Gujarati News

Gujarati News

News of Monday, 25th February 2019

સિંગાપોરમાં વસતા ભારતીયોએ પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપી : ભારતીય દૂતાવાસ નજીક યોજાયેલ કેન્ડલ માર્ચ તથા શ્રદ્ધાંજલિ સભામાં હાઈ કમિશ્નર શ્રી જાવેદ અશરફ તથા સિંગાપોર વિદેશ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિએ હાજરી આપી

સિંગાપોર : સિંગાપોરમાં વસતા ભારતીયોએ શુક્રવારે પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપતી સભાનું આયોજન કર્યું હતું જેમાં 200 ઉપરાંત ભારતીયો જોડાયા હતા. ભારતીય દૂતાવાસ નજીક યોજાયેલ કેન્ડલ માર્ચ તથા શ્રદ્ધાંજલિ સભામાં હાઈ કમિશ્નર શ્રી જાવેદ અશરફ તથા સિંગાપોર વિદેશ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિએ હાજરી આપી હતી તથા આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો.

 

(1:03 pm IST)