Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

ટાન્ઝાનિયાની રાજધાની દારેસલામમાં 20 નવે.ના રોજ શાનો શૌકત સાથે ઝુલુસે મૌહમ્મદી નીકળ્યું

દારેસલામ :ટાન્ઝાનિયાની રાજધાની  દારેસલામ મા પણ જુલુસે મૌહમમદી શાનૌ શૌકત થી નીકળ્યું  હતુ આ જુલુસ ૨૦ મી નવે. યાની ૧૨ રબીઉલ અવવલ ના મંગળવાર  ના દીવસે બપોરના ૩ વાગયે ઇન્દિરા ગાંધી રોડ થી નીકળીને  સાંજના ૬ વાગ્યે સુન્ની મસજીદ સમાપ્ત  થયૂ હતુ , આ જુલુસ મા ગુજરાત થી આવેલ મૌલાના રાજાણી હસન અલી રુહાની એ પણ હાજરી આપી હતી . આજ રોઝ તાનઝાનીયા મા બાર રબીઉલ અવવલ ની ઝાહીર રજા હોવા થી ગઇ આખી રાત ઠેક ઠેકાણે મેહફીલો પણ થઇ હતી ,તેવું શ્રી હસન અલી રાજાણી ની યાદી જણાવે છે.

(12:57 pm IST)