એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 14th March 2020

સિંગાપોરમાં એક ભારતીય સહીત 13 નાગરિકો કોરોના વાઇરસની ઝપટમાં : કોરોનગ્રસ્ત લોકોની સંખ્યા 200 થઈ ગઈ

સિંગાપોર : સિંગાપોરમાં એક ભારતીય સહીત 13 નવા કોરોનગ્રસ્ત કેસ નોંધાયા છે.જેથી હવે આવા દર્દીઓની સંખ્યા 200 થઇ ગઈ છે.
કોરોના વાઇરસ ટેસ્ટ પોઝિટિવ આવતા જે ભારતીય મૂળનો નાગરિક આ વાઇરસનો ભોગ બન્યો છે તેનું નામ સુમીતોમો મિત્સુઇ છે.જેની ઉંમર 36 વર્ષ છે.જે 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન ભારતમાં હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:39 pm IST)