Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

યુ.કે.માં ઉચ્ચ અભ્યાસ માટે આવતા ભારતના વિદ્યાર્થીઓ ઉપર બ્રેકઝિટ ની કોઈ અવળી અસર નહીં પડે : યુરોપીઅન સંઘમાંથી બ્રિટનના નીકળી જવાથી પાઉન્ડ સસ્તો થશે જે ભારતીય વિદ્યાર્થીઓ માટે ફાયદારૂપ બનશે :યુનિવર્સીટીસ ઓફ યુ.કે.ઇન્ટરનૅશનલની ભારતીય પરિવારોને હૈયાધારણ

લંડન : યુનિવર્સીટીસ ઓફ યુ.કે.ઇન્ટરનૅશનલએ  ભારતીય પરિવારોને હૈયાધારણઆપતા જણાવ્યું છે કે  બ્રેકઝિટ ની કોઈ અવળી અસર નહીં પડે યુરોપીઅન સંઘમાંથી બ્રિટનના નીકળી જવાથી પાઉન્ડ સસ્તો થશે જે ભારત સહિતના દેશોમાંથી ઉચ્ચ અભ્યાસ માટે આવતા સ્ટુડન્ટ્સ માટે ફાયદારૂપ નીવડશે તેથી સ્ટુડન્ટ્સના વાલીઓએ કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી 

(12:41 pm IST)