News of Wednesday, 14th November 2018
ICICI બેન્કએ ડિપોઝિટ ઉપરના વ્યાજ દર વધાર્યા : 15 નવે.2018 થી 0.25 ટકાનો વધારો : NRI થાપણદારોને પણ લાગુ પડશે
મુંબઈ : ICICI બેન્કએ ડિપોઝિટ ઉપરના વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો જાહેર કર્યો છે.જે આવતીકાલ 15 નવે.2018 થી લાગુ થશે.આ વધારાને કારણે 1 કરોડ રૂપીઆ સુધીની થાપણ ઉપર હવેથી 7.50 ટકા વ્યાજ મળશે.જે 2 વર્ષથી વધુ તથા 3 વર્ષથી ઓછા સમય માટે મુકાયેલી હશે.આ વધારાનો લાભ એન.આર આઇ ખાતેદારોને પણ લાગુ પડશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(7:05 pm IST)