Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

૧૦૦ વર્ષનું પૂર્ણ આયુષ્‍ય ભોગવી પ્રસન્ન ચિત્તે ચિર વિદાય : અમેરિકામાં ન્‍યુજર્સી સ્‍થિત શ્રીમતિ રમાબેન ચંદ્રશંકર આચાર્યએ જીવન જીવી જાણ્‍યું: સદ્‌ગતના અંતિમ દર્શન આજ ૩૦ નવે. ર૦ર૧ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૧ર વાગ્‍યા દરમિયાન જર્સી સીટી ખાતે તથા અગ્નિદાહ નેવાર્ક મુકામે

 

(દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી :  યુ.એસ.માં ન્‍યુજર્સી સ્‍થિત શ્રીમતિ રમાબેન ચંદ્રશંકર આચાર્યએ ૧૦૦ વર્ષ ઉપરાંત થોડા મહિનાઓનું પૂર્ણ આયુષ્‍ય ભોગવી પ્રસન્ન ચિત્તે સહુને આશિર્વાદ આપવાની મુદ્દા સાથે ચિર વિદાય લીધી છે. તથા જીવન જીવી જાણ્‍યું છે.

સદ્‌્‌ગતના અંતિમ દર્શન આજ ૩૦ નવે. ર૦ર૧ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૧ર વાગ્‍યા દરમિયાન રિઓટ્રો ફયુનરલ હોમ, ૩ર૦પ, જહોન એફ કેનેડી ગ્‍ન્‍ષ્‍ જર્સી સીટી ખાતે થઇ શકશે.

બાદમાં સદ્‌્‌ગતને એવરગ્રીન ક્રિમેશન ૩૦૧, ડેટોન સ્‍ટ્રીટ નેવાર્ક ન્‍યુજર્સી મુકામે અગ્નિદાહ આપવામાં આવશે.

બંને જગ્‍યાએ પાર્કિંગની વ્‍યવસ્‍થા છે. વિશેષ વિગત કોન્‍ટેક નં. ર૦૧-૭૦૯-૮૪૪૮/ર૦૧-૬૧૬-૧ર૧પ દ્વારા મળી શકશે. 

 

(11:53 am IST)