૩, રામનાથપરા ખાતે રાખેલ છે.

હિમાંશુભાઇ દિનકરરાય

રાજકોટઃ વડનગરા નાગર હિમાંશુભાઇ દિનકરાય ખારોડ(ઉ.વ.૮૧) તે સ્‍વ.કોકીલાબેન એમ. ખારોડ ના પતિ નયના તથા રાજીવના પિતાશ્રી, નિતા તથા પંકજકુમારના સસરા, સાવન તથા બ્રિજેશ ના દાદા તથા રીંકુના દાદાજી શ્રીજી ચરણ પામેલ છે. સદગતની લોૈકિક ક્રિયા બંધ રાખેલ છે. નયના મો.નં.૭૦૧૬૭ ૬૪૨૩૩, નિતાબેન મો.નં.૯૧૦૬૪ ૩૩૪૬૬