એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 9th April 2020

કોરોના વાઇરસ લોકડાઉન " : શારજાહમાં ફસાયેલા 22 ભારતીય મજૂરોને દૂતાવાસે મદદ કરી : ભોજન માટે પ્રબંધ કરી આપ્યો

શારજાહ : રોજીરોટી રળવા શારજાહ ગયેલા ભારતના 22 મજૂરો લોકડાઉનને કારણે મુશ્કેલીમાં મુકાયા છે.તેઓને કામ મળતું બંધ થઇ જતા ભૂખ્યા રહેવાનો સમય આવ્યો છે.આ બાબતની ભારતીય દૂતાવાસને ટવીટરના માધ્યમથી જાણ થતા તેઓ માટે ભોજનનો પ્રબંધ કરી અપાયો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:32 pm IST)