એન. આર. આઈ. સમાચાર
News of Monday, 18th February 2019

"વૈષ્નવજન તો તેને રે કહીએ જે પીડ પરાયી જાણે રે" : મોરક્કોના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજની મુલાકાત સમયે ગવાયેલું ગાંધીજીને પ્રિય તેવું ગીત : સ્થાનિક ભારતીયો સાથે વિદેશ મંત્રીની મુલાકાત

રબાત : 4 દેશોના 3 દિવસીય પ્રવાસે ગયેલા ભારતના વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજની મોરક્કોની મુલાકાત સમયે સ્થાનિક સિંગરએ ગાંધીજીને પ્રિય તેવું વૈષ્નવજન તો તેને રે કહીએ જે પીડ પરાયી જાણે રે ગાઈને સુષ્માજીને ખુશ કરી દીધા હતા

વિદેશમંત્રીએ સ્થાનિક ભારતીયોની પણ મુલાકાત લીધી હતી તથા તેમની સાથેના પ્રશ્નો ઉપરાંત પુલવામાં હુમલા અંગે ચર્ચા કરી હતી

(1:20 pm IST)