Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

ખાલિસ્તાન મુમેન્ટના સમર્થક 312 શીખોનો ભારતમાં પ્રવેશ ઉપરનો પ્રતિબંધ હટાવાયો : વિદેશોમાં સ્થાયી થયેલા આ શીખો હવે પોતાના વતનની મુલાકાત લઇ શકશે

ન્યુદિલ્હી : 1980 ની સાલમાં પંજાબમાંથી શીખોના  અલગ દેશ  ખાલિસ્તાન માટેના સમર્થક 312 શીખોનો  ભારતમાં પ્રવેશ ઉપરનો પ્રતિબંધ હટાવાયો છે. વિદેશોમાં સ્થાયી થયેલા આ શીખોને ભારતના વીઝા આપવા માટે બ્લેક લિસ્ટમાં મુકવામાં આવ્યા હતા.જે માટે પ્રતિબંધનો ભોગ બનેલા 314 શીખો પૈકી 312 ઉપરનો પ્રતિબંધ હટાવી લેવાતા હવે માત્ર 2 શીખો જ બ્લેક લિસ્ટની યાદીમાં છે.312 શીખો હવે પોતાના વતનની મુલાકાત લઇ શકશે તેવું જાણવા મળે છે.

(12:09 pm IST)