એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 6th February 2018

માલદીવ્સમાં કટોકટીનું એલાન થતા ભારતે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી

માલદીવ્સમાં રાજનીતિ સંકટને પગલે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને સુપ્રીમ કોર્ટના આદેશને માનવાનો ઇન્કાર કરી દીધો છે અને ત્યારબાદ કટોકટી જાહેર કરી છે માલદીવ્સના કાનૂન મંત્રી અજીમા શુકૂરે દેશમાં 15 દિવસ કટોકટી જાહેર કરીને દરમિયાન ભારતે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરીં છે

(9:57 am IST)