એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 30th November 2019

ઉચ્ચ અભ્યાસ માટે યુ.કે.જતા ભારતના વિદ્યાર્થીઓની સંખ્યામાં ૬૩ ટકાનો વધારોઃ યુ.કે.ની ઓફિસ ફોર નેશનલ સ્ટેટસ્ટિકસનો અહેવાલ

લંડનઃ ઉચ્ચ અભ્યાસ માટે યુ.કે.જતા ભારતના વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા  એક વર્ષમાં ૬૩ ટકાનો વધારો નોંધાયો છે. જે મુજબ ૨૦૧૮ની સાલમાં ૧૮૭૩૦ સ્ટુડન્ટસ ગયા હતાં. જેની સરખામણીમાં ૨૦૧૯ની સાલના સપ્ટેં.માસ સુધીમાં ૩૦૫૫૦ સ્ટુડન્ટસ વધુ અભ્યાસ માટે યુ.કે.ગયા છે. જેઓને ટાયર ફોર (સ્ટડી) વીઝા મંજુર કરાયા છે. તેવું યુ.કે.ની ઓફિસ ફોર નેશનલ સ્ટેટેટિકસના અહેવાલમાં જણાવાયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:04 pm IST)