Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

ભૂતાન નરેશે ધીના એક હજાર દીવા પ્રગટાવી સ્વ.સુષ્માજીને શ્રધ્ધાંજલી આપીઃ સ્વ.સુષ્માજીના પરિવાર તથા ભારત સરકારને શોક સંદેશ પાઠવ્યો

થિપુઃ ભારતના પૂર્વ વિદેશ મંત્રી શ્રીમતિ સુષ્મા સ્વરાજના દુઃખદ નિધન નિમિતે ભુતાન નરેશએ સ્થાનિક મઠમાં ધીના એક હજાર દીવા પ્રગટાવી શ્રધ્ધાંજલી આપી છે. તેમજ સ્વ. સુષ્માજીના પરિવાર અને ભારત સરકારને શોક સંદેશ પાઠવ્યો છે. જેમાં જણાવાયા મુજબ સ્વ.સુષ્માજીના ભુતાન અને ભારત સાથેના સંબંધો વધુ દૃઢ બનાવવાના પ્રયત્નોને બિરદાવાયા છે. તેવું સમાચારસૂત્રો દ્વારા જાણવા મળે છે.

(4:10 pm IST)