એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 20th May 2020

વિદેશી કંપનીઓ ચીનમાંથી ભારત જવા વિચારી રહી હોવાથી ચીનને ઈર્ષા : ભારત ક્યારેય ચીનનો વિકલ્પ ન બની શકે

બેજિંગઃ : કોરોના વાઇરસના ફેલાવા માટે સમગ્ર વિશ્વ ચીનને જવાબદાર ગણી રહ્યું છે.તેથી ચીનમાં મથક ધરાવતી મોટા ભાગની વિદેશી કંપનીઓ ભારતમાં સ્થાયી થવા વિચારી રહી છે.આથી ચીનને ઈર્ષા થઇ છે.અને જણાવ્યું છે કે ભારત ક્યારેય ચીનનો વિકલ્પ ન બની શકે.તેવું ચીનના ન્યુઝ પેપરે પ્રસિદ્ધ કર્યું છે.

અમેરિકા ,જર્મની,સહીત અનેક દેશોની કંપનીઓને ભારતના ઉત્તર પ્રદેશમાં પ્લાન્ટ શરૂ કરવા માટે પણ યોગી સરકાર દ્વારા ઓફર થઇ રહી છે.
 

(11:48 am IST)