Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

પુલવામા શહીદોના પરિવારોને ૧ કરોડ રૂપિયાની સહાયઃ દુબઇ સ્થિત ભારતીય મૂળના શ્રી સુધાકર રાવ તથા શ્રી પ્રભાકર રાવની ઘોષણા

દુબઇ : યુ.એ.ઇ.માં વસતા ભારતીય મૂળના ઉદ્યોગપતિ બંધુઓએ પુલવામા હૂમલાથી શહીદ થયેલા ૪૦ ભારતીય જવાનોના પરિવારો માટે ૧ કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે. તેઓ જેમિની ગ્રુપના પાર્ટનર છે જે ગ્રુપ દુબઇમાં કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે જોડાયેલું છે. આ ગ્રુપના બંને ભાઇઓ શ્રી સુધાકર રાવ તથા શ્રી પ્રભાકર રાવ પાંચ લાખ દિરહામ આપશે.

 

(6:36 pm IST)